Thursday, August 13, 2026

રસોયા પર હુમલામાં ભાજપ પ્રમુખ ગોપાલ ટંડેલના પુત્ર હેમરાજ વિરુદ્વ પોલીસ...

દીવ-દમણ પ્રદેશના ભાજપના પ્રમુખ ગોપાલ ટંડેલના પુત્ર હેમરાજ દ્વારા સી-પ્રિન્સેસ હોટલના કૂક પર જીવલેણ હુમલો કરવામાં આવતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે. પોલીસે કૂકની ફરીયાદ લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાની વિગત મુજબ મૂળ બિહારના બેહડ જંઝાડ થાના, મેઘપુર પોસ્ટ, મધુબની બિહારના રહીશ અને હાલ દમણની સી-પ્રિન્સેસ હોટલમાં કૂક તરીકે નોકરી કરતો 18 વર્ષીય મુકેશ સત...

બે ટિકિટ આપો નહીંતર 7 બેઠક પર BPT ઉમેદવાર ઊભા રાખશે

અહેમદ પટેલ અને બીપીટીના નેતા છોટું વસાવા વચ્ચે ભૂચમાં બેઠકોની સમજૂરી કરવા માટે બેઠક થઈ હતી. જેમાં છોટુ વસાવાએ સ્પષ્ટ કરી દીધું હતું કે, જો કોંગ્રેસ તેમને બે બેઠક પર ટિકિટ નહીં આપે તો આદિવાસીની 7 બેઠક પર તેમને ઉમેદવાર ઊભા રાખશે અને ચૂંટણી લડીને તમામ બેઠકો જીતશે. તેથી ભાજપ અને કોંગ્રેસ માટે મોટી મુશ્કેલી માનવામાં આવે છે. લોકસભા ચૂટણીંમાં ગઠબંધન નહ...

2293 રાજકીય પક્ષો દેશની ચૂંટણીમાં પણ ગુજરાતમાં તો 14 પક્ષો જ મેદાને હશ...

લોકસભાની ચૂંટણી સમયે નવા નવા રાજકીય પક્ષોના નામ સામે આવી રહ્યા છે. ‘ભરોસા પાર્ટી’, ‘સબસે બડી પાર્ટી’ થી લઇ રાષ્ટ્રીય સાફ નીતિ પાર્ટી જેવી કુલ મળીને 2293 રાજકીય પક્ષો મેદાનમાં ઉતર્યા છે. લોકસભાન ચૂંટણીની તારીખો જાહેર કરવાની સાથે જ માહિતી મળી છે કે દેશમાં કુલ 2293 રાજકીય પક્ષોનું રજીસ્ટ્રેશન થયું છે. જેમાં 7 રાષ્ટ્રીય અને 59 રાજ્ય સ્તરની છે. ગુજરાતમા...

ગુજરાતમાં ભેદી ધડાકા કેમ થઈ રહ્યાં છે, ચૂંટણી જીતવાના તો ધડાકા નથીને 

ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા, પોરબેરદર જેવા દરિયા કાંઠાના વિસ્તાર કે સરહદી વિસ્તારમાં ભેદી ધડાકા અને વિમાનોના અવાજ થઈ રહ્યાં છે. 19 માર્ચ 2019માં પોરબંદરમાં અચાનક ધડાકો થતા લોકોમાં ભય પ્રસરી ગયો છે. પોરબંદરથી લઈને રાણાવાવ સુધી ભેદી ધડાકાનો આવા સંભળાયો હતો. આ ધડાકો ભૂકંપનો છે કે અન્ય કોઇ તે અંગે લોકો એક બીજાને પૂછપરછ કરવામાં આવી રહી છે. એકાએક ભેદી ધ...

ભાજપની કચેરીએ મુખ્ય પ્રધાન રૂપાણી સલામત નથી, તો ચોકીદારો શું કરે છે ?

મુખ્યમંત્રીના નોટીફાઈડ સરકારી બંગલા પર ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા એ આદર્શ આચારસંહિતાનું સીધું ઉલ્લંઘન અંગે કોંગ્રેસ પક્ષ દ્વારા ભારતીય ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે. તો પછી ચોકીદાર ગુજરાતની ચોકી કેવી રીતે કરી શકશે. કોંગ્રેસ પક્ષ દ્વારા આચારસંહિતા ભંગ અંગેની ફરિયાદ બાદ ભાજપનું ગાંધીનગર ખાતેનું મુખ્ય કાર્યાલય મુખ્યમંત્રીની સુરક્ષાના પ્રશ...

કેવી છે ચૂંટણી આચારસંહિતા ? તે કાયદો નથી

ઉમેદવારો અને રાજકીય પક્ષો માટેની આદર્શ આચાર સંહિતા (Model Code of Conduct) તા.૧૦/૦૩/૨૦૧૯ના રોજથી અમલમાં આવે છે. આ આચારસંહિતા લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે અમલ થાય તે માટે સંબંધિત સર્વેને જણાવવામાં આવ્યું છે. આચાર સંહિતા માત્ર આદર્શ છે અને આદર્શને કોઈ ગણકારતું નથી. તે કોઈ કાયદો નથી કે બંધારણનો ભાગ નથી...

900 કરોડના ચૂંટણી ખર્ચમાં કેટલા પકડાશે ?

સમગ્ર ગુજરાતમાં લોકસભાની 26 બેઠક માટે બે હજારથી વધું અધિકારીઓ માત્ર પૈસાની હેરાફેરી ક્યાંથી કઈ રીતે થઈ રહી છે તે પકડી પાડવા માટે ચૂટણી પંચે જવાબદારી સોંપી છે. પણ ગંભીર બાબત એ છે કે આજ સુધી ગુજરાતના ઈતિસાહમાં એક પણ રાજકીય નેતાઓને પૈસાનો ગેરઉપયોગ કરવા માટે સજા થઈ નથી કે જેલમાં મોકલવામાં આવ્યા નથી. આ ચૂંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારો રૂ.900 કરોડ છુપી ...

ગુજરાતના ચોકીદારોએ કેટલી ચોરી કરી ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાખો ચોકીદીરોની સાથે વાત કરી. જેમાં ગુજરાતના પણ ચોકાદીરો હતા. ગુજરાતના ચોકીદીરો પ્રજાની કેવી ચોકી કરે છે તેના બે વર્ષના થોડા બનાવો અહીં આપવામાં આવ્યા છે. ચોર ખાય, મોર ખાય બાકી વધે તે કોણ ખાય ? ચોકીદાર ખાય ભાજપના ધરમપૂરના ધારાસભ્ય અરવિંદ પટેલ તથા ભાજપ આદિવાસી મોરચાના મહામંત્રી ગણેશ બીરારીએ ધરમપુરની ધોરણ 6 થી 10 સુધીના શા...

32 કૌભાંડોના કારણે શંકર ચૌધરીએ ઉમેદવારી પરત ખેંચવાની ફરજ પડી

બનાસકાંઠામાંથી પોતાની ઉમેદવારી પરત ખેંચવા માટે શંકર ચૌધરીને કેમ ફરજ પડી તે અંગે સનસનીખેજ વિગતો બહાર આવી છે. આમ આદમી પક્ષના ભેમાભાઈ ચૌધરીએ ખુલ્લો પત્ર લખી ભાજપના મંત્રી અને પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીના કૌભાંડો જાહેર કર્યા હતા. તેને બે વર્ષ થયા છતાં તેની તપાસ ગુજરાત સરકારે કે ભાજપે કરી નથી. શંકર ચૌધરીએ બનાસકાંઠાની લોકસભાની ટિકિટ માંગી પણ તેણે ઉમે...

ડીસામાં એક ફાર્મ હાઉસમાં નેતાઓની સેક્સ સીડી ઉતારી ટિકિટ માંગી

બનાસકાંઠા લોકસભા બેઠકના એક પક્ષના ઉમેદવાર પસંદ કરવામાં પક્ષ પોતે જ પોતાના નેતાઓની અશ્લીલ  સીડી કાંડમાં ફસાયા છે. તેથી ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા પર અડચણ ઊભી થઈ છે. કે. કા.ના નામે ઓળખાતાં  એક નેતાનું આ ફ્રાર્મ હાઉસ છે. જ્યા તાજેતરમાં જ નેતાઓ રોકાયા હતા. એક વરિષ્ઠ નેતા અને મંત્રી પણ આ ફાર્મહાઉસ પર રોકાયા ત્યારે તેમની સીડી ઉતરી હતી. આવી કૂલ 4 સીડી ...

ભાજપના નેતાનો પૂત્ર જૂગારનો અડ્ડો ચલાવતો પકડાયો પણ પોલીસ ન પકડી શકી

અમરેલી નગરપાલિકાના ભાજપના સભ્ય નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાનમાં તેમનો દિકરો કાળુ નાન બિલખીયા બહારથી માણસો ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે તેમની પાસેથી ચાલતા જુગાર રમવા દેવા બદલ રૂપિયા ઉઘરાવી જુગારનો અડો ચલાવતો પકડાયો હતો. પટેલ બેકરીના ઉપરના ભાગે આવેલા નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાને રેઈડ કરતાં જુગાર રમતા 13 લોકો પકડાઈ ગયેલા. એક ભાગી ગયો હતો. તમામ ...

બનાસકાંઠામાં પક્ષપલટું ભાજપના બે નેતા વચ્ચે ટિકિટનો જંગ

પક્ષાંતર કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ભાજપના બે નેતાઓ વચ્ચે બનાસકાંઠામાં જંગ જામ્યો છે. કેશાજી ચૌહાણ અને લીલાધર વાઘેલા હજુય પોતાની નિષ્ફળતાઓને ઢાંકવાનો પ્રયાસ કરી ટીકીટ માટે સમાજના નામે પક્ષનું નાક દબાવી રહ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ કેશાજીએ ટિકિટ માટે જોર લગાવી દીધું છે. કેશાજી ટેકેદારો દ્વારા જાહેર કરાવી દીધું હતું કે, તેઓ જ આ બનાસકાંઠાના ...

વડાપ્રધાન મોદીના ગામ ઉંઝામાં ફરી એક વખત ભાજપ હારશે ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમને વતન વડનગરમાં ફરી એક વખત હરાવવા માટે કોંગ્રેસ એક બની છે. અગાઉની ચૂંટણી અહીં નદેન્દ્ર મોદીનું વતન હોવા છતાં શરમજનક રીતે હારી ગયા હતા. તેથી કોંગ્રેસના ધારાસભ્યનો પક્ષપલટો કરાવવામાં આવ્યો હતો. ડો.આશાબેન પટેલે ઊંઝાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા ઊંઝા વિધાનસભાની બેઠક પર ઉમેદવાર શોધવા માટે કોંગ્રેસની ઊંઝા ઉનાવા હાઇવે પરની ...

ભાજપની હારની બીકે શંકર ચૌધરીને આદેશ આનંદીબેને આપી બનાસકાંઠાની ઉમેદવારી...

બનાસકાંઠા બેઠક ઉપર બનાસડેરીની ચૂંટણીમાં પરાજય બાદ હાંસિયામાં ધકેલાઈ ગયેલા પરથી ભટોળ પણ આ ચૂંટણીમાં ટીકીટ મેળવવા ‘એડી ચોટીનું જાર’ લગાવ્યું છે. જેમાં રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા તેમણે ભાજપ અને કોંગ્રેસ પાસે ટિકિટ માંગી છે. કૂલ 31 લોકોએ ભાજપની ટિકિટ માંગી છે. જેમાં હારની બીકે શંકર ચૌધરીએ ઉમેદવારી પરત ખેંચી છે. પી.એન.બી. કાંડમાં રૂ.2 કરોડની લાંચમાં...

ચાર લોકસભા પછી હવે અમરેલીમાં પણ કોંગ્રેસમાં પક્ષાંતર, 200ના રાજીનામાં

અમરેલી કોંગ્રેસને ખતમ કરવા માટે અંદરથી ભાજપના કેટલાંક નેતાઓ મદદ કરી રહ્યાં છે. જૂનાગઢ, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર કોંગ્રેસમાં પક્ષાંતર કરાવીને ભાજપે લોકસભા બેઠક જીતવા માટે કામ કરી લીધા બાદ હવે અમરેલીનો વારો છે. અમરેલીમાં કોઈ ધારાસભ્‍યએ રાજીનામું નથી આપ્‍યું. પણ વિરોધ પક્તોષના નેતા પરેશ ધાનાણીના વતનમાં અમરેલી જિલ્‍લામાંથી 200 કાર્યકરો, આગેવાનોએ...