Friday, August 14, 2026

કુંવરજીના હરીફ બોઘરાનો કાંટો કાઢી માર્ગ સાફ કરવા કાવાદાવા

જસદણના ભાજપના પ્રમુખ દિનેશ હિરપરાએ પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરાને સસ્પેન્ડ કરવા પક્ષની બહાર જઈને સોશ્યલ મિડીયામાં જાહેર કર્યું છે. જસદણના પૂર્વ ધારાસભ્ય બોઘરાએ પાર્ટી વિરૂધ્ધ કેટલું અને કેવું કામ કર્યું છે તેનો આ એક પુરાવો જાહેર કર્યો હતો. આવા અનેક પુરાવા તેમની પાસે હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું છે. રોજ એક પુરાવો રજૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ક...

અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે 7 મહિનાથી વિરોધ પક્ષના નેતા નિયુક્ત...

અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ સત્તા પર આવ્યો હતો. પણ કોંગ્રેસના નેતા ખોડાજી ઠાકોરની નકારાત્મક નીતિના કારણે 6 સભ્યો ભાજપમાં જતાં રહેતાં કોગ્રેસે સત્તા ગુમાવી દીધા બાદ 7 મહિના થયા છતાં હજુ સુધી વિરોધ પક્ષના નેતા પણ નિયુક્ત કરી શકાયા નથી. આ 6 સભ્યોની સામે પક્ષાંતર હેઠળ કામ ચાલે અને તેઓ સસ્પેન્ડ થાય તેની રાહ કોંગ્રેસ જોઈ રહી છે. તેથી તેમને પરત...

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતનાં અધિકારી 60 હજારની સંદીપ પંડ્યા લાંચ લેત...

ર્મચારીઓના નગર ગણાતા પાટનગર ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓનો હબ એટલે કે સચિવાલય અને આ સચિવાલયમાં વિવિધ પ્રકારના કામની લેતી-દેતી નો વહીવટ છાશવારે ચાલતો હોય છે . પરંતુ આજે એન્ટિ-કરપ્શન બ્યૂરોના રડારમાં "યુવક સેવા સાંસ્કૃતિક" વિભાગ નો ક્લાસ 2 ઓફિસર રંગેહાથ ઝડપાઈ જતા અનેક તકોનું નિર્માણ થયું છે એટલું જ નહીં ભાજપ સરકારનું ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતનું સૂત્ર...

સાંસદ સવસીભાઈ મકવાણાના પત્નિ ગંગાબેન દુકાન ચલાવે છે

ગુજરાતના પૂર્વ સાંસદ સવશીભાઇ મકવાણાના પત્ની ગંગાબેન 32 વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લાના ધજાળા ગામમાં કરીયાણા અને પરચૂરણ ચીજવસ્તુઓની નાની દુકાન ચલાવે છે. ગંગાબાએ પોતાના જીવનના 82 વર્ષ થયા હોવા છતાં તેઓ થાકયા નથી.દરરોજ દુકાન ખોલીને બેસવુંએ તેમનો રોજનો ક્રમ છે. તેમના પતિ સવશીભાઇ 13મી લોકસભાના સાંસદ બન્યા ત્યારે પણ પોતાની દુકાન બંધ કરી ન હતી. જીવન જરુરીયાત...

650 શાળામાં કોમ્પયુટર આવી ગયા પણ શિક્ષક ન આવ્યા

અમરેલી જીલ્લામાં ૬૫૧ જેટલી પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબો હોઅવ છતાં એકપણ શાળાઓમાં શિક્ષક નથી અને જીલ્લા શિક્ષણ તંત્ર દ્વારા કોમ્પ્યુટર શિક્ષકોની જોગવાઈ જ ન હોવાનું જણાવે છે ત્યારે આજ અમરેલી જીલ્લાની ૬૫૧ પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબો હયાત છે પણ કોપ્યુટર શિક્ષક જ ના હોવાથી સરકારના પ્રાથમિક શિક્ષણના વ્યાપને વધારવાની વાતો સ્લોગનો પુરતીજ સીમિત હો...

અમરેલીના વિકાસ માટે લોકોએ સંગઠન બનાવ્યું

અમરેલી શહેરનાં બિન રાજકીય આગેવાનોએ  શહેરીજનોનાં સંગાથે વિકાસ કરવાનો દ્રઢ સંકલ્‍પ કરીને અમરેલી બચાવ નાગરિક અભિયાન સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં ડો. ભરત કાનાબાર, પી.પી. સોજીત્રા સહિતનાં આગેવાનો ઉપરાંત શહેરનાં ખ્‍યાતનામ તબીબો, એડવોકેટ, વેપારીઓ, સામાજિક સંસ્‍થાનાં પ્રતિનિધિઓ વિગેરે ઉત્‍સાહભેર જોડાઈ રહૃાા છે અને આગામી 3 દિવસ સુધી સહી ઝુંબેશ, ર...

ભાજપમાંથી તગેડી મુકેલા જુના કાર્યકરોને ફરીથી સક્રિય થયા  

લોકસભાની 4 બેઠક માટે એક એવા કૂલ 9 સ્થળે શક્તિ સંમેલનની શરૂઆત થઈ હતી. ભાજપમાં કોરાણે મૂકાયેલા 1995 પહેલાથી કામ કરતાં કાર્યકરો અને નેતાઓની હાજર રાખીને અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, ગાંધીનગર તથા સાબરકાંઠા મળીને ચાર લોકસભા બેઠકનું કલ્સ્ટર સંમેલન યોજાયું તેમાં હાજર હતા. અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ જુના નેતાઓ અને કાર્યકરોને બાજુ પર મૂકી દીધા હતા તેઓન...

નરેન્દ્ર મોદી ન કરી શક્યા તે વિજય રૂપાણીની સરકારે કરી બતાવ્યું

ગુજરાત સ્ટેટ કો-પરેટીવ હાઉસીંગ ફાયસાંસ કોર્ફપોરેશન લિમાં ૨૨ વર્ષ બાદ ઓડીટ વર્ગ માંથી ઓડીટ  મળેલો છે. તથા ૨૨ વર્ષ બાદ સતત ખોટ્ની જ્ગ્યાએ વર્ષ ૨૦૧૭-૨૦૧૮ના વર્ષમાં રૂ.૮ કરોડનો નફો નોંધાયો છે. આવર્ષે સભ્યમંડળીઓને ડિવિડન્ડ ફાળવી શકાયું છે. રાજ્યમાં આ કોર્પોરેશનની ૬૧૨૪ ગૃહમંડળીઓ હતી. ૨,૩૨,૮૩૬ લાભાર્થીઓને મકાનની સુવિધા આપવામાં આ કોર્પોરેશનનો ફાળો રહ્યો...

જિલ્લાઓમાં નિમણૂકો ન થતાં કોંગ્રેસમાં આંતરિક અસંતોષ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ સૂચના આપી છે કે, શહેર તાલુકા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં કોઇપણ પ્રકારની સીધી નિમણુંક કરવી નહીં. તેના કારણે સ્થાનિક કક્ષાએ કોઈ નિર્ણય તો નથી લેવાતાં પણ હવે પ્રદેશ પ્રમુખ પણ નિર્ણય લેતા ન હોવાથી ઘણાં જિલ્લાઓમાં નિમણૂક અટવાઈ પડી છે. સાબરકાંઠામાં પ્રમુખ સામે વિરોધ સાબરકાંઠા જીલ્લા પ્રમુખની મુદત પૂર્ણ...

પૂર્વ IAS અધિકારી અને વન પ્રધાન સામે જંગ, 500 રૂપિયામાં દેખાવો કરાવાયા...

ઉમરપાડાના વાડી ગામે બે ખાનગી મંદિર બનાવવા રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા રૂ.8.80 કરોડની સરકારી ગ્રાંટ વાપરતાં ગુજરાત સરકાર કાનૂની અને બંધારણીય રીતે આફતમાં આવી પડી છે. પ્રજાના નાણાંનો ગેરઉપયોગ પ્રવાસન પ્રધાન ગણપત વસાવાએ કર્યો હોવાના ગંભીર આક્ષેપ સાથે માંગરોળ વિસ્તારના આગેવાન અને નિવૃત્ત IAS જગતસિંહ વસાવા દ્વારા કોર્ટમાં ફરિયાદ દાખલ કરતા, મંદિરમાં સરકા...

સિંચાઈ માટે મોદીના ફોક વચનો

૧૫ મી સદીમાં (૧૪૮૩-૧૫૩૦) મુગલ શ્હેંશાહ બાબુર જ્યારે હિંદુસ્તાન આવ્યો ત્યારે તેને “તારીખે બાબૂરી” અને “બાબરનામાં” લખ્યા. તેમાં તેણે ઉલ્લેખ કર્યો કે હિંદુસ્તાનની પ્રજા નહેરથી ખેતી કરવાની તરફેણ કરતી નથી. તેણે હિંદુસ્તાનમાં કોઈ જગ્યાએ નહેર જોઈ નહોતી. ૨૦૦૧ ના જાન્યુઆરી મહિનાની ૨૬ તારીખે ગુજરાતનાં કચછ પરદેશમાં ભયાનક ભૂકંપ આવ્યો. દિલ્હીની ગાદી ઉપર એન ડી એ...

કોંગ્રેસે લોકસભાની ચૂંટણી સમિતિઓ જાહેર કરી

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી રાહુલ ગાંધી દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ ગુજરાત માટે પ્રદેશ ચૂંટણી સમિતિ, ચૂંટણી સંકલન સમિતિ, ચૂંટણી કેમ્પેઈન, મીડિયા મેનેજમેન્ટ, પ્રચાર સાહિત્ય, ચૂંટણી ઢંઢેરો, ચૂંટણી વ્યવસ્થાપન સહિતની સાત સમિતિઓની રચના કરવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ વિવિધ સાત સમિતિઓના અધ્યક્ષ, કન્વીનર અને સમ...

જુથવાદ ના આરોપી તરીકે શંકરસિંહ વાઘેલાને ક્લીનચીટ આપતી ગુજરાત કોંગ્રેસ

ભારતીય જનતા પક્ષને જેમ દેશની તમામ સમસ્યાઓ મા નહેરૂજી દેખાય છે તેવી જ રીતે એક સમયે કોંગ્રેસ ને પક્ષની તમામ સમસ્યાઓ મા શંકરસિંહ દેખાતા. જનતા દરબારમાં નહેરૂ ને ઢાલ બનાવી આઝાદીની લડતમાં પોતાની ગેરહાજરી પર ભાજપ જે પ્રકારે ઢાંકપીછોડો કરે છે તેવું જ ગુજરાત કોંગ્રેસ ના નેતાઓ પોતાની સરકી ગયેલી જમીન સાચવવા દીલ્હી દરબાર મા શંકરસિંહજી ના નામનો ઉપયોગ કરતા હતા. ...

જીવાદોરી નર્મદા ઝેરી અને સૂકી બની, શું કારણ છે  ?

નર્મદાની પરિક્રમા – દિલીપ પટેલ – ખાસ અહેવાલ GWSSBએ છોટા ઉદેપુર અને વડોદરામાં નર્મદા કેનાલમાંથી અપાતું પાણીના પૂરવઠામાં સલ્ફાઈડનું પ્રમાણ વધારે છે. બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટમાં સેમ્પલ નિષ્ફળ રહ્યા છે. પાણી સીધું વાપરી શકાય તેમ નથી. પાણીને શુદ્ધ કરવું જરૂરી છે, કોઈ કંપનીએ કચરાનો નિકાલ કર્યો હોવાથી પાણીમાં સલ્ફાઈડનું પ્રમાણ વધી ગયું છે.  ગયા અઠવાડિયે ...

સાબરકાંઠામાં કોંગ્રેસ પ્રમુખ ન બદલવાના નિર્મયથી ભડકો થશે

સાબરકાંઠા જીલ્લા પ્રમુખની મુદત પૂર્ણ થતી હોવાથી નવા પ્રમુખની વરણી કરવા માટે કરેલી રજુઆત બાદ ઉત્તર ગુજરાતના પ્રભારી જીતેન્દ્ર બન્ધલેએ બેઠક પૂર્ણ થયા બાદ એવું જણાવી દીધુ હતું કે પ્રમુખ નહી બદલાય. જો કે સગંઠનની ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે. પ્રભારીની આ રુખને લઈ જીલ્લાના કેટલાક કાર્યકરો અને અગ્રણીઓમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડે તેવી શક્યતા છે . આ નિર્...