ભાજપને કૌભાંડી કહેનારા જવાહર હવે ભાજપમાં
પક્ષાંતર – દિલીપ પટેલ – વિશ્લેષણ રૂ.2 હજાર કરોડના મગફળી કૌભાંડ ભાજપની રૂપાણી સરકાર કરવાની છે, એવું જવાહર ચાવડાએ 20મી જાન્યુઆરી 2018માં કહ્યું હતું. તેના થોડા દિવસમાં જ આગ લાગી હતી અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો. તેમણે જુનાગઢ કલેક્ટરને લેખિતમાં આપ્યું હતું કે, ભાજપ સરકાર કરોડો રૂપિયાનું મગફળી કૌભાંડ કર્યું છે અને તેના પુરવાનો નાશ કરી દેવામાં ...
ભાજપની રાજકીય શોદાબાજીમાં ત્રીજા ધારાસભ્ય પક્ષાંતર કરી ભાજપમાં જશે
કોંગ્રેસના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાવા મોટી ઓફર કરવામાં આવી છે. જો આમ થાય તો જૂનાગઢ લોકસભા બેઠક કોંગ્રેસ જીતે તેમ હતી તે હવે તમેના માટે જીતવી મુશ્કેલ છે. અગાઉ કુંબરજી બાવળીયા અને આશા પટેલને પણ ભાજપના અમિત શાહે પક્ષાંતર કરાવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને મહેસાણા ...
સૌની યોજના નરેન્દ્ર મોદીની મોટી નિષ્ફળતા, ખર્ચ બે ગણું, વળતર શૂન્ય
સૌની પણ કોઈની નહીં – દિલીપ પટેલ – ખાસ અહેવાલ સૌની યોજનાથી પાણીનો દુષ્કાળ ભૂતકાળ બની જશે. સૌની યોજના અંતિમ તબક્કામાં છે. આવતા વર્ષે 2020CEX સૌરાષ્ટ્રના 115 બંધમાં રૂ.18,000 કરોડના ખર્ચે નર્મદા મૈયાના પાણીથી છલોછલ થઇ જવાના છે. એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે. સૌની યોજનાના બીજા તબક્કા અંતર્ગત ભીમડાદથી શેત્રુંજી જળાશય સુધીની પાઇપલાઇન દ્વાર...
કોંગ્રેસ ખનીજચોર પૂર્વ ધારાસભ્યની તરફેણમાં ધરણા કરે છે: ભરત પંડ્યા
કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગા બારડનું ધારાસભ્ય પદ સસ્પેન્ડ કરવામાં કોંગ્રેસે આજે રાજ્યવ્યાપી ધરણા કરીને વિરોધ કર્યો હતો. કોંગ્રેસના આ વિરોધ પર ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રતિક્રિયા આપી હતી. ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં ધારાસભ્ય ભગા બારડની રૂપિયા 2.83 લાખના ખનીજ ચોરી મામલે નામદાર કોર્ટે તેમને પોણા 3 વર્ષની સજા કરી છે. નામદ...
મુખ્ય પ્રધાન નહીં, કોંગ્રેસના ધારાસભ્યના કારણે કુલપતિને પાણીચું, જાણો ...
પાટણની પાઠશાલા – દિલીપ પટેલ – ખાસ અહેવાલ પાટણની હેમચન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બી.એ. પ્રજાપતિ (બાબુ પ્રજાપતિ)ને ભ્રષ્ટાચારના આરોપસર ગુજરાત સરકારે લોકાયુક્તના અહેવાલ બાદ પદ પરથી હટાવી દીધા છે. તેમની સામે લોકાયુક્તની તપાસ થતાં તેમાં તેઓ કસૂરવાર ઠર્યા છે. તેમની સામે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય પ્રો. કિરીટ પટેલ ઘણા સમયથી લડી રહ્યાં...
કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહને કાયદા પર વિશ્વાસ નથી – વડી અદાલત
ફરી એક વખત કાયદા પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો ઉધડો ગુજરાત વડી અદાલતે લીધો છે. 2017ની ગુજરાત વિધાનસભાની ધોળકા બેઠકની ચૂંટણી અંગે થયેલી જાહેર હીતની અરજીમાં રીટર્નિંગ ઓફિસર ધવલ જાનીની જુબાની ચાલી રહી હતી. ત્યારે કોર્ટે એ બાબતને લઇને ટકોર કરી છે કે, ખુદ કાયદા પ્રધાન કાયદા પર વિશ્વાસ નથી, તેવા સોગંદનામા અને એફિડેવિટ તેઓ સુપ્રીમ કોર્ટમાં કરે છે, તો આવા...
ભાજપના નારણ પટેલ અને કોંગ્રેસના સિદ્ધાર્થ પટેલ ઊંઝામાં શું કરશે ?
ઊંઝામાં ભાજપના નેતા નારાયણ પટેલ ભાજપ છોડશે ? ઊંઝા APMCની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આ ચૂંટણીને કારણે ઊંઝાનું રાજકારણ ગરમાઈ ગયું છે. ઊંઝા APMCમાં હાલ પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલ ચેરમેન પદે છે. અત્યારે ચૂંટણીની જે મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે, તેમાં નારાયણ પટેલની 10 જેટલી મંડળીને રદ્દ કરવામાં આવી છે. આ સાથે સહકારી મંડળીન...
રૂપાણીની કબુલાત એક જ ચેક પોસ્ટ પરથી રૂ.150 કરોડનો ભ્રષ્ટાચાર
ભિલાડ અને સોનગઢ ચેકપોસ્ટ પરથી પસાર થતાં વાહનોની ગતિવિધિ ગાંધીનગર લાઈવ મોનિટરીંગ કરી શકાય તેવી ઈન્ટીગ્રેશન સિસ્ટમનું મુખ્યપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેઓએ સરકારી વિભાગમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર પર અંકુશ લાવવા સરકારે ઓનલાઈન સિસ્ટમથી કામગીરી કરી પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. રૂ.150 કરોડનો ભ્રષ્ટાચા...
દાંડી કૂચના દિવસ 12 માર્ચે મોદી સામે કોંગ્રેસની અમદાવાદમાં લોકસભા કૂચ
28 ફેબ્રુઆરી 2019એ ભારતમાં યુદ્ધ જેવી સ્થિતી ઊભી થતાં અમદાવાદમાં કોંગ્રેસ વર્કિંગ સમિતિની બેઠક મળવાની હતી તે રદ કરી દેવાંમાં આવી હતી. આ કાર્યક્રમ રદ થતાં કોંગ્રેસને રૂ.5 કરોડનુ નુકસાન વહોરવુ પડયુ હતું. જે વધુ બતાવવામાં આવી રહ્યું છે. હવે 12 માર્ચના દિવસે રાખવામાં આવી છે. 12 માર્ચ 1930માં મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દેશની આઝાદી માટે કૂચ...
ભાજપ અને સરકાર ડર અને ભયના માહોલ હેઠળ સત્તા ટકાવવા રમત રમી રહી છે
ગુજરાતમાં ભાજપને પાતળી બહુમતીથી 99 બેઠકો મળી ત્યારે ભાજપના અનેક ધારાસભ્યોએ પ્રધાન બનાવવા માટે રજૂઆતો કરી હતી અને રાજીનામાં આપવા સુધી વાત પહોંચી હતી. વળી નિતીન પટલે પણ નારાજ છે. ત્યારે જો થોડા ધારાસભ્યો ભાજપથી અલગ થાય તો સરકાર તૂટી પડે તેમ છે. તેથી કોંગ્રેસના ધારાસભ્યોનું ભાજપમાં પક્ષાંતર કરાવવામાં આવી રહ્યું છે કાંતો તેમની સામે પોલીસ કેસ કરીને જેલમ...
20 લાખ યુવાનોમાં ભાજપ સરકારના શોષણ સામે રોષ
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફિક્સ પગારના કર્મચારીઓના નજીવા પગાર વધારાની જાહેરાત કરી છે. ત્યારે બાંધેલા પગાર, કરાર આધારિત નોકરી, ઉછીના કર્મચાીરઓ લેવાના નામે નજીવા વેતનથી થતું આર્થિક શોષણ થાય છે. પગારની ચુકવણીમાં 4 મહિનાના વિલંબને પરિણામે રાજ્યના 5 લાખ સહાયક અને 15 લાખ આઉટસોર્સિંગમાં કામ કરતાં યુવાનો-યુવતીઓમાં અન્યાય અજંપો, આક્રોશ છે. શોષણ ક...
બાબુ બોખીરીયાના બચાવમાં આવતી ભાજપ સરકાર
કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડને વિધાનસભ્ય પદેથી સસ્પેન્ડ કરવાના નિર્ણય બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા સરકાર અને વિધાનસભાના અધ્યક્ષ સામે હુમલો કરતાં સરકાર બાબુ બોખીરીયાની મદદે આવે છે. બાબુ બોખીરીયાને અદાલતે 3 વર્ષની જેલની સજા કરેલી ત્યારે સરકારે કોઈ પગલાં લીધા ન હતા. પણ કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડ સામે પગાલાં લીધા હતા. જેની સામે કોંગ્રેસના નેતા અર્જ...
મોદીનું મીશન પાટીદાર મીશન કેમ ? કેશુભાઈને કેમ પાયવંદન કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે આવીને ભાજપથી નારાજ પાટીદારોને રાજકીય રીતે ખુશ કરવા માટે તેમણે ત્રણ મહત્વની બાબતો જાહેરમાં કરી હતી. ભાજપના નેતાઓની બનેલી કડવા પાટીદારોની સંસ્થા વિશ્વ ઊમિયા ફાઉન્ડેશનનો પાયો નાંખ્યો હતો. બીજા દિવસે લેઉવા પાટીદારોની સંસ્થા અડાજણ ખાતે અન્નપૂર્ણાધામ મંદિરનો શિલાન્યાસ કરવા હાજરી આપી હતી. ત્રીજી બાબત તે...
જંગલમાંથી 1.30 લાખ આદિવાસી કુટંબોને હાંકી કાઢવાના આદેશ બાદ મુખ્ય પ્રધા...
ગુજરાતના જંગલોમાંથી આદિવાસીઓને હાંકી કાઢવાના આદેશ બાદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આદિવાસી વિસ્તારમા ંદોડી ગયા હતા. તેમણે વન અધિકાર અધિનિયમ હેઠળ 1589 વનવાસી લાભાર્થીઓને 1570 એકર જમીનના હક્કપત્રો આપ્યા હતા. જેમાં ધરમપુર તાલુકાના 872, કપરાડા તાલુકાના 657 તેમજ ઉમરગામ તાલુકાના 60 લાભાર્થીઓને હક્કપત્રો અપાયા હતા. આવા કુલ 1.30 લાખ કુટુંબોને હક્કપત્રો આપવાના ...
મોરબી જીલ્લા પંચાયતની સમિતિઓમાં પ્રમુખની મનમાનીના આક્ષેપ
મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં અંદાજપત્રને મંજૂરી આપતી વેળાએ કોંગ્રેસના જ સભ્યોએ આરોપો મૂક્યા હતા. મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા છે. કોંગ્રેસના સભ્ય હરદેવસિંહ જાડેજાએ સામાન્ય સભામાં કોંગ્રેસ શાસિત પંચાયત પ્રમુખ પર આક્ષેપ કર્યા હતા. જેમાં કમિટીઓના નામમાં પ્રમુખે ફેરફાર કર્યા હોય જે મામલે ઉપપ્રમુખે લેખિત રજૂઆત કરી હોવાનું જણાવ્...

English