Tuesday, March 10, 2026

રાજકીય સમાચાર, મહારાષ્ટ્રમાં વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલે છે તો ગુજરાત...

મહારાષ્ટ્ર સમાચાર 5 જૂલાઈ 2021 અભિનેતા દિલીપકુમારનું નિધન વિધાનસભાના તોફાની ચોમાસુ સત્ર ચાલે છે તો ગુજરાતમાં કેમ નહીં ? નારાયણ રાણે, કપિલ પાટિલને દિલ્હીથી આમંત્રણ ભાજપ સાથે જોડાણ? વાદ્ય માટે મુખ્યમંત્રીનો પૂર્ણ સ્ટોપ! આવતીકાલે સાંજે કેન્દ્રીય પ્રધાનમંડળનું વિસ્તરણ, મહારાષ્ટ્રના નેતાઓને તક મળશે અઘોષિત કટોકટી છે! ધારાસભ્યોના સસ્પેન્શનના વિરોધમા...

રાજકીય ,સમાચાર, મોદી પ્રધાન મંડળમાં નવા પ્રધાનો લેવાની ફરજ પડી, મોદી ગ...

ટોચના સમાચાર 5 જૂલાઈ 2021 કેબિનેટ સમાચાર કેબિનેટ વિસ્તરણ પહેલાં, મોદી સરકારે 'સહકાર મંત્રાલય' બનાવ્યું, જાણો જવાબદારી શું હશે ચિરાગે કહ્યું - કાકા પશુપતિ પારસ કેમ પ્રધાન ન બની શકે, નીતીશ કુમારે જેડીયુના મંત્રીમંડળમાં જોડાવા કહ્યું - પીએમ મોદી જે ઇચ્છે છે તે થશે સિંધિયા, સર્બાનંદ, રાણે દિલ્હી પહોંચ્યા, અડધો ડઝન પ્રધાનો રજા પર હશે યુપી અને બિહા...

મંદી, મોંઘવારી અને મહામારીમાં ગુજરાતના નાગરિકો માટે કોંગ્રેસ 10 દિવસ આ...

https://twitter.com/AmitChavdaINC/status/1411984149322166274 ગાંધીનગર, 5 જૂલાઈ 2021 મંદી, મોંઘવારી અને મહામારીમાં ત્રસ્ત ગુજરાતના ગરીબ - સામાન્ય - મધ્યમવર્ગના લાખો લોકોના મોત થયા છે. નાગરીકો - પરિવારોની વ્યથાને વાચા આપવા કોંગ્રેસ પક્ષ આંદોલન કરાશે. 7 જુલાઈથી 17 જુલાઈ દરમિયાન ‘જન ચેતના’ અભિયાન કરાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમ...

ભાવવધારો – સદીઓ જૂની સરકારી ગેઝેટનું કાગળ પરનું પ્રકાશન બંધ કરતી...

ગાંધીનગર, 5 જૂલાઈ 2021 મુખ્યમંત્રી વિજય રૂપાણીના દિશાદર્શનમાં પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં મહત્વપૂર્ણ કદમ ગુજરાતે ભર્યું છે. રાજ્ય સરકારના ગેઝેટ હવે ડિઝીટલ – ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર નાગરિકોને ઓન-લાઇન મળશે એવો હુકમ 3 જૂલાઈ 2021માં રાજ્યપાલે કર્યો છે. તેની મંજૂરી ફાઈલ પર આપવામાં આવી છે. આ ફાઈલની મુખ્ય પ્રધાન, પ્રધાનો અને સચિવોની નોંધો પ...

નર્મદા યોજના નિષ્ફળ

પોસ્ટ 4 જૂલાઈ 2021 મહેશ પંડ્યા*/એપ્રિલ 22, 2016   ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરુ થાય એટલે સૂકા ખેતરો, પલાયન કરતુ પશુધન અને આફતને સહન કરીને ઈશ્વરને મદદની આજીજી કરતા ખેડૂતો હવે, ભૂતકાળની વાત બની ગઈ છે બહુ આયામી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અનેક યોજનાઓ કાર્યાન્વિત કરીને રાજ્યના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી અને સિંચાઈનું પાણી મળી રહે તે માટે મારી સર...

1 ડોલરનો ભાવ રૂ.74.50, રૂપિયો ગગડે છે અને દેશની આબરૂ ખતમ થઈ રહી છે, નર...

અમદાવાદ મોદી આવ્યા ત્યારે 1 ડોલરના રૂપિયા 60 અમેરિકા આપતું હતું હવે 2 જુલાઈ 2021ના દિવસે ડોલરનો ભાવ રૂ.74.50 થઈ ગયો છે. થોડા દિવસમાં તે વધીને રૂપિયા 75 થઈ જશે. મોદી રારના 7 વર્ષમાં ડોલર સામે રૂપિયો 15 રૂપિયા નીચે ગયો છે. જે ભારત માટે નાલેશી છે. મોદીના રાજમાં રૂપિયો ગગડવાના કારણે ભારતને અબજો રૂપિયાનું નુકસાન થયું છે. મોદીએ રૂપિયાને નાનો કરી દીધો હો...

કામ કરાવવા ઉદ્યોગપતિ રાજકારણમાં આવે છે એવું કહેનારા ઉદ્યોગપતિ પાટીલ પા...

દિલીપ પટેલ, અમદાવાદ ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટિલના ઉદ્યોગતિઓ અંગેના નિવેદનનો વિવાદ સર્જે છે, રૂપાણીનું અડધું પ્રધાન મંડળ ઉદ્યોગપતિઓનું છે. ભાજપના કયા નેતાઓ કરોડપતિ છે ? પાટીલે રૂપાણીને ભેરવી દેવા માટે પાટણમાં આવું નિવેદન કર્યું હતું  ? કોન્સ્ટેબલ પાટીલ પાસે રૂપિયા 46 કરોડ ક્યાંથી આવ્યા. તેઓ પોતે જ એક ઉદ્યોગપતિ છે. સુરતના સામાજીક...

રાજકારણના સમાચારો ટૂંકમાં

29 જૂન 2021 સમાચાર શતકઃ આંદોલનકારી પ્રવિણ રામ જોડાયા આમ આદમી પાર્ટીમાં, ગોપાલ ઈટાલિયાએ કર્યું સ્વાગત Rahul Gandhi એ પંજાબમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે નવજોતસિંહ સિદ્ધુને મળવાનો કર્યો ઇનકાર આંદોલનકારી પ્રવીણ રામ AAPમાં જોડાયા, દિલ્હીના નાયબ મુખ્યમંત્રી સાથે કરી હતી મુલાકાત પંજાબમાં કેજરીવાલનો વાયદો- AAPની સરકાર બની તો 300 યૂનિટ વીજળી ફ્રી, જૂના તમામ...

પાટીલના નિવેદનનું અર્થઘટન, ગુજરાતના રૂપાણી સહિત એક પણ નેતા મોદી વગર ચૂ...

ગાંધીનગર, 29 જૂન 2021 ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નામ લીધા વગર પાટણમાં કહ્યું કે, ભાજપના એકપણ નેતામાં ચૂંટણી જીતવાની તાકાત નથી. નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી જીતી રહ્યાં છો. ગુજરાત ભાજપમાં એકમાત્ર નરેન્દ્ર મોદી એવા લીડર છે કે તેઓ આજે પણ લોકપ્રિય છે. તેમના જેવી લોકપ્રિયતા બીજા કોઇ રાજનેતામાં નથી. મોદી સિવાય...

સંપૂર્ણ વિગતો – રાજસ્થાનમાં ભાજપમાં આંતરકલહ, ગુજરાતમાં રૂપાણી-પા...

વસુંધરા રાજેના સમર્થક એવા એક ડઝન પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્યો મેદાનમાં કૂદી પડ્યા નવી દિલ્હી રાજસ્થાન કોંગ્રેસમાં ક્લેષ વચ્ચે હવે ભાજપની લડાઈ પણ ખુલીને સામે આવી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે મૌન સેવી રહ્યા છે પરંતુ તેમના સમર્થકો ખુલીને મેદાનમાં ઉતરી આવ્યા છે. સમર્થકોનું એવું કહેવું છે કે, વસુંધરા જ ભાજપ છે અને ભાજપ જ વસુંધરા છે. આવું જ...

ઈરાનના નવા કટ્ટરપંથી રાષ્ટ્પતિ ઈબ્રાહિમ રાયસી અંગે જાણો ઉદારવાદી હેમ્મ...

રાયસીએ 1 કરોડ 78 લાખ મત પ્રાપ્ત કર્યા, ચૂંટણી દોડમાં ઉદારવાદી ઉમેદવાર હેમ્માતી ખુબ પાછળ રહી ગયા દુબઈ ઈરાનમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં દેશના સર્વોચ્ચ નેતા આયતુલ્લા અલી ખામેનેઈના કટ્ટર સમર્થક અને કટ્ટરપંથી ન્યાયપાલિકા પ્રમુખ ઇબ્રાહિમ રાયસીએ શનિવારે મોટા અંતરથી જીત મેળવી છે. એવી પ્રતીત થાય છે કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં દેશના ઈતિહાસમાં આ વખતે સૌ...

અમદાવાદના શીલજમાં લોકો 5 મહિનાથી અર્ધ અંધકાર યુગમાં જીવે છે, કોલ્ડસ્ટો...

ગાંધીનગર, 17 જૂન 2021 શીલજ નાંદોલીમાં છેલ્લાં 48 કલાકમાં 12 કલાક વિજળી નથી. આસપાસના લોકોએ સંખ્યાબંધ ફોન કોલ કરેલા છતાં કોઈ સુધારો નથી. જવાબ સુદ્ધા અપાતો નથી. ગ્રાહક સંભાળ કેન્દ્ર ફોન ઉપાડે અને અડધી પડધી વાત સાંભળીને ફોન કાપી નાંખે છે. જો બે દિવસમાં વીજળી 24 કલાક નહીં મળે તો સ્થાનિક શીલજ પ્રેમીઓ હવે ગાંધીનગર જઈને વીજ પ્રધાનને મળવા માટે વિચારી રહ્યા...

મોદી સરકારે 22 AIIMSનો વાયદો કર્યો હતો, 7 કરી શકી

ગાંધીનગર, 17 જૂન 2021 દેશની સ્વાસ્થ્ય પ્રણાલીમાં AIIMS સારી મેડિકલ સુવિધા આપવાના મામલામાં તેને આગળ માનવામાં આવે છે. એવામાં દરેક સરકાર પોતાના મેનિફેસ્ટોમાં AIIMSની સ્થાપના કરવાનો વાયદો કરે છે. મોદી સરકાર તરફથી પણ AIIMSને લઇ ઘણી જાહેરાતો કરવામાં આવી છે. 22 નવી AIIMS બનાવવાની વાત સરકાર દ્વારા કરવામાં આવી છે. તો ભોપાલ, ભુવનેશ્વર, જોધપુર, પટના, રાયપુર ...

રાજકીય ઉથલપાથલ અને બગડેલી છબીથી ભાજપના નેતા પાટીલ અને રૂપાણીના ચહેરા પ...

ગાંધીનગર, 17 જુન 2021 ગુજરાતમાં આમ આદમી પક્ષ સક્રિય થયા બાદ ભાજપમાં ફફડાટ છે. આપનો સામનો કરવા મોટાપાયે શરૂ થઈ ગઈ છે. આપના નેતા અને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અમદાવાદની મુલાકાત લીધા બાદ ભાજપ એકાએક સક્રિય થઈ ગયો છે. વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પક્ષ સક્રિય થતા ભાજપને ડર પેસી ગયો છે. ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલ અને વિજય રૂપાણી એકાએક તૈયારી શરૂં ...

જૂનાગઢ ભાજપના નેતા કરશનના પુત્રની આત્મહત્યા, 6 લોકોનો સ્યૂસાઈડ નોટમાં ...

જૂનાગઢ, 17 જૂન, 2021 રાજ્યમાં દિવસે દિવસે આત્મહત્યાના બનાવમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જ્યારે મામલો પૈસા અને પ્રોપર્ટીનો હોય ત્યારે ગુંચવાય ગયેલો વ્યક્તિ આવું પગલું અચાનક ભરી બેસે છે. જેના કારણે પરિવારજનોને વ્યક્તિ ગુમાવવાનો વારો આવે છે. જૂનાગઢ જિલ્લા ભાજપ અગ્રણીના દીકરાએ આત્મહત્યા કરી લેતા સમગ્ર રાજકીય લોબીમાં ચકચાર મચી ગઈ છે. જૂનાગઢના ભેસા...