Thursday, August 13, 2026

હાર્દિક પટેલ રાજકારણમાં જોડાઈ વ્યવસ્થાનો હિસ્સો થયો તેનો જ આનંદ છે, પ્...

સત્તા સામે સતત લડી રહેલા પોરબંદરના નાગરિક પ્રફુલ્લ દત્ણીએ તેમની ફેસબુક વોલ પર લખેલા ઈન્સ્ટંટ લેખમાં ઘણીબધી સ્પષ્ટ વાત કોંગ્રેસના નવા નેતાઓ અંગે લખી છે. જે અક્ષરક્ષઃ અહીં છે. હાર્દિક તુ કોંગ્રેસમાં જોડાયો તેની સાથે હવે તું સમાજ દ્રોહી થઈ ગયો છે, તેવું નિવેદન તારા એક સમયના સાથી નેતા લાલજી પટેલે કર્યું, પણ સાચુ કહું તો મેં લાલજી પટેલને નાયબ મુખ્યમં...

585 ટીમ રાજકીય ઉશ્કેરણી ફેલાવતાં વિડિયો પર ધ્યાન રાખશે

ચૂંટણીની જાહેરાત બાદ તાત્કાલિક ધોરણે સમગ્ર રાજયમાં 563 ફ્લાઈંગ સ્ક્વોડ, 378 વિડિયો સર્વેલન્સ ટીમ, 207 વિડિયો વ્યુઈંગ મળીને 585 ટૂકડીઓ બનાવી દેવામાં આવી છે અને તે શોસિયલ મિડિયા તથા ચૂંટણી પ્રચારની વિડિયઓ મંગાવીને બારીકાઈથી જોશે. તેમાં વાંધાજનક જણાશે તો પગલાં ભરવામાં આવશે. આટલા મોટા પ્રમાણમાં પહેલી વખત વિડિયો ટીમ બનાવવામાં આવી છે. 26 હિસાબી ટીમ કા...

દસ હજારથી વધુ કિંમતની ભેટ-સોગાદો લઈ જવા પર પ્રતિબંધ

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯ માટેની આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આચાર સંહિતા દરમિયાન રોકડ રકમની હેરફેર માટે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરી છે. આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારી ડો. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી કરાવવા માટે ચૂંટણી તંત્ર સજ્જ છે. ચૂંટણીની આચાર સંહિતા દરમિયાન કોઈ ઉમેદવાર કે તેનો એ...

56 વર્ષમાં 5 ગણાં મતદાન મથકો થયા

ગુજરાતની 1960માં અલગ રાજ્ય તરીકે સ્થાપના થઇ ત્યારથી 2014 સુધીની લોકસભા ચૂંટણીઓમાં મતદાનની તવારિખમાં 1062માં 22 બેઠકો હતી જે 1967માં વધીને 24 થઇ અને 1977થી 26 બેઠકો છે. 1967માં 80 ઉમેદવારો હતા. 1.93 કરોડ મતદારોમાંથી 68.19 લાખ મતદારો અત્યાર સુધીમાં સૌથી વધું 63.77  ટકા મતદાન થયું હતું. 2014માં 63.66 ટકા મતદાન 4.60 કરોડ મતદારોમાંથી 2.57 કરોડ મતદાત...

ભાજપના નેતાનો હત્યાનો આરોપી છબીલ પટેલ અમદાવાદ આવી શરણે થશે

ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા ભાજપના નેતા છબીલ પટેલે કરાવ્યા બાદ 2 જાન્યુઆરી વિદેેશ ભાગી ગયેલા  છબીલ પટેલ ઉપર પોલીસની ભીંસ વધતા તે ગુજરાત પોલીસના પગ પકડવા તૈયાર થયો છે. છબીલના પુત્ર સિદ્ધાર્થ પટેલની પોલીસે ધરપકડ કર્યા બાદ છબીલ હવે વિદેશથી આવવા તૈયાર થયો છે. અમેરિકામાં સંતાઈ બેઠેલા છબીલ પટેલે ભારત પાછા ફરવા માટે 14 માર્ચની વિમાનની ટિકિટ કરાવી લ...

દ્વારકાના ભણવડ ભાજપમાં યાદવાસ્થળી

ભાજપનો આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિમિશ ઘેલાણીએ નગરપાલિકાના પ્રમુખ પર વિકાસના કામો નહીં કરવા દેતા હોવાના આક્ષેપો લગાવીને રાજીનામું આપી દીધું છે. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે આંતરીક વિખવાદ સામે આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ પર આક્ષેપો કરતા નિમિશ ઘેલાણીએ કહ્યું છે કે, નગરપાલિકાના પ્રમુખ અન...

ભાજપ પક્ષાંતર કેમ કરાવી રહ્યો છે ? શું દેશ ભક્તિનો નશો ગુજરાતમાં ચઢતો ...

લોકશાહી નહીં પક્ષશાહી – દિલીપ પટેલ – રાજકીય વિશ્લેષણ ભાજપે જામનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, મહેસાણા અને કચ્છ લોકસભા બેઠક પર પક્ષાંતર કેમ કરાવ્યું તેનું ગણિત રાજકીય પંડિતોએ જાહેર કર્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો વધું હોય એવી 13 લોકસભા બેઠક છે. રાષ્ટ્રીય રાજકારણમાં કોંગ્રેસ ફરીથી ઉભરી  હોવાથી અમિત શાહ ગુજરાતમાં 26 બેઠકોમાંથી માંડ અડધી જ અપાવી શકે ત...

ભાજપની ત્રણ સરકરોની ભૂલ બુલેટ ટ્રેનને નડી, એક વર્ષનો વિલંબ થતાં કરોડોન...

ખેડૂતોની જમીન બળજબરીથી લેવા માટે ગુજરાત સરકારે કામ કરતાં જમીન ગુમાવતાં 6 હજાર ખેડૂતોએ વિરોધ કર્યો હતો. તેથી અમદાવાદ મુંબઈ વચ્ચેની ઉદ્યોગપતિઓ માટેની બુલેટટ્રેનનો પ્રોજેક્ટ વિલંબમાં પડી ગયો છે. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે જાહેર કર્યું છે. ડિસેમ્બર 2018માં પાટા નાંખવાનું કામ શરૂ થવાનું હતું. માર્ચ 2019માં તેનું કામ ચાર મહિના વિલંબ થયો છે. હ...

ભાજપના નેતા વનરાજસિંહ સામે બળાત્કારની ફરિયાદ

ગુજરાતમાં ભાજપની સત્તા 28 વર્ષથી હોવાથી હવે તેમાં સત્તાની તમામ અવગુણ આવી ગયા છે. ભાજપના અનેક નેતાઓ ભ્રષ્ટાચાર, કૌભાંડ, અત્યાચાર, અનાચાર અને ચારિત્ર હીન હોવાના બનાવ રોજ બહાર આવે છે. આવું સુરેન્દ્રનગર જિલ્લામાં થયું છે. વઢવાણના ભાજપ નેતા વનરાજસિંહ જાદવ સામે બળાત્કારની ફરિયાદ એક યુવતીએ આપી છે. ભાજપના  નેતા વનરાજસિંહ જાદવે 8 માર્ચ 2019માં એવી ફરિયાદ આપ...

મહેમદાવાદમાં બળવો કરનારા સામે પગલાં ભરવામાં ભાજપના બેવડા ધોરણો

અમદાવાદના પરું ગણાતાં ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની મધ્યસત્ર ચૂંટણી 15 જૂન 2018માં થઈ હતી ત્યારે પક્ષના ઉમેદવાર બરાબર ન હોવાનું કહીને તેમને પરાસ્ત કરવા માટે કરેલી કામગીરી બદલ ભાજપના કોર્પોરેટર સવિતા ચૌહાણ, સુનિતા પટેલ, મંજુલા ચૌહાણ, ગલા ચોહાણ, સરકુ મલેકને પક્ષમાંથી બરતરફ કેમ ન કરવા એવી નોટિસ આપીને સાત દિવસમાં તેમની સ...

એક આઝાદીની લડાઈ લડી હવે બીજી આઝાદીની લડાઈ ગુજરાથી શરૂ થાય છે – રાહુલ અ...

રાહુલ ગાંધી – કોંગ્રેસ જે વચન આપે છે તે કરી બતાવે છે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ અમદાવાદ અડાલજ પાસે ત્રિમંદીર નજીક સભાને સંબોધતાં જણાવ્યું હતું કે, આજે ગરમી છે, દોઢ કલાક મોડો શરૂ થયો છે. હું તમારા માફી માગું છું. વર્ષો પછી ગુજરાતમાં એટલે માટે કાર્યકારીણીની બેઠક કરી છે કારણ કે કે દેશમાં બે વિચારધારાની લડાઈ છે. બન્ને વિચારધારા ગુજરાતમ...

આનંદીબેન પટેલ બનાસકાંઠાના ટ્રસ્ટના ટ્રસ્ટી કેમ બન્યા, ઘુંટાતું રહસ્ય

શિક્ષણ માટે કામ કરતી વિમલાબેન અને સારાભાઈ શાહ એજ્યુકેશન ટ્રસ્ટમાં ટ્રસ્ટમાં આંતરિક વિખવાદો અને ઝઘડા હતા. જેમાં કેટલાંક કેસ ચાલી રહ્યાં છે. તેમાં કોઈ ટ્રસ્ટી પણ નથી. એવા ટ્રસ્ટમાં મધ્ય પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. બનાસકાંઠાના ચડોતરમાં આવેલાં આ ટ્રસ્ટમાં શિક્ષણ આપવા માટે વિમલાબેને કરોડો...

વિપુલ ચૌધરીના પાણી કૌભાંડના પરપોટા ફૂટ્યા, છતાં સરકાર ફૂટી ગઈ

રોજનું 10 લાખ લીટર દૂધ પ્રોસેસ કરવા અને પ્લાંટ ધોવા માટે મહેસાણાની દૂધસાગર ડેરી વર્ષે રૂ.1.10 કરોડનું પાણી ખરીદ કરે છે. ખરેખર તો પાણી ખરીદવામાં આવતું નથી. 7 ટ્યુબવેલ ડેરીમાં છે. છતાં ટેન્કરોથી પાણી કેમ લેવામાં આવે છે. કરોડો રૂપિયાનું પાણી ખરીદે છે. પાણીમાં ભ્રષ્ટાચારના પરપોટા ફૂટ્યા તેને બે વર્ષ થયા છતાં કોઈ પગલાં ભાજપ સરકાર લેતી નથી કે ડેરી તેની ત...

જવાહર પાસે 3 કિલો ઝવેરાત

કોંગ્રેસ સાથે 30 વર્ષથી રહેલા સંબંધો તોડીને ભાજપમાં જોડાયેલા માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા ગુજરાત ત્રીજા ધનિક ધારસભ્ય છે. જવાહર ચાવડાની પત્ની પાસે 3.200 કિલો સોનું છે. આ ઉપરાંત જવાહર ચાવડા પાસે કરોડોની જમીન પણ છે. તેમની પાસે મોંઘી કાર છે અને તેઓ રૂ.85 હજારની બ્રાંડ ઘડિયાળ પહેરે છે. તેમના પિતાની ચૂનાના પથ્થરની મોટી ખાણો હતી. રાજનીતિ તેમના પિતા પેથલ...

રૂપાણીના નવા પ્રધાન યોગેશ પટેલે આવતાં જ વિવાદ શરૂ કરી દીધો

નર્મદા અને શહેરી ગૃહ નિર્માણના રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે 11 માર્ચથી પોતાનો પદભાર સંભાળવાના હતા. પરંતુ પોતાને ફાળવવામાં આવેલી ચેમ્બરનો અસ્વીકાર કરીને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની બાજુની ચેમ્બર તેમને ફાળવવામાં આવે તેવી માંગણી કરી હતી. આ વિવાદને લઇને રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલને કોઈપણ ચેમ્બરની ફાળવણી કરવામાં આવી નથી. સ્વર્ણિમ સંકુલ-2ના પ...