અમદાવાદની આબાદ ડેરીના 1200 કરોડોના જમીન કૌભાંડમાં 10 વર્ષથી તપાસ નહીં
એક સમયે અમદાવાદને દૂધ પૂરું પાડતી આબાદ ડેરીની મોંઘા ભાવની 37,388 ચો. મીટર જમીન ભાજપ સરકારે ચૂંટણી ફંડ માટે સાવ નવી સવી એવી કંપનીને પાણીના ભાવે આપીને પ્રજાની તિજોરીને રૂ. 1197.77 કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું તેવા આક્ષેપોને 10 વર્ષ થઈ ગયા છે. 2009માં આબાદ ડેરીની જમીન આપવાની કામગીરી શરુ કરી હતી. તે અંગે તપાસ કરવા માટે માંગણી થઈ હતી પણ અમદાવાદ મ્યુન...
બુલેટ ટ્રેનની જમીન માટે રૂ.620 કરોડ ખેડૂતો અને મકાન માલિકોને ચૂકવાયા
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સંપાદિત જમીન ખાતેદારોની સર્વ સંમતિથી રૂ.620 કરોડની ચૂકવણી કરવામાં આવી છે. બૂલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે ભરૂચ અને વડોદરા જિલ્લામાં સંપાદિત જમીન માટે જંત્રીની કિંમત અથવા નજીકના વેચાણોની ચાર ગણી અને શહેરી વિસ્તારોમાં જંત્રીની કિંમત અથવા નજીકના વેચાણોની બજાર કિંમતના બે ગણા કિંમત ચૂકવવામાં આવી રહી છે. વિકસિત શહેરી ...
ગુજરાત વિધાનસભામાં આતંકવાદનો ખાતમો કરવાની માંગણી ધારાસભ્યોએ કરી
ગુજરાત વિધાનસભાના પ્રથમ દિવસે રાજ્યપાલના પ્રવચન વખતે જ કોંગ્રેસના ધારાસભ્યોએ આતંકવાદનો ખાતમો કરો,અમે તમારી સાથે છીએ તેવા સૂત્રો પોકારી ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. ગૃહમાં ભારે સૂત્રોચ્ચાર થતા રાજ્યપાલે માત્ર પાંચ જ મિનીટમાં પ્રવચન ટૂંકાવવુ પડયુ હતું. વિધાનસભા સત્રનો પ્રથમ દિવસ તોફાની બની રહ્યો હતો કેમકે,પ્રથમ બેઠકમાં રાજ્યપાલ ઓ.પી.કોહલીએ પ્રવચન શર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા બેઠક પરથી MLA મધુ શ્રીવાસ્તએ ચૂંટણી લ...
વાઘોડિયા બેઠકના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તએ વડોદરાથી લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી છે. મધુ શ્રીવાસ્વ ૬ વખત એમએલએ, ૨ વખત કોર્પોરેટર રહી ચૂક્યા છે. મધુ શ્રીવાસ્તએ વડાપ્રધાન મોદીને લોકસભામાં બાહુબલી નેતાઓની જરૂર હોવાથી પોતે ૨૦૧૯ની ચૂંટણી વડોદરાથી લડવાની ઈચ્છા દર્શાવી છે. મધુ શ્રીવાસ્ત પોતે બાહુબલી નેતા છે, તેવો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું ક...
અમારા મુખ્ય મંત્રી ભોળા છે – નિતીન પટેલ, આખો રૂપિયો કોણ ગળી જાય ...
ગુજરાત વિધાનસભામાં ભ્રષ્ટાચારનાં આરોપો કરી રાજકીય નિવેદનબાજી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં ઓનલાઈન એનએ અંગે સરકારે મહેસુલ અને ગૃહ વિભાગમાં ચાલતાં ભ્રષ્ટાચાર અંગેના નિવેદનનો બચાવ કરતાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ જે કહ્યું હતું કે પ્રજા સુધી પૈસા કેટલાં પહોંચે છે. વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીએ આરોપ લગાવતા કહ્યું કે, ભાજપ સરકારમાં તો આખો રૂપિયો...
ગુજરાતને થયેલા અન્યાની 27 થપ્પડની ગુંજ લોકસભામાં સંભળાશે
કેન્દ્ર સરકારે ગુજરાત નાણાકીય અન્યાય કર્યો હોય તેની ઘણી બાબતો બહાર આવી છે. 2014માં લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતને અન્યાય એવી કરોડો રૂપિયાની જાહેરાત ભાજપ દ્વારા ટીવીમાં આપવામાં આવતી હતી અને ગુજરાતને અન્યાયની થપ્પડ બતાવવામાં આવતી હતી. હવે કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારે ગુજરાતને અન્યાય નહીં કરે એવું માનવામાં આવતું હતું. પણ ભાજપે ...
વિસનગર કોંગ્રેસ તાલુકા પ્રમુખને લઈ કોંગ્રસમાં વિવાદ
જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ઓછો થવાનું નામ લેતો નથી. ત્યારે હવે મહેસાણામાં કોંગ્રેસના સભ્યોનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મહેસાણાના વિસનગર કોંગ્રસ સાથે જોડાયેલા OBC સમાજે એક બેઠક કરી હતી અને બેઠકમાં તમામ લોકોએ વીસનગર કોંગ્રેસ તાલુકા પ્રમુખ પશા પટેલ સામે વિરોધ નોંધાવ્યો હતો. માલધારી સેલના શૈલેશ દેસ...
ખેસ કાઢી નાંખ્યો અને કહ્યું 460 માથા પાકિસ્તાનથી લાવો
વીસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના હોલમાં અલ્પકાલિન વિસ્તારક અભિયાન અંતર્ગત ભાજપના એક કાર્યક્રમ ભાજપના મહેસાણાના વીસનગર તાલુકાના ભાજપના પૂર્વ મહામંત્રી મનુ પટેલ એકાએક સ્ટેજ પર ચડી ગયા અને ગળામાંથી ભાજપનો ખેસ કાઢીને નેતાઓને આપી દીધો હતી અને રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હવે મોટા મોટા ભાષણોથી લોકોને સંતોષ નથી. હવે પાકિસ્તાનને મુહ તોડ જવાબ આપવા...
ચૂંટણી આવતાં જવાવોની હત્યા કરી છે, જુનાગઢ કોંગ્રેસ પ્રમુખ
જુનાગઢમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કોંગ્રેસ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. કોંગ્રેસના આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વીનુ અમીપરાએ વિવાવિત નિવેદન આપ્યું હતુ. વીનુ અમીપરાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, દુઃખ સાથે કહેવું પડે છે કે, આપણા આજના યુવાનો જે શહીદ થયા તેમાં સરકારની નિષ્ફળતા છે. જ્યારે જ્યારે ચૂંટણી આવે...
ભાજપના કાર્યકરો ટ્રફિક દંન ન ભરવા માટે નિતીન પટેલને ફોન કરે છે
ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકો જ્યારે પોલીસના હાથે પકડાય છે ત્યારે પોતે રાજકીય પક્પાષના કાર્યકર હોવાનું કહીને હું આ નેતાને ઓળખું છું તેમ કહીને નેતાઓને ફોન કરીને પોતાનો રુઆબ જમાવતા હોય છે. આવું ભાજપના કાર્યકર્તાઓ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે અને જ્યારે ટ્રાફિક પોલીસ તેમને ઝડપીને તેમની પાસેથી દંડ વસૂલે છે ત્યારે તેઓ મને ફોન કરીને ટ્રાફિક પોલ...
શહિદોને એક કરોડ આપતા ગુજરાતના ધારાસભ્યો
પુલવામામાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા સૈનિકોના પરિવારજનોને ગુજરાતના ધારાસભ્યો મદદ કરી રહ્યા છે. વિધાનસભાના બજેટ સત્ર પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ભાજપના તમામ ધારાસભ્યોની એક બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપના ધારાસભ્યોની હાજરીમાં શહીદોના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તો બીજી તરફ ભાજપ સરકાર દ્વારા ક...
ગુજરાતમાં 2 લાખ ચૂંટાયાલા રાજકીય પ્રતિનિધીઓ છે
ભારત દેશમાં ૩ લાખથી વધુ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને 30 લાખ જેટલા તેમાં નિર્વાચીત પ્રતિનિધિઓ છે. ગુજરાતમાં 2 લાખ ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય છે. 15 હજાર જેટલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગુજરાતમાં છે. જેમાં મહિલાઓ 50 ટકા કરતાં વધું ચૂંટાય છે. દેશમાં 33 ટકા ચૂંટાય છે. મતદાન યંત્રોનો ઉપયોગ થાય છે સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે ચૂંટણી પંચના યજમાનપદે યોજાયેલી ...
અનામત આંદોલનના નેતા અલ્પેશ કથિરીયાની ધરપકડ
પાટીદાર અનામત આંદલનના નેતા અલ્પેશ કથિરીયાની સુરત પોલીસે વેલંજા વિસ્તારમાંથી ધરપકડ કરી છે. શરતી જામીન રદ થયા બાદ અલ્પેશ ભૂગર્ભમાં હતો. મિત્રના લગ્નમાં તે હાજરી આપવા આવ્યા હતા. રજદ્રોહના કેસમાં શરતી જામીન રદ થયા બાદ અલ્પેશ કથિરીયા છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. સુરતના વેલંજા વિસ્તારમાંથી અલ્પેશની ધરપકડ કરવામાં આવી હતી. જેની સામે ભારે વિરોધ થઈ રહ્યો છે.
...
ગુજરાતની કહેવાતી રાષ્ટ્રવાદી ભાજપ સરકારનો લશ્કરના જવાનોને કેવા અન્યાય ...
ગુજરાત વિધાનસમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કાશ્મિરમાં મૃત્યુ પામેલા બીએસએફ જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે, આતંકવાદીઓના આવા હુમલાથી આ દેશની જનતા, સેના કે સરકારો જરાપણ હિંમત હારવાની નથી. શહીદો પર દેશને ગર્વ થાય છે. જનતાએ આ શહીદો પ્રત્યે વ્યાપક લાગણીઓ દર્શાવી છે અને તેમના કુટુંબીજનો માટે દરેક પ્રકારની સહાય દેશના દરેક ખુણામાંથી અવિરત...
ગુજરાતમાં વર્કિંગ સમિતિની બેઠકમાં પ્રિયંકા ગાંધી આવશે
૫૯ વર્ષ બાદ અમદાવાદમાં 28મી ફેબુ્રઆરીએ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે જેમાં પક્ષ પ્રમુખ ઉપરાંત પ્રિયંકા ગાંધી આવશે. પ્રથમવાર સોનિયા, રાહુલ, પ્રિયંકા એક મંચ પર જોવા મળશે. અડાલજના ત્રિમંદિર ખાતે જનસભાને કોંગ્રેસના નેતાઓ સંબોધશે. લોકસભાની ચૂંટણીની રણનીતિ ઘડવા કોંગ્રેસનુ નેતૃત્વ ગુજરાતમાં, રાહુલ, પ્રિયંકા સહિતના ૫૫ નેતાઓ ગુજરાત આવશે. લોકસભાની...

English