હિંમતનગર ભાજપમાં વિખવાદો, એક જ વ્યક્તિને બે હોદ્દા પણ સમિતિઓની રચના નહ...
હિંમતનગર નગરપાલિકામાં ભાજપે પ્રમુખ તરીકે અનિરૂદ્ધ સોગઠિયાને નિયુક્તિ 12 જૂન 2018ના કરી દીધી તેને 9 મહિના થયા છતાં તેઓ શહેર ભાજપના પ્રમુખ તરીકે હોદ્દો ધરાવતાં હોવાથી પક્ષના નેતાઓએ પ્રદેશના નેતાઓને ફરિયાદ કરી છે. પ્રમુખે જ નેતાઓને કહ્યું હતું કે તેમને નગરપાલિકાના પ્રમુખ બનાવવામાં આવે તો તુરંત રાજીનામું આપી દેશે. પણ આજ સુધી રાજીનામું આપ્યું નથી. સમ...
ધોતી કાંડમાં વકીલ જગરૂપસિંહ રાજપુત કેમ ખસી ગયા, રહસ્ય જાહેર થાય છે
સત્તા પરિવર્તન – દિલીપ પટેલ – ઈતિહાસ 22 વર્ષ જૂના આત્મારામ પટેલના ધોતિયાકાંડ કેસમાં વિહિપના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલ સહિત 39 આરોપી 31 જાન્યુઆરી 2018માં દોઢ કલાકમાં જ છૂટી ગયા હતાં. સરકાર તરફે સીઆરપીસીની કલમ 321 હેઠળ કેસ પરત ખેંચવા કરેલી અરજી એડિ.ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જે.એમ.બારોટે ગ્રાહ્ય રાખી હતી...
તોગડિયા અને મોદીની લડાઈ હવે રાજકીય બની
'હિન્દુસ્તાન નિર્માણ દળ' નામના નવા પક્ષની સ્થાપના કરનારા ડો.પ્રિવણ તોગડિયા જે કચેરીમાં બેસતાં હતા ત્યાં પોલીસની મદદથી વિશ્વ હિન્દુ પરિઘદના નેતાઓએ બળજબરીથી કરેચી ખાલી કરાવવા માટે ગયા હતા. પ્રવિણ તોગડિયાની સંધ અને ભાજપ સામે થયેલી લડાઈ અહીં આપી છે. વિશ્વ હિંદુ પરિષદના ફાયર બ્રાંડ નેતા અને કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયા સામે ૨૧ વર્ષ પહેલાની ઘટના સ...
અમિત શાહના ઈશારે રૂપાણી સરકાર ફરી પાટીદાર આંદોલન ભડકાવવા માંગે છે ?
જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાનો મુદ્દો આગળ ધરીને વિજય રૂપાણીની સરાકરે પાટીદારોને સ્પષ્ટ ધમકી આપી છે કે 300 જેટલાં ગુનામાં સેંકડો પાટીદારોને 5 વર્ષથી 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. જોકે સરકારે આ બધા ગુના પરત લેવાની ખાતરી આપવામાં આવી હતી. પણ તેમ થયું નથી. હવે સરકારે નવેસરથી આ વિવાદને છેડવાનો પ્રયાસ લોકસભાની ચૂંટણી પૂર્વે અને હાર્દિક પટેલને ચૂંટણી ...
ગૌશાળા તોડી પડાતાં ગાયોના ભાંભરડા ભાજપના 70 નેતાઓને ન સંભળાયા
અમરેલીનાં ચકકરગઢ રોડ ઉપર ભાજપના સાંસદ નારણ કાછડીયાનાં નિવાસ સ્થાન પાસે આવેલી ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર રીતે ગૌશાળા બનાવી દેવામાં આવેલી હતી. આ અંગે વિવાદ સર્જાતા આખરે અમરેલી કલેકટરે અમરેલી નગરપાલિકાના જેસીબીથી ગેરકાયદેસર ઊભી થયેલી ગૌશાળા તોડી પાડવામાં આવી હતી. ગૌશાળામાં રહેલી ગાયોએ ચૌતરફ દોડાદોડી કરવા લાગતાં અને ભાંભરડા નાખવા લાગી હતી. ગૌ પ્રેમ...
વિરોધ પક્પષના નેતા રેશ ધાનાણીનું પૂતળું ફૂંકી માર્યું
અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટી વિષે વિવાદીત નિવેદન આપતા ભારતીય જનતા પક્ષમાં રોષ ઉભો થવા પામેલ છે. અમરેલી ખાતે સત્તા સ્થાને બેઠાલા ભાજપ યુવા મોરચાના આગેવાનોએ પરેશ ધાનાણી વિરૂઘ્ધ સૂત્રોચ્ચાર કરી ધાનાણીના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પ્રદેશ યુવા મોરચાના મન...
સિંચાઈ કૌભાંડમાં હળવદના કોંગ્રેસના ધારાસભ્યને જામીન
સિંચાઈ કૌભાંડમાં હળવદના ધારાસભ્યને જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. હવે તેમને વડી અદાલતમાંથી જામીન મળ્યા છે. તેઓ ગુજરાત વિધાનસભામાં હાજરી આપવા માટે જામીન મંજૂર કરાયા હતા. મોરબીના સિંચાઈ કૌભાંડમાં નિવૃત મદદનીશ ઈજનેર અને મંડળી આગેવાનો સહીત ચારને ઝડપી લીધા બાદ કોભાંડમાં હળવદના ધારાસભ્ય પરષોતમ સાબરીયાએ વકીલ ભરત ગણેશીયા મારફત લાખોની લાંચ લીધી હોય ધારાસભ્...
PAASના પૂર્વ કન્વીનર નિખિલ સવાણી કોર્ટ સમક્ષ હાજર
PAASના પૂર્વ કન્વીનર નિખિલ સવાણીએ પોતાના વકીલ મારફતે સુરત કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. જેના કારણે સુરત કોર્ટે નિખિલ સવાણીને લાજપોર જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા થયેલા પાટીદાર અનામત આંદોલન સમયે નિખિલ સવાણી પર થયેલા કેસમાં પોલીસ દ્વારા નિખિલ સવાણીની અટકાયત કરવામાં આવી ન હતી અને હવે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે પોલી...
ગાંધીનગરમાં કુંવરજી બાવળીયાએ ઠાકોર સમાજના આગેવાનો સાથે બેઠક કરી
લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે હવે ભાજપના નેતાઓ પણ ચૂંટણી પ્રચારને લઇને અત્યારથી મેદાને ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, હવે ઠાકોર સમાજને થતા અન્યાયને લઇને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા મેદાને આવ્યા છે. ગાંધીનગર સ્થિત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાના નિવાસ સ્થાને ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાનોની એક...
દલિતો પરના અત્યાચારના કેસમાં માત્ર 3.78 ટકાને જ સજા, બાકી બધા નિર્દોશ
અનુસૂચિત જાતિ અત્યાચારનાં બનાવોમાં એટ્રોસીટી કાયદા પ્રમાણે દલિતોને અપાતી સહાય. વિધાનસભામાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ઉઠાવેલાં ગંભીર પ્રશ્ન અંગે ભાજપ સરકારે આપેલા જવાબો સમજવા જેવા છે. જેમાં ગુનો નોંધાય છે માં માત્ર 3.78 ટકા કેસમાં જ સજા થાય છે. મેવાણીએ કહ્યું હતું કે રાજ્યના 1589 ગામોમાં આભડછેટ થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની આભડછેટ દૂર ક...
સોશિયાલ મિડિયામાં સ્વપ્રસિદ્ધ માટે પ્રજાના પૈસા લૂંટતા નેતાઓ
અમદાવાદ મ્યુનિવિપલ કોર્પોરેશન – AMC - ના હોદ્દેદારો અને અધિકારીઓના ટ્વીટર, ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધે તે માટે 2019માં દિલ્હીની સકુરા નામની એજન્સીને રોકી હતી.. અગાઉ સોલરમેન એન્જી. પ્રોજેક્ટ લિ.ને સોશિયલ મીડિયા હેન્ડલ કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ કંપનીને માસિક રૂ.96 હજાર ચૂકવાતા હતા. હવે દિલ્હીની એજન્સીને માસિક રૂ.65 હજાર ચૂકવવ...
સૈનિકની હત્યામાં પત્નીના પ્રેમી બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહનું નામ બ...
બાલાસિનોર તાલુકાના પાંડવા ગામના ફૌજી સોમાભાઈ ચૌહાણનુ 31મી જાન્યુઆરીની રાત્રીના કારની નીચે કચડીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. ફૌજીની પત્ની કમળા ચૌહાણે પંદર દિવસ બાદ સ્વીકાર કર્યો છે કે, કોગ્રેસના બાલાસિનોરના ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ વચ્ચે પ્રેમસંબધો હતા. પોલીસે નિવેદન લઈને તપાસ ચાલુ કરી છે. ફૌજીના પત્નીના ફોન પરથી 29 સેકન્ડ સુધી ધારાસભ્ય સાથે વાત ...
ગુજરાતનું 1960નું 115 કરોડનું પ્રથમ અંદાજપત્ર 2 લાખ કરોડ સુધી પહોંચ્યુ...
ગુજરાતનું અંદાજપત્ર રૂ.2 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. સરકાર માથા દીઠ રૂ.30769 ખર્ચ કરે છે અને એટલી જ વેરા દ્વારા આવક મેળવે છે. ગયા વર્ષે રૂ.1.83 લાખ કરોડનું અંદાજપત્ર હતું. પણ જ્યારે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાએ રૂ.115 કરોડનું રાજ્યનું અંદાજપત્ર રજૂ કર્યુ હતુ. ગુજરાત સરકાર હાલ જ્યાં બેસે છે તે ...
12 સંસ્થાઓને બાયોઈન્ફરેમેટિક્સ લેબ માટે 1.80 કરોડ અપાયા
રાજ્યમાં બાયોઇન્ફર્મેટિક્સ ક્ષેત્રે શિક્ષણ અને સંશોધનને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકારના બાયોટેક્નોલોજી મિશન દ્વારા છેલ્લા બે વર્ષમાં ૩૧ ડીસેમ્બર ૨૦૧૮ ની સ્થિતિએ કુલ રૂ.૧.૧૮ કરોડના ખર્ચે રાજ્યની ૧૨ શૈક્ષણિક અને સંશોધન સંસ્થાઓને બાયોઇન્ફોર્મેટિક્સ લેબની રચના માટે સહાય આપવામાં આવી છે
વિધાનસભા ગૃહમાં ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, મજુરા ધારાસભ્ય હર્ષ સંઘવ...
ખુરશી પરથી ઉતરી જતાં વિપુલ ચૌધરીના કૌભાંડો ભાજપ સરકાર ભૂલી ગઈ
ભાજપના નેતાઓ વિપુલ ચૌધરીને કાયદાથી પડકારી રહ્યાં હોવા છતાં મહેસાણાના દૂધસાગર ડેરીના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીમાં ભાજપના વગદાર નેતા વિપુલ ચૌધરી જૂથની પેનલ જીતી હતી. બીજી ટર્મ માટે આશા ઠાકોર 8 વિરૂદ્ધ 12 મતથી અને મોગજી ચૌધરી જોડિયાવાડાની 7 વિરૂદ્ધ 13 મતથી જીત થઈ હતી. કમિટીના 20 સભ્યોએ મતદાનમાં ભાગ લીધો હતો. જેમાં ચૂંટાયેલા 15 સભ્યોમાં સરકાર નિયુ...

English