Thursday, August 13, 2026

સી.આર.પાટીલ વિરુદ્ધ આચાર સંહિતા ભંગની ફરિયાદ, છતાં તે પોસ્ટ ભાજપની વેબ...

આદર્શ આચાર સંહિતા લાગુ થઇ ગઈ છે. લોકસભાની ચૂંટણીમાં કોઈ સરકારી યોજનામાં કોઈપણ પક્ષના નેતાઓ પોતાના ફોટાનો ઉપયોગ કરી શકતા નથી અને જો કોઈ નેતા આચાર સંહિતાનો ભંગ કરે તો તે નેતા સામે ચૂંટણી પંચ દ્વારા કાયદેસની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે નવસારીના સાંસદ સી. આર. પાટીલ વિરુદ્ધ આચાર સંહિતાના ભંગની ફરિયાદ થઈ છે. તેની સામે ફરિયાદ થઈ હોવા છતાં તે પોસ્ટ અન...

ભાજપમાંથી ઇસ્કોન બિલ્ડરના  પ્રવીણ કોટકે ટિકિટ માંગી, બનાસકાંઠાના દાવેદ...

ભાજપમાંથી ઇસ્કોન બિલ્ડરના  પ્રવીણ કોટકે ટિકિટ માંગી, બનાસકાંઠાના દાવેદારોનો રાફડો 1 હરિભાઈ ચૌધરી. સાંસદ બનાસકાંઠા 2 લીલાધર વાઘેલા.. સાંસદ પાટણ 03 શશીકાંત પંડયા. ધારાસભ્ય ડીસા 04 મફતલાલ પુરોહિત પૂર્વ ધારાસભ્ય ધાનેરા 05 ગોવિંદ પ્રજાપતિ પૂર્વ ધારાસભ્ય પાલનપુર 06 શંકર ચૌધરી. પૂર્વ ધારાસભ્ય વાવ 07 કેશાજી ચૌહાણ. પૂર્વ ધારાસભ્ય દિયોદર...

સરપંચ રાજ ખતમ કરવા સામે ગાંધીનગરમાં દેખાવો થશે

ગ્રામ પંચાયતોના 20 હજાર પ્રતિનિધિઓ આવતા સપ્તાહે ગાંધીનગર ખાતે ચિંતન શિબિર યોજીને સરકાર સામે 30 સળગતાં મુદ્દાઓ રજૂ કરશે. આ બાબતો સરપંચોની થતી ઉપેક્ષા અંગે છે. ગુજરાત રાજ્યના 12 હજાર ગામના સરપંચોને વહીવટમાં પડતી મુશ્કેલીને પગલે પ્રશ્નના ઉકેલ માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સમક્ષ વારંવાર માંગણી કરી છે કરી હોવા છતાં તેમને સરપંચોના પ્રતિનિધિઓને મળવાનો ...

સી. આર. પાટીલના મોદીના પોસ્ટર કૌભાંડની તપાસ કેમ ન થઈ

પૂર્વ વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે અગાઉ એક જાહેર નિવેદન કર્યું હતું તેમાં નવસારીના ભાજપના સાંસદનું પોસ્ટર છપામણી કૌભાંડ એક દરોડામાં પકડાયું હતું. આ દરોડા બિહારમાં પડ્યા હતા. પછી 2019સુધી આ પ્રકરણ પર કાયમી પડદો પડી ગયો છે. જેની સત્યતા બહાર આવી નથી. મોદીના તમામ કામો સી આર પાટીલ કરી રહ્યાં હોવીની આ એક મોટી ઘટના બહાર તો આવી પણ તેની તપાસ થવા દેવામ...

ગુનાખોરી સાથે જેનું નામ જોડાયેલું છે એવા ગુજરાત ભાજપના 16 સાંસદો કપાશે...

ગુનાખોરી સાથે જેનું નામ સતત લેવાતું આવ્યું છે એવા ગુજરાત ભાજપના 5 સાંસદની ટિકિટો કાપી કાઢવામાં આવે એવી પૂરી શક્યતા છે. કોંગ્રેસના એક પણ સાંસદ ચૂંટાયેલા નથી તેથી તેમને આ પ્રશ્ન સતાવતો નથી. 2014ની લોકસભાની ચૂંટણીમાં જીતેલા ભાજપના 26 સાંસદોમાંથી 9 સામે અપરાધના કેસ જ્યારે 7 સામે ગંભીર અપરાધના કેસો નોંધાયેલા છે. 26માંથી 16 સાંસદો સામે અપરાધિક મામલા નોંધ...

ભાજપના છબીલ પટેલની અમદાવાદમાં ધરપકડ પછી કોઈનું નામ કેમ જાહેર ન થયું

ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યાનું કાવતરું ઘડનાર છબીલ પટેલ હત્યામાં સામેલ નથી, તેવું બતાડવા માટે હત્યાના ચાર દિવસ પહેલા જ ભારત છોડી ફરાર થઈ જાય છે. પરંતુ હત્યામાં છબીલના નામનો ઉલ્લેખ આવતા પોતાની ધરપકડ ટાળવા સતત પ્રયત્ન કરી રહેલા છબીલ પટેલે આખરે SIT સામે શરણાગતી સ્વીકારી લેવાની તૈયારી દર્શાવી હતી. ગુરુવારની વહેલી સવારે ત્રણ વાગે આરબ અમીરાત ફ્લાઈટ...

સી.આર.પાટીલ સામે કોળી પટેલ સમાજનો વિરોધ

સી. આર. પાટીલ નવસારીના ત્રીજી વખતના ભાજપના સાંસદ છે. તેમની સામે મોરચો મંડાઈ ચૂંક્યા છે. જયારે નવસારીમાં ઉમેદવારોને લઇને સેન્સ લેવામાં આવી રહી હતી ત્યારે કોળી સમાજના નેતાઓએ સી. આર. પાટીલ સામે વિરોધ કર્યો હતો. કોળી સમાજને ટિકિટ આપવાની માંગણી કરી છે. નવસારીમાં કોળી સમાજના 4 લાખ મતદારો છે. તેથી બિનગુજરાતીને બદલે આ વખતે નવસારીના સાંસદની સીટ પરથી કોળી ઉમ...

ઊંઝા તાલુકા પંચાયત હવે અપક્ષ સભ્યના હાથમાં

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રસમાં વધતા જતા આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસ પોતાના એક પછી એક ધારાસભ્યો ગુમાવી રહી છે, જેના કારણે કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે, કોંગ્રેસમાં આંતરિક જૂથવાદના કારણે કોંગ્રેસના જ નેતાઓ એકબીજાના પગ ખેંચે છે અને કોંગ્રેસની આતંરિક લડાઈમાં કોઈ ત્રીજો પક્ષ લાભ લઇ જાય છે. આતંરિક જૂથવ...

હાર્દિક પટેલને જામનગરની ટિકિટ ન આપવા કોર્પોરેટ અને કોંગ્રેસ એક થયા

હાર્દિક પટેલને જામનગરથી લોકસભાની ચૂંટણી નહીં લડવા લેવા માટે કોંગ્રેસ અને જામનગરની જાયંટ કંપનીઓ એક થઈ છે. કોંગ્રેસ અને કોર્પોરેટ એક થયા બાદ હવે હાર્દિક પટેલ માટે આફત શરૂં થઈ છે. કોઈ પણ હિસાબે તેમને જામનગરથી ચૂંટણી ન લડવા માટે દિલ્હી રહેતા ગુજરાતના નેતાએ બદાણ વધારી દીધું છે. હાર્દિક પટેલ 12 માર્ચે કોંગ્રેસની કાર્યકારીણી સમમિતીની બેઠક બાદ જાહેર સભમ...

રાહુલની સભા પછી બારડોલીમાં ભાજપના સાંસદને પ્રવેશબંધી

બારડોલીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ દેશની પહેલી સભા કરી ત્યાર બાદ લોકોનો મૂડ બદલાયો છે. અહીં હવે લોકો ખૂલ્લીને ભાજપનો વિરોધ જાહેરમાં કરી રહ્યાં છે. બારડોલીના ભાજપના સાંસદ પ્રભુ વસાવા સામે આફત શરૂં થઈ છે. તેમના મત વિસ્તારમાં તેમને પ્રવેશવા પર પ્રતિબંધ લોકોએ મૂકી દીધો છે. સુરતના પુણાગામ વિસ્તારના લોકોએ જાહેરમાં બેનરો લગાવીને સાંસદ પ્ર...

સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ આપી, ગુજરાતમાં VV...

આંધ્ર્ પ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રબાબુ નાયડુના વડપણ હેઠળ 21 વિપક્ષી પાર્ટીઓએ EVMને લઇને સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી મામલે કોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ આપી છે. કોર્ટે બંનેને 25 માર્ચ સુધી જવાબ આપવા માટે કહ્યું છે. અરજીમાં સુપ્રીમ કોર્ટે માગ કરી છે કે ચૂંટણી પંચને નિર્દેશ આપવામાં આવે કે મતગણતરી વખતે કમસે કમ 50 ટકા VVPAT ને EVM સાથે સ...

રાજકીય લોકો સામે ચૂંટણીની ફરિયાદ કરવા વિડિયો મોકલી શકાશે

લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતાનો ભંગ કરનાર સામે મોબાઈ એપ્લીકેશન દ્વારા ઓન લાઈન ફરિયાદ ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. ચૂંટણી પંચે આ મોબાઈ એપ્લેકેશન બનાવી છે. જે ગુગલ પ્લેસ્ટોરમાં જઈને મફતમાં મેળવી શકાય છે. તેના પરથી લાઈવ ફોટો અથવા વિડીયો રેકોર્ડ કરી ચૂંટણી પંચને મોકલી શકે છે. જેવી ફરિયાદ મળશે તેની 100 મીનીટમાં પગલાં લેવશે. આ માટે દરેક નાગરિક સ્...

35 હથિયારો પકડાયા, અમરેલીની ચૂંટણી લોહિયાળ બનશે ?

ચૂંટણી તંત્ર દ્વારા હથિયારો જપ્ત કરી લેવાની ઝૂંબેશમાં કોમ્બીંગ કરતાં અમરેલી જીવાપરાના સોમનાથ મંદિર પાસે રહેતાં માથાભારે પુના રામ ભરવાડ પાસેથી 35 હથિયારો મળી આવ્યા હતા. સ્વયંસંચાલિત પરવાના વાળા હથિયારો જમા કરાવવામાં આવી રહ્યાં છે. પણ સમગ્ર ગુજરાતમાં અમરેલી એક એવો જિલ્લો છે જ્યાં પોલીસે પરવાના વગરના હથિયારો પકડી પાડ્યા છે. અત્યાર સુધી માત્ર પરવાના ધર...

અમરેલી લોકસભા વેઠક પર ભાજપના 7 દાવો કર્યો, ઉમેદવાર તો નક્કી છે

અમરેલી લોકસભા બેઠક પર ભાજપના 6 દાવેદારો ચૂંટણી લડવા તૈયાર હોવાનું પક્ષના નેતાઓને જણાવી દીધું છે. ઉમેદવાર નકકીકરવા માટે ભાજપ કાર્યાલય ખાતે અમરેલી લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા વિસ્‍તારના કાર્યકરો પાસેથી અભિપ્રાય માંગવા માટે કૃષિ મંત્રી આર.સી. ફળદુ તથા જેન્‍તીભાઈ કવાડીયા આવ્યા હતા. જેમાં આ દાવેદારી સામે આવી છે. જ્યારે આ વખતે અમરેલી બેઠક પર ભાજપ માટે...

ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલાને કોંગ્રેસ કેમ પચાવી શકતી નથી

ભારતીય જનતા પક્ષમાંથી કોંગ્રસમાં પક્ષાંતર કરી જતાં રાજકીય આગેવાનો કોંગ્રેસનાં કલ્‍ચરમાં ભળી શકતા નથી. છેલ્લું ઉદાહરણ અમરેલીના હનુભાઈ દોરાજીયા છે. 2013માં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયા હતા. બાદમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલ ધારાસભ્‍ય બાવકુ ઉંઘાડે રાજીનામું આપતાં ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી 2014માં લડી હતી. લોકસભાની ચૂંટણી સાથે લાઠી-બાબરા બેઠક ઉપરથી હ...