સાબર ડેરી પર ફરી ભાજપનો કબજો આવશે, અધ્યક્ષ જેઠાભાઈ પટેલ નક્કી
સાબર ડેરીના બે વખત અધ્યક્ષ રહી ચૂકેલા જેઠાભાઈ પટેલ ડેરીના 10 વર્ષ રહ્યાં અને હવે ત્રીજી વખત તેઓ બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ચૂંટાઈ આવતાં ભાજપે વધું એક સહકારી ડેરી રાજકીય રીતે કબજે કરી છે. ઉત્તર ગુજરાતની તમામ સહકારી ડેરીઓ ભાજપે કબજે કરી દીધી છે. અધ્યક્ષ માટે 15 માર્ચ 2019ની આસપાસ ચૂંટણી થાય તેમ છે. 16 બોર્ડ ઓફ ડિરેક્ટર છે. બોર્ડ ઓફ ડિરેક્ટર ચેરમેન અને વાઈસ...
અમરેલી જિલ્લા કોંગ્રેસ પક્ષ 4 લોકો ચલાવે છે
અમરેલીના સાવરકુંડલામાં ખઆતે સંવાદ ક્રાયક્રમમાં ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનોએ અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષનું સંચાલન સર્વ સંમતિને બદલે ગણ્યા ગાંઠયા બે-ચાર વ્યકિતથી ચાલતું હોવાનું જણાવીને પક્ષની આવી એક તરફી કામગીરી માટે અફસોસ વ્યકત કર્યો હતો. અમરેલી લોકસભા બેઠકની ચૂંટણી આગામી થોડા જ દિવસોમાં યોજાઈ રહી હોય. અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષનું ઘ...
ભાજપના સાંસદ નારણ કાછડીયાએ ગૌચર જમીન પચાવી
અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ ગૌ-ચર જમીનમાં દબાણ કરીને જમીન પચાવી પાડી છે. તેઓ આરોપ આરટીઆઈ એકટીવીસ્ટ નાથાલાલ સુખડીયાએ કર્યો છે. અમરેલીમાં 12 હેક્ટર જમીન ગૌચરની આવેલી છે જેમાં સર્વે નં.503 પૈકી 2ની હે.91 આરે. 05 ચો.મી. રહેણાંકના હેતુ માટે બિનખેતીમાં ફેરવાયેલી જમીન પર 10 પ્લોટ બનેલા છે. જેના ઉપર અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડીયા કે જેઓ ત્યાં ...
શહિદો માટે કોંગ્રેસે રાજકીય રેલી રદ કરી પણ મોદીએ ચાલુ રાખી
28 ફેબ્રુઆરી 2019એ 1961 પછી 58 વર્ષ બાદ ગુજરાતમાં યોજાઈ રહેલી કોંગ્રેસ કાર્યકારિણીની બેઠક મુલતવી રાખવામાં આવી છે. બેઠક માટે તમામ તૈયારીઓ અને વ્યવસ્થા પુર્ણ થઈ ગઈ હતી. સરહદે ઉભી થયેલી સ્થિતિમાં રાજકીય ગતિવીધીને કોઇ સ્થાન ના હોઈ શકે તેવા એક માત્ર વિચારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ આ કાર્યક્રમ સ્થગીત કર્યો હતો. જ્યારે ભાજપ અને વડાપ્રધાન ન...
વડીયાનાં સ્વામિનારાયણ સાધુ કેમ કામલીલા કરતાં પકડાય છે
વડિયામાં કેમ સાધું વારંવાર કામલીલા કરતાં પકડાય છે. મૂળ પોરબંદરની અને હાલ જુનાગઢમાં રહેતી સ્વામિનારાયણ સંપ્રદાયની ભકત પરિણીતાને પોતાના પતિ સાથે કેટલાયે સમયથી અણબનાવ હતો. જેથી તેણે કંટાળીને વડીયા ખાતે આવેલ દિવ્યધામ સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી આનંસ્વામીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. અગાઉ પણ વડીયાના આનંદસ્વરૂપ સ્વામી આ પ્રકારના વિવાદોમાં રહી ચૂક...
કાંકરેજમાં કોંગ્રેસના 8 સભ્યો પક્ષાંતર કરી ભાજપમાં જોડાયા
કોંગ્રેસના જુથવાદના કારણે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ છે. તાલુકા પંચાયતના કોંગ્રેસના 7 સભ્યોએ કોંગ્રેસની સાથે છેડો ફાડીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. કાંકરેજ તાલુકા પંચાયતમાં હાલ કોંગ્રેસનું શાસન છે, પરંતુ કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાતા તાલુકા પંચાયતમાં હવે ભાજપનો ભગવો લહેરાય તો નવાઈ નહીં. ધારાસભ્ય કી...
મોદીએ પુલવામાનું નાટક કર્યું છે – NCP
પુલવામામાં થયેલા આતંકી હુમલાને લઇને દેશના લોકોમાં રોષ છે, તો બીજી તરફ આ મુદ્દાને લઇને રાજકારણ અટકવાનું નામ નથી લઇ રહ્યું. હવે પુલવામાના અટેકને લઇને ભાજપ સરકારની ટીકા કરવામાં NCPના નેતા શંકરસિંહ વાઘેલાનું નામ પણ જોડાઈ ગયું છે. શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતુ કે, પુલવામામાં જાણી જોઈને આ હુમલો કરાવાયો હોય તેવું લાગી રહ્યુ છે.
...
દૂધ સાગર ડેરી દૂધનું દહીં કરીને રાજસ્થાનમાં મલાઈ મેળવે છે
ભ્રષ્ટાચારનો સાગર - દિલીપ પટેલ – ખાસ અહેવાલ મહેસાણાની દૂધ સાગર ડેરી દ્વારા રાજસ્થાન પાસેથી ઊંચા ભાવે દૂધ ખરીદીને વર્ષે રૂ.300 કરોડનું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. મહેસાણામાં પશુપાલકો 1 ફેટના રૂ.5.50 ચૂકવે છે જ્યારે રાજસ્થાનના પશુપાલકોને રૂ.6 એક ફેટના આપવામાં આવી રહ્યાં છે. આમ મહેસાણાના પોતાના લોકોને રૂ.550 કિલો ફેટના ભાવ અને રાજસ્થાનના લોકોને ર...
ભાભરમાં ભ્રષ્ટાચાર નહીં કરવાની પ્રતિજ્ઞા સાથે ચાની કીટલી ચલાવતાં બાંધક...
ભ્રષ્ટાચાર અને સદાચાર – દિલીપ પટેલ – ખાસ અહેવાલ ભાભર એક એવી નગરપાલિકા છે, કે જ્યાં એક પણ વિરોધ પક્ષના સભ્ય ચૂંટાયા નથી. 20 માર્ચ 2016માં ભાજપના તમામ સભ્યો ચૂંટાતા પ્રમુખ ભાજપના બન્યા હતા. વિરોધ કરનાર કોઈ ન હોવાથી અહીં બેફામ ભ્રષ્ટાચાર શરૂ થયો હતો. તેથી 19 સભ્યોએ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવીને સભ્યોએ રાજીનામા આપી દીધા હતા. દબાણ આવતા પ્રમુખે પોતે રા...
બનાસ ડેરીના કરોડોના કૌભાંડની તપાસ શંકર ચૌધરીએ કેમ ન કરી ?
શંકરભાઇ ચૌધરી જવાબ આપશે ખરા ?? 27 જાન્યુઆરી 2015ની બનાસ ડેરીની બેઠક મળી તેમાં ઠરાવ નંબર 14 થી ખાસ અહેવાલ મુજબ 2015માં રૂ.58 લાખનો સેવા વેરો ઠેકેદાર વતી ડેરીએ વધુ ચૂકવેલ તે બાબતે નિયામક મંડળમાં ચર્ચા બાદ કમિટી બનાવી હતી. જેમાં માવજીભાઈ દેસાઈ, અણદાભાઈ પટેલ, પી.જે.ચૌધરી, દિલીપસિંહ બારડને નિર્ણય લેવા અને પોલીસ ફરિયાદ કરવા બાબતે સત્તા આપી હતી. જે અનુ...
તમે મને ધારાસભ્ય બનાવ્યો મેં આટલું એક વર્ષમાં કર્યું, ભીખાભાઈ જોશી
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જુનાગઢમાં પ્રજાએ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીને જીત અપાવીને ચૂંટી કાઢ્યા હતાં. જેને એક વર્ષ થયું છે. ભીખાભાઈ જોશીની છાપ સેવાભાવી અને સાદગીભર્યા વ્યક્તિની છે. આ અગાઉ પણ તેઓ બે વખત મેંદરડા વિધાનસભાથી ધારાસભ્ય રહી ચુક્યા છે. 2012માં જૂનાગઢથી પરાજય મેળવ્યા બાદ 2017માં ફરીથી તેઓ ચૂંટાઈ આવ્યા હતાં. 1 સપ્ટેમ્બર...
ઉત્તર ગુજરાત ભાજપ ગુમાવશે
ઉત્તર ગુજરાતની પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા લોકસભાની બેઠકો પર હાલમાં ભાજપના સાંસદો છે. પણ 2019માં તે તમામ બેઠક ગુમાવવી પડે એવી હાલત છે. હવે નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલનું પણ મહેસાણા લોકસભા બેઠક કે ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ રહ્યું નથી. તેઓ પણ માંડ જીત્યા હતા. નિતીન પટેલની નારાજગી ભાજપને પ્રદેશ નેતાઓ અને મુખ્ય પ્રધાન સામે ચાલી રહી છે. ઉત્તર...
ગુજરાત સમાચારનો આંધળો વિરોધ કરાતાં વ્યાપ વધી ગયો
કાશ્મીરમાં પુલવામામાં CRPF ના જવાનો પર હુમલો થયો, ૪૦ જવાનો શહીદ થયા. આવી ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે, ત્યારે ૫૬ ઈંચની છાતીની વાત કરતા, લાલ આંખ કરીને પાકિસ્તાનને સીધું કરવાનું કહેતા, એક ની સામે દસ માથા લાવવાની વાતો કરતા નરેન્દ્ર મોદીની કાર્યક્ષમતા પર સવાલ ઉઠે તે વ્યાજબી છે. વિરોધે ગુજરાત સમાચારનો મોટો પ્રચાર કર્યો અને ગુજરાત સમાચારને સહાનુભુતિ...
ગુજરાતના મુખ્ય પ્રધાન બળવંત મહેતા પાકિસ્તાનના યુદ્ધમાં કચ્છમાં શહીદ થય...
આ વાત ૧૯ સપ્ટેમ્બર, ૧૯૬૫ ની છે. ભારત – પાકિસ્તાનનું યુદ્ધ ચરમ પર હતું. યુદ્ધના કારણે રાજ્યમાં કોમી તણાવની પરિસ્થિતિ પણ ઉભી થઇ રહી હતી. બળવંતરાય મહેતાએ નક્કી કર્યું કે તેઓ દ્વારકા માટે મીઠાપુર રેલી માટે જશે. દ્વારકાથી કરાંચી વચ્ચેનું અંતર માત્ર ૩૫૦ કિલોમીટર છે. આ યુદ્ધનો સમય હતો અને વિમાનમાં મુસાફરી કરીને સરહદની આટલી નજીક જવું જોખમી સાબિત થઇ શકતુ...
વિશ્વ ઉમિયા મંદિરની ઈંટ રાખવા મોદીનો વિરોધ કેમ થઈ રહ્યો છે ?
મહાશિવરાત્રીના દિવસે એટલે કે 4 માર્ચ 2019માં પાટીદારોના સંગઠન વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વિશ્વ ઉમિયાધામનું ભૂમિપૂજન છે, જેમાં નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેનો વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ – ચાર વર્ષથી ભાજપને કઠણાઈ બેઠી છે. ભાજપનો ગુજરાતમાં વિરોધ વધી રહ્યો છે. માંડ માંડ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપ મ...

English