Thursday, August 13, 2026

ભાજપના નેતાની રાંચીમાં હત્યા કરવાનું કાવતરું નિષ્ફળ બન્યું

અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે કરી દીધા બાદ તેની ધરપકડ થઈ તેમાં તેમણે કેટલાંક રાજકીય રહસ્યો ખૂલ્લા કર્યા છે.  છબીલે પોલીસને કહ્યું હતું કે, કચ્છમાં જયંતી ભાનુશાળી નડતો હોવાથી તેનો કાંટો કાઢવા માટે મનીષા ગોસ્વામીએ તેને કહ્યું હતું. વોન્ટેડ મનીષા ગોસ્વા...

સરકારથી નારાજ યુવાન મતદારો ઘટી ગયા તેનું રહસ્ય શું ?

લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર આંકડાની ગરબડ ઊભી કરવામાં આવી છે. 2014ની સરખામણીએ 2019માં 18થી 29 વર્ષની વયજૂથના યુવા મતદારોની સંખ્યા 1.17 ટકા ઘટી છે. 20થી 29 વર્ષના મતદારોની સંખ્યામાં 3.39 ટકાનો ઘટાડો થયો છે. આ એ મતદારો છે જે બેરોજગારી અને ઓછા વેતનથી પીડાઈ રહ્યાં છે. તેઓ નોકરી શોધવા જાય છે પણ નોકરી મળતી નથી. 45 વર્ષમાં પહેલી વખત એવું થયું છે ...

મોદી અને અડવાણી વચ્ચે મતભેદ કેમ થયા

આમ તો રાજકારણમાં મિત્રતા અને દુશ્મની કાયમી હોતી નથી. સ્થળ અને સંજોગ પ્રમાણે બધુ બદલાતુ રહે છે. 1986માં સંઘમાંથી ભાજપમાં આવેલા નરેન્દ્ર મોદી એક સારા સંગઠક અને સારા વ્યવસ્થાપક તેવું સોમનાથ યાત્રા વખતે ધ્યાન આવ્યું. ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું હાલમાં જેમ વિરોધીઓને તંત્ર દ્વારા શાંત કરી દેવામાં આવે છે, તેવું જ મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલ પણ કરતા હતા આ...

ભાજપના નેતા સી.સી.શેઠના પુત્રની પોલીસે અટકાયત કરી

સાબરકાંઠામાં ભાજપના અગ્રણી સી. સી. શેઠના પુત્રની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સી. સી. શેઠના પુત્રએ પટ્રોલ પંપ બંધ કરવા મુદ્દે પોલીસ સાથે બોલાચાલી કરી હતી અને મામલો બીચકતા પોલીસ દ્વારા સી. સી. શેઠના પુત્રની અટકાયત કરી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, સાબરકાંઠામાં આજે ભાજપ દ્વારા વિજય સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલ...

કચ્છ અને નવસારીમાં ઉમેદવારો જાહેર

કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી 2019 માટે ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી છે, જેમાં બે ગુજરાતના અને એક ઉત્તર પ્રદેશના ઉમેદવારનો સમાવેશ થાય છે. કોંગ્રેસે ગુજરાતની કચ્છ લોકસભા સીટ પર નરેશ મહેશ્વરીને ટિકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે કચ્છ લોકસભા સીટ પરથી વિનોદ ચાવડાને રિપીટ કર્યા છે. વિનોદ ચાવડા સૌથી નાની વયે સાંસદ બન્યા હતા. ટિકિટ મળ્યા બાદ વિનોદ ચા...

રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના 12 સભ્યો ભાજપમાં જોડાયા

લોકસભાની ચૂંટણી પહેલા રાજકોટ લોકસભાની બેઠક પરથી કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતના 12 સભ્યોએ ભાજપમાં જોડાવવાનો નિર્ણય કર્યો છે. 12 સભ્યોમાંથી 11 સભ્યો સામે પક્ષાંતર ધારાનો કેસ ચાલી રહ્યો છે. રાજકોટની જિલ્લા પંચાયતના 6 સભ્યો કુંવરજી બાવળીયાની સાથે ભાજપમાં જોડાયા હતા. ત્યારે હવે જિલ્લા પંચાયતના અન્ય 12 સભ્યો પણ ભાજપમાં જોડાવાનો ન...

હળવદમાં દેવજી ફતેપરા સિવાય કોઈ નહીંના પોસ્ટરો લાગ્યા

લોકસભાની ચૂંટણી જાહેર થયા પછી ભાજપ દ્વારા ગુજરાતની 26 લોકસભાની બેઠકો પરથી કાર્યકર્તાઓના સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સેન્સની પ્રક્રિયા પછી મંથન કરીને ભાજપ દ્વારા 16 ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારે આ યાદીના 14 સાંસદોને રીપીટ કરવામાં આવ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાની જગ્યાએ ડો. મહેન્દ્ર મુંજપરાને...

અમિત શાહ 30મીએ ઉમેદવારી નોંધાવશે

લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા પછી તમામ રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપ દ્વારા ગુજરાતની 26 લોકસભાની બેઠકો પરથી 3 દિવસ સુધી કાર્યકર્તાઓ અને નેતાઓના સેન્સ લેવાની પક્રિયા પછી મંથન કરીને 16 બેઠકો પરથી ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારે આ યાદીમાં 14 બેઠકો પરથી સાંસદોને રીપીટ કરવામાં આવ્યા છે,...

ભાવનગર અને અમરેલીમાં જીતે તેને કોંગ્રેસની ટિકિટ નહીં, હારે તેને ટિકિટ

ભાવનગર અને અમરેલી બેઠક ભાજપ જીતે એવું ગુપ્ત આયોજન કોંગ્રેસના નેતાઓએ કરી લીધું છે. કારણ કે આ બન્ને બેઠક પરથી જે જીતે તેવા ઉમેદવારોને ટિકિટ આપવાના બદલે તેમને કાપીને જે જીતે તેમ નથી એવા ઉમેદવારની શોધ કોંગ્રેસના ચારેય નેતાઓએ ગઈ રાતથી શરૂ કરી છે. અમરેલીની બેઠક પર જેની ઠુંમર જીતી શકે તેમ છે અને ભાવનગરની બેઠક પર મનહર પટેલ જીતી શકે તેમ છે. આ બન્ને બેઠક ...

ગુજરાત ભાજપના લોકસભાના 10 સભ્યોનો નબળો દેખાવ  

6532 પ્રશ્નો જ ગુજરાતના 26 સાંસદોએ પૂછ્યા હતા. જે સરેરાશ 251 પ્રશ્નો થાય છે. જેમાં ગુજરાતના પડતર પ્રશ્નો તો એક પણ ભાજપના સાંસદે પૂછવાની હિંમત કરી નથી. લોકોને પરેશાન કરતાં હોય એવા કોઈ પ્રશ્નો પૂછવામાં આવ્યા નથી. ગુજરાતના લોકોને અહીં સૌથી મોટું નુકસાન ગયું છે. તેમની વાત કરનારા અને ભાજપ સરકારનો કાન આમળવા માટે એક પણ વિરોધ પક્ષના સાંસદોને ચૂંટીને મોકલ્ય...

ઈવીએમ ફાળવણીનું કામ શરૂં કરાયું

અમદાવાદ જિલ્લાની વિધાનસભા મતવિસ્તાર મુજબ ઈ.વી.એમ મશીનોની ફાળવણી શરૂ કરી છે. ઈવીએમ સ્ટ્રોંગરૂમમાં સંગ્રહિત કારશે અને ઉમેદવારો નક્કી થયાં બાદ ઈવીએમ લાવવામાં આવશે. જે મતવિસ્તાર માટે ઈવીએમ ઉપયોગમાં લેવાના છે. તેની હાર્ડ અને સોફ્ટ કોપી રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયાની શરુથી લઈ અંત સુધીની વિડિયોગ્રાફી અને સીસીટીવી સર્વેલન્સ કરવામા...

અમિત શાહના પ્રચારની પહેલી જવાબદારી યોગીને સોંપી

ભાજપના સ્ટાર પ્રચારક અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગુજરાતમાં લોકસભા બેઠક માટે પ્રચાર માટે આવી પહોંચ્યા છે. યોગી આજે ગાંધીનગરમાં અમિત શાહની રેલીમાં હાજરી આપવા ઉપરાંત અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં જાહેર સભાને સંબોધશે. ઘાટલોડિયાના પ્રભાત ચોક ખાતેના સંબોધનમાં યોગી આદિત્યનાથ કેન્દ્રની પાંચ વર્ષની સિદ્ધિઓનો ઇતિહાસ કહેશે. યોગી ગુજરાત વ...

હળવદ કોંગ્રેસમાં કોને ટિકિટ અપાશે

હળવદ વિધાનસભા સીટ માટે પેટા ચૂંટણી થનાર છે. કોંગ્રેસ દ્વારા આ સીટ ઉપર કયા ઉમેદવારને ટિકિટ આપી જેથી તે ઉમેદવાર જીતી શકે. બાબત ની જાણકારી લેવા માટે કોંગ્રેસના આગેવાનો અને જિલ્લાના લોકસભાની બેઠકના પ્રભારી બળદેવભાઈ લુણી, ગુણવંતભાઈ મકવાણા તેમજ મનુભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ જિલ્લા પંચાયત ના પ્રમુખ માજી પ્રમુખ અન્ય આગેવાનો ઉપસ્થિત ર...

સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસનું કોકડું ગુંચવાયું

સાબરકાંઠા લોકસભા બેઠક પર છેલ્લા દસ વર્ષથી ભાજપનો દબદબો છે. દાંતા અને વડગામ વિસ્તાર સાબરકાંઠા લોકસભા બેઠકમાં હતો તે સમયે સાબરકાંઠા લોકસભા બેઠક કોંગ્રેસનો ગઢ હતો. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે સાંસદ દીપસિંહ રાઠોડને રિપીટ કરાયા છે. બીજીબાજુ કોંગ્રેસમાં લોકસભાની ટિકિટને લઈને ભારે ધમાસાણ મચ્યું છે દિલ્હીમાં બેઠકોના દોર પર દોર ચાલી રહ્યા છે. ચૂંટણી લાડવ...

શામજી ચૌહણ અને દેવજી ફેતેપરા વચ્ચે બેઠક

કોંગ્રેસના શામજી ચૌહાણ અને ભાજપા દેવજી ફતેપરા ભાજપાના નારાજ છે. રાજકોટમાં બન્ને સાથે બેઠક યોજાઈ હતી. તેમણે હાલની રાજનીતિ અંગે ચર્ચા કરી હતી. દેવજી ફતેપરા 1000 જેટલા કાર્યકરો સાથે ભાજપમાંથી રાજીનામું આપશે. શામજી ચૌહાણને જણાવ્યું કે, કોળી સમાજને એકત્રીત કરી ચર્ચા કરીશું. ભાજપ હોય કે કોંગ્રેસ તેઓ કોળી સમાજનાં નેતાઓને સાથે ઠાલા વચન આપે છે પરંતુ તે પુરા...