Thursday, August 13, 2026

કોંગ્રેસના ધારાસભ્યને હાંકી કઢાયા, ભાજપના ધારાસભ્ય સામે કોઈ પગલાં નહીં...

કોંગ્રેસના ધારાસભ્યને ધારાસભ્ય પદેથી દૂર કરી દેવાનો આદેશ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યો છે. ગીર સોમનાથના તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને માઇનિંગ કેસમાં ભગવાન બારડને કોર્ટે 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે, ત્યારે તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. જોકે ધારાસભ્યને વડી અદાલતમાં જઈને અપીલ કરવાની મંજૂરી આપી શકાય તેમ હત...

ભાજપના નેતા છબીલ પટેલે સાક્ષીઓને ફોડવા પત્રકાર અને સગાનો ઉપયોગ કરેલો

ભાજપના નેતાઓની લડાઈમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા થઈ હતી. આ હત્યા ભાજપના જ નેતા અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે કરાવી હોવાની ફરિયાદ નોંધાતા છબીલ પટેલ ફરાર થઈ ગયા છે. આ કેસની તપાસ કરી રહેલા ખાસ તપાસ દળે બે ભાડૂતી મારાઓ સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. દરમિયાનમાં રઘવાઈ ગયેલા છબીલ પટેલે સાક્ષીઓને સમજાવવા માટે પોતાના બે સ્વજનો અને...

સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરીગેશન અને સુજલામ-સુફલામ યોજનાનું ખર્ચ

મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ (૨૦૦૩, ૨૦૦૮ અને ૨૦૧૩) વિધાનસભા દરમ્યાન ઉપરોક્ત બે યોજના જાહેર કરી. એક ઉત્તર ગુજરાતના લોકોને છેતરવા અને બીજી સૌરાષ્ટ્રના લોકોને ગેરમારગે દોરવા માટે. કાઠીયાવાડમાં કહેવત છે કે નેવાના પાણી મોભે ના ચડાવાય , પરંતુ ભાજપની સરકારે આ બન્ને યોજનાઓ પાછળ અનુક્રમે રૂ.૬૦૦૦ કરોડ અને રૂ.૧૬૦૦૦ કરોડનો ખર્ચ કર્યો છે. ચોમાસામાં જયારે ઇ...

જ્યાં 100 ઈંચ વરસાદ પડે છે ત્યાં પાણીની તંગી શરૂ, ભૂગર્ભ ટાંકી એક ઉપાય...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ દક્ષિણ ગુજરાતના ડાંગ-આહવામાં 18 મે 2018માં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન શરૂ કરીને તળાવ ઊંડા કરવાની તેમણે શરૂઆત કરી હતી. તેમણે ત્યારે એવું જાહેર કર્યું હતું કે,  આ જળ સંચય અભિયાનના જનઆંદોલનથી ગુજરાત પાણીના દૂષ્કાળને દેશવટો આપશે. 2019માં રૂ.300 કરોડ તળાવો ઊંડા કરવામાં રૂપાણી સરકાર વાપરવાની છે. અગાઉના ગુજરાતના તમામ મુખ્ય પ્રધ...

કચ્છ પાક સીમા પર મિસાઈલ ગોઠવી રડાર સક્રિય કરાયા

કચ્છની વીઘાકોટ સરહદથી અડધા કિલોમીટર દૂર પાકિસ્તાની સેનાની હિલચાલ સતત વધી રહી છે. પાકિસ્તાની સેનાએ કચ્છની પેલે પાર ટેંક રેજિમેન્ટની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ભારતે પાકિસ્તાન પર કરેલી એર સ્ટ્રાઈક પછી પાકિસ્તાની સેના ભારત સાથે યુદ્ધ કરવા માટે તત્પર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, પાકિસ્તાન દ્વાર વારંવાર સીઝફાયરનો ઉલ્લંઘન કરવામાં આવે છે, ત્યારે પા...

વધું એક ઈમાનદાર અધિકારીનો ભાજપ સરકારમાં ભોગ લેવાયો, તેણે શું કર્યું  ?...

ભ્રષ્ટાચાર શિષ્ટાચાર – દિલીપ પટેલ – ખાસ અહેવાલ ગુજરાતમાં પ્રજા હિતમાં નોકરી કરનારા મામલતદાર ચિંતન વૈષ્ણવને સરકારે આખરે બરતરફ કર્યાં છે. આજના સમયમાં કોઈપણ વહીવટી અધિકારી કૌભાંડ કરે, પ્રજાને પરેશાન કરે, પણ જો સત્તા પક્ષના નેતાઓને સાચવી લે તો તેને ભ્રષ્ટાચાર કરે એવી જગ્યાએ નોકરી મળતી રહે છે. પણ ચિંતન એમાના ન હતા. પોતાની ઇમાનદારી અને પ્રજાહિતના કાર્...

ગુજરાતની દેશ ભક્તિ કાશ્મીરી ચરસમાં સમાણી, શામળાજી નાકું દેશ વિરોધી કેમ...

ચરસી નાકું  – દિલીપ પટેલ – ખાસ અહેવાલ દમ મારો દમ દેશ કે નામ શામળાજી ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલું રાષ્ટ્રીય ધોરી માર્ગનું પ્રવેશ દ્વાર છે. હરિયાણા દિલ્હી અને રાજસ્થાનથી વિદેશી પ્રકારનો દારૂ કે અન્ય કેફી દ્રવ્ય ગુજરાતમાં ઘુસાડવા માટે શામળાજી ખુબ સરળ રસ્તો બની ગયો છે. રાજસ્થાનમાંથી રતનપુર-શામળાજી માર્ગે દારૂ તો ઘુસાડવા માટે કુખ્યાત છે હવે ચરસ ...

ઊંઝામાં આશાનું ગણીત ઊંધું પડતાં ભાજપ ઊંધા માથે, પક્ષ સામે બળવા તેવી સ્...

ઊંઝામાં ઊંધું – દિલીપ પટેલ – વિશ્લેષણ ઊંઝા ભાજપના શક્તિશાળી નેતા નારણ પટેલે 2 માર્ચ 2019ના દિવસે એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાને ભોજન પર આમંત્રીને રાજકીય દાવ ખેલ્યો હતો. 3 માર્ચે નારણ પટેલે કહ્યું હતું કે, ભાજપે સહકારી મંડળીઓ રદ કરવાનું અને ઊંઝા ખેત ઉત્પન્ન બજાર સમિતિમાં મારી સાથે જે કર્યું તેબરાબર નથી કર્યું. હવે હું કોર્ટ રાહે સરકાર સામે લડી લ...

બોટાદ કોંગ્રેસમાં ફરી એક વખત સત્તાની શોદાબાજીની શરૂઆત

બોટાદમાં ગુજરાતની જાયન્ટ ઈન્ડસ્ટ્રીઝના જમાઈ અને કોંગ્રેસના અદના કાર્યકર ડી.એમ.પટેલ વચ્ચે ગઈ વિધાનસભાની ચૂંટણી વખતે શરુ થયેલો જંગ હવે અંત તરફ જઈ રહ્યો છે. અહીં કોંગ્રેસના તકવાદી નેતા ડી એમ પટેલ હવે ફરી એક વખત પક્ષપલટો કરવાની તૈયારી કરી રહ્યાં છે. ડી. એમ. પટેલ - ધીરાજલાલ કળથીયા - અગાઉ કોંગ્રેસમાં હતા પછી એપીએમસીના અધ્યક્ષ બનવા માટે ભાજપમાં પક્ષાંત...

ભાજપે અભણ ગુજરાતનું સર્જન કર્યું

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓની દુર્દશા સુધરવાના બદલે અત્યંત ખરાબ બની રહી છે. જ્યારથી શિક્ષણ પ્રધાન તરીકે આનંદીબેન પટેલ આવ્યા ત્યારથી તે સ્થિતી ખરાબ બનતી ચાલી હતી હવે ભુપેન્દ્રસિંહ ચૂડાસમા શિક્ષણ પ્રધાન બન્યા પછી અગાઉની સ્થિતી હતી તેના કરતા પણ ખરાબ હાલત શિક્ષણની થઈ છે. ગુજરાતની ભાજપ સરકાર શા માટે આવું કરી રહી છે. તે શિક્ષણ વિદ્દો પણ સમજી શકતાં નથી. 2014...

ડીસામાં ભ્રષ્ટાચાર થતો હોવાનો ભાજપ પર ભાજપનો પ્રહાર

સરકારમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કબૂલાત કર્યા બાદ અનેક સ્થળે ભ્રષ્ટાચાર ખૂલ્લો થયો છે. તો બીજી તરફ ભાજપ ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરે છે. તેની સામે ભાજપના શાસનમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોવાના ભાજપના સભ્યોએ આક્ષેપો કર્યાં છે. ભાજપ શાસિત ડીસા તાલુકા પંચાયતમાં સામાન્ય સભામાં ભાજપના સભ્યોએ વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ ...

મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ પ્રવાસ કરવા રોજ રૂ. 50 લાખ વાપરે છે

મુખ્યમંત્રી અને રાજ્યપાલ માટે રાખવામાં આવેલા રાજ્ય સરકારની માલિકીના વિમાન અને હેલિકોપ્ટર પાછળ 12.16 કરોડનો ખર્ચ છેલ્લા બે વર્ષમાં કરાયો છે. વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, 31 ડિસેમ્બર 2018ની સ્થિતિએ રાજ્ય સરકારની માલિકીના વિમાન માટે વર્ષ 2017માં 2.35 કરોડ અને વર્ષ 2018માં 3.14 કરોડનો ખર્ચ થયો હતો. જ્યારે હેલિકોપ્ટર પાછળ વર્ષ 201...

જમીન ટોચ મર્યાદા કાયદો બદલી કરોડોનો વેપાર, ધોલેરામાં કાળુ નાણું ધોળું ...

ગુજરાતમાં 21 ફેબ્રુઆરી 2019થી જમીન ટોચમર્યાદા ધારામાં ફેરફાર કરીને હવે તે જમીન વેચી શકાશે એવો અમલ શરૂ થયો છે. જે બિલ્ડરો, જમીનદારો, મોટી કંપનીઓ અને રાજકીય નેતાઓના ફાયદામાં આ કાયદો લાવવામાં આવ્યો છે. તેનાથી ખેડૂતો ખતમ થશે અને ફરી એક વખત સામંત શાહી આવશે. સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું ત્યારે 4 લાખ ગરાસદારો એવા હતા કે જે ખેડૂતો તેના ખેતરમાં પકવે તેનું 60 ટકા ...

સાંસદ હરિન પાઠકે અનુદાન આપ્યું પણ રોડ ન બન્યો

૧૨ જુલાઈ, ૨-૧૩ના રોજ તત્કાલીન સાંસદ હરિન પાઠક દ્વારા દોઢ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તત્કાલીન ધારાસભ્ય કામિનીબા રાઠોડે આ કામ માટે વધુ ૫૦ હજાર રૂપિયાની ગ્રાન્ટ આપી હતી. આમ કુલ બે લાખ રૂપિયા રોડ બનાવવા માટે ફાળવવામાં આવ્યા હતા. હર્ષદનગર પ્રાથમિક શાળા બાળકોને ચોમાસામાં આવવા-જવાની તકલીફ પડે છે. સ્કૂલ સુધી પહોંચવા માટે રસ્તો ન હોવાના કારણે ચોમાસ...

બે જાની દુશ્મન સાકર તુલામાં 20 વર્ષે સામસામે મળ્યા

થોડા દિવસ પહેલા ગીર સોમનાથના કોડીનારના 20 વર્ષથી કટ્ટર રાજકીય દુશમન ભાજપના પૂર્વ સાંસદ દિનુ ભોઘા સોલંકી અને કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરસિંહ બારડ બંને શક્તિશાળી નેતાઓ વચ્ચે સમાધાન થાય બાદ કોડીનારમાં રજપૂત સમાજના સાકર તુલા કાર્યક્રમમાં એક સ્ટેજ પર એક સાથે ફરી વખત  જોવા મળતા. સૌરાષ્ટ્રના રાજકારણમા નવા જૂની ના એંધાણ જોવા મળી રહ્યો છે. 20 વર્ષોથી એકજ સ...