કોંગ્રેસના 3 ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા
કૉંગ્રેસનાં 3 ધારાસભ્યોને લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલને દિલ્હી નેતાઓ અહમદ પટેલ અને રાજીવ સાતવ સાથે બેઠક બોલાવવામાં આવ્યા છે. લલિત વસોયા પોરબંદર, લલિત કગથરા રાજકોટ અને કિરીટ પટેલ પાટણ અથવા મહેસાણા બેઠક પર દાવેદાર છે. આ ત્રણેય નેતાઓ દિલ્હીમાં નેતાઓ સાથે બેઠક કરશે. કોંગ્રેસ ગુજરાતમાં કોઇપણ રીતે સારુ પ્રદર્શન કરવા પર રણનીતિ બનાવી રહી છે. સ...
પાણી ન મળતાં મોરબીમાં નગરપાલિકામાં પાણીથી સ્નાન
કોંગ્રેસ શાસિત મોરબી નગરપાલિકામાં આજે વોર્ડ નં ૦૩ માં ભાજપના સદસ્ય જયરાજસિંહ જાડેજા અને અરુણાબેન વડસોલા સાથે રહીશોનું ટોળું પાલિકા કચેરીએ પહોંચ્યું હતું. છેલ્લા ઘણા દિવસોથી પાણી મળતું ના હોય અને પાલિકા તંત્ર પાણી વિતરણ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે જેથી આજે ભાજપના સદસ્ય જયરાજસિંહ જાડેજાએ ખાલી ડોલ સાથે લાવ્યા બાદ પાલિકા કચેરીએથી પાણીની ડોલ ભરીને જાહેરમ...
ગુજરાત ભાજપની નેતીના સજાતિય સંબંધો જાહેર થતાં આત્મહત્યાનો પ્રયાસ
ભાજપના બે મહિલા હોદ્દેદારો સાથે સજાતિય સબંધોનો કિસ્સો બહાર આવ્યો છે. અમદાવાદના ચાંદખેડા ભાજપની એક હોદ્દેદાર (નામ જાહેર કરવાની મનાઈ છે) સાથે ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરની મહિલા ઉપાધ્યક્ષ સાથે સજાતિય સબંધો ઊભા થયા હતા. જેમાં અમદાવાદની ભાજપની નેતી કંટાળીને આત્મહત્યા કરવા તરફ પ્રેરાઈ છે અને પોલીસને તે અંગે અગાઉ પણ જાણ કરી ચૂકી હતી કે તેને સજાતિય સબંધો માટે...
હાર્દિક પટેલને કોંગ્રેસના રાષ્ટ્રીય સ્ટાર પ્રચારક જાહેર કરાયા
ગુજરાતના યુવા નેતા હાર્દિક પટેલ જામનગર લોકસભાની ચૂંટણી લડવા માટે પ્રચારના કામમાં 10 દિવસથી લાગી ગયા છે. તેમને રાષ્ટ્રીય કોંગ્રેસે દેશભરમાં ફેરવીને સ્ટાર પ્રચારકની યાદીમાં સામેલ કરી દઈને તેનું રાજકીય કદ વધારી દીધું છે. એવું અલ્પેશ ઠાકોરમાં નથી થયું તેણે બળવો કર્યો હોવાથી ઠાકોરને આવું ગૌરવ આપવાનું ટાળવામાં આવ્યું છે. કોંગ્રેસના ઉત્તર પ્રદેશના એકમ...
ભાજપના વિરોધના કારણે દલેર મહેંદીનો ગુજરાત કાર્યક્રમ રદ
સાબરકાંઠાના વડામથક હિંમતનગર ખાતે અગામી 30 માર્ચ 2019ના રોજ ભારતીય પોપ સિંગર દલેર મહેંદીનો શો લોકસભાની ચૂંટણીની આચારસંહિતા હોવાથી શો રદ કરવો પડ્યો છે. રાત્રે 10 કલાક સુધીમાં શો બંધ કરી દેવો પડે તેમ હોવાથી હવે ચૂંટણી પૂરી થાય પછી જ લાઈવ શો કરવાનું નક્કી કરાયું છે. કેટલાક દિવસથી ઉભા થયેલા વિવાદનો અંત આવ્યો છે. ચૂંટણી પહેલા કાર્યક્રમ નક્કી થઈ ગયો હોવા ...
તાલાલાના ધારાસભ્યની ખાલી જગ્યાની ચૂંટણીમાં પંચ આફતમાં
તાલાલા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઇ બારડને ખનીજ ચોરી કૌંભાડમાં થયેલી સજાના પગલે તેમને બરતરફ કરીને તે બેઠકની પેટા ચૂંટણી જાહેર કરી દેવામાં આવતાં ગુજરાત વડી અદાલતે રાજ્યના ચૂંટણી તંત્રની ઝાટકણી કાઢી છે. ચૂંટણી પંચના જાહેરનામાને પડકારતી રીટ અરજી પરની આજની સુનાવણી બાદ કેટલાંક મુદ્દે સ્પષ્ટ જવાબ આપવાનું ટાળતું હતું. તેથી સોંગદનામું 26મી માર્ચના રો...
હવામાં ઉડતા આશાબેનનો ઊંઝા ભાજપમાં ભારે વિરોધ
ઊંઝા વિધાનસભા બેઠક પરથી પ્રજાનો દ્રોહ કરીને ભાજપમાં પક્ષાંતર કરી ગયેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આશા પટેલ સામે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસમાં તેમને મત આપીને જીતાડનાર પ્રજા હવે તેમના વિરૃદ્ધ થઈ ગઈ છે અને તેમના વિરૃદ્ધમાં ગ્રામ્ય વિસ્તારોમાં બેનરો લાગ્યા છે. ભાજપ તેમને વિધાનસભા કે લોકસભાની ટિકિટ આપે તે પહેલાં પ્રજા ખુલીને સામે આવી છે. ...
કોંગ્રેસે હીચકીચાટ વગર NCPને ગાંધીનગર બેઠક આપી દેવી જોઈએ
ગુજરાત કોંગ્રેસ આ વખતની ચૂંટણીમાં એનસીપી સાથે કોઈ જોડાણ ના હોવાનું સ્પષ્ટ થતાં એનસીપીના નેતા જયંત બોસ્કી પટેલે જાહેર કર્યું છે કે, રાજ્યની તમામ 26 લોકસભાની બેઠકો ઉપર એનસીપીના ઉમેદવારો ઊભા રાખવામાં આવશે. જો કે, કોંગ્રેસ એક કે બે બેઠક આપે તો સહમતી થઈ શકશે. પણ કોંગ્રેસ દ્વારા હજું કોઈ સહમતી સધાઈ નથી. દિલ્હીમાં અહેમદ પટેલ સાથે શરદ પવારની બેઠક થઈ હતી. એ...
જ્યાં સુધી રામ મંદિર ન બને ત્યાં સુધી મીઠાઈ નહીં ખાવ, મારે પ્રતિજ્ઞા પ...
વિવાદાસ્પદ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એકા એક કહ્યું હતું કે, ફરી જો ભાજપ સરકાર સત્તા પર આવશે તો અયોધ્યામાં ભાજપ ભવ્ય રામમંદિર બનાવશે. આમ લોકસભા ચૂંટણી પહેલા ફરી ભાજપને રામમંદિર યાદ આવ્યું છે. વિકાસ અને યુદ્ધના મુદ્દા ભાજપ ભૂલી ગયો છે. પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાત્રી આપી છે કે, જો ફરી ભાજપ સત્તા સ્થાને આવશે તો આયોધ્યામાં ભવ્ય રામમંદિર...
કુંવરજી આવતાં હીરા અને પરસોત્તમ સોલંકી ભાજપમાં બંધુ લઘુ બંધુ બની ગયા
જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા અને ભાવનગર લોકસભામાં ચૂંટણી લડવા ઈચ્છતા હિરા સોલંકી બેઉ નેતા ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો હોવા છતાંયે તેમની જ ટિકિટો કાપી લઈને તેમનું નાક વાઢી લેવામાં આવ્યું છે. જ્યારથી કોળી નેતા કુંવરજી બાવળીયા કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે ત્યારથી હીરા સોલંકી અને પરસોત્તમ સોલંકી પર રાજકીય આફતો શરૂં થઈ છે. જૂનાગઢના સા...
અલ્પેશનો પાંચમો પરાજય, જગદીશનો જયજયકાર
અલ્પેશ ઠાકોર પાટણની બેઠકને લઈને જીદે ભરાયો હતો. તેમને લોકસભાની ટિકિટ આપવાનો કોંગ્રેસે સાફ ઈન્કાર કરી દીધો છે અને કોંગ્રેસના સમજુ અને પીઢ નેતા જગદીશ ટાકોરને પાટણ બેઠક પરથી ટિકિટ આપવાનું નક્કી કરી લીધું છે. આમ અલ્પેશ ઠાકોરનો આ પાંચમો કારમો પરાજય થયો છે. તેને કોંગ્રેસના પ્રમુખ બનવું હતું. તેમને પિતા ખોડાજી ઠાકોરને અમદાવાદ જિલ્લા પ્રમુખ પદેથી ખદેડી દેવ...
કચ્છમાં ધારણા પ્રમાણે 41ની દાવેદારી ફગાવી ચાવડાને પુનઃ ટિકિટ
કચ્છ લોકસભા બેઠક પર આખરે ધારણા મુજબ વર્તમાન સાંસદ વિનોદ ચાવડાને બીજી ટર્મ માટે રીપીટ કરાયાં છે. તાજેતરમાં પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ લેવાયો ત્યારે ચાવડાને જ રીપીટ કરાય તેવી શક્યતા વર્તાતી હતી. જો કે, તેમ છતાં પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી અને પૂર્વ સાંસદ પૂનમ જાટ સહિતના કુલ 41 જણાએ દાવેદારી કરી હતી. સાંસદ તરીકે મોટાભાગે નિર્વિવાદ રહે...
લઘુમતિ સમાજ દરેક પક્ષને ચૂંટણી ઢંઢેરો મોકલશે
લોકસભા ચૂંટણી 2019માં રાજકીય લઘુમતી સમુદાયની અવાજ સંભળાવવા માટે ઘોષણા પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મહત્વના મુદ્દાઓની નોંધ જારી કરવામા ંઆવી છે. રાષ્ટ્રીય લઘુમતી આયોગ 1992માં સંસોધન કરી અને બંધારણીય દરજ્જો આપવામાં આવે અને બધા રાજ્યોમાં રાજ્ય લઘુમતી આયોગ બનાવવામાં આવે.
અત્યારે NCM એક્ટ બહુ નબળો છે, આમાં રાજ્યોમાં આયોગની સ્પષ્ટ રચના કરવાની વ્...
સુરેન્દ્રનગરમાં 9 કરોડની ટિકિટ વેચાયા બાદ, ફરી એક વખત ટિકિટ વેંચાઈ
ડો. મહેન્દ્રભાઈ મુંજપરાને ટિકિટ ભાજપે સુરેન્દ્રનગરથી ટિકિટ આપતાં ભાજપમાં બળવો થયો છે. જેમાં ફી એક વખત સુરેન્દ્રનગરમાં ચૂંટણી લડવા માટે ટિકિટોનું વેચાણ શરૂ થયું છે. આજ સુધી કોંગ્રેસ કરતી હતી, હવે પૈસા લઈને ટિકિટ આપવાનું તે કામ ભાજપ કરી રહ્યો છે. આ વખતે ગરીબ ઉમેદવારની ચૂંટણી નથી. પણ ઉદ્યોગપતિઓની મૂડીવાદી ચૂંટણી છે.
સાંસદ દેવજી કહે છે પૈસાથી ટિકિટ આ...
અડવાણીને કેમ ટિકિટ ન આપી, આ રહ્યાં સાચા કારણો
નિતિન ગડકરીને ફરીએકવાર નાગપુરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે અમિત શાહ ગાંધીનગરથી લડવાના છે, જે સીટ પર અત્યારસુધી લાલકૃષ્ણ અડવાણી લડતા હતા, પરંતુ આ વખતે તેમની ટિકિટ કાપી નાખવામાં આવી છે. અડવાણીને ટિકિટ ન આપતા ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા હતા. નિતિન ગડકરીએ કહ્યું હતું કે, અડવાણીજી અમારા માર્ગદર્શક હતા અને છે. આગળ પણ માર્ગદર્શન આપશે. અમારી પાર્ટીના તેઓ સ...

English