વાઘણીનું પુતળું સળગાવ્યું અને મહિલાઓ દાઝી
રાહુલ ગાંધી પર વિવાદીત નિવેદન આપીને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ફસાયા છે, તેમને કહ્યું હતુ કે રાહુલ સિક્યુરીટી વચ્ચે સ્તનપાન કરતા હતા, જેનો જોરદાર વિરોધ થઇ રહ્યો છે, રાજકોટ મહિલા કોંગ્રેસ દ્વારા વાઘાણીના પુતળાનું દહન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો છે, અને સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ, જો કે પૂતળા દહન દરમ્યાન કોંગ્રેસન...
શંકરસિંહ નવી સેના બનાવશે પણ આવશે કોણ
પૂર્વ મુખ્યપ્રધાન અને વારંવાર બળવો કરીને પાર્ટીઓ બદલનારા શંકરસિંહ વાઘેલા હવે એનસીપીમાં જોડાઇ ગયા બાદ તેમણે શક્તિ દળ જેવું નવું દળ બનાવવાની રાજકોટમાં જાહેરાત કરી હતી. તેઓ નવી સેના બનાવશે પણ અગાઉના અનુભવોના આધારે હવે તેમની સાથે કોણ જોડાશે એ એક સવાલ છે. શંકરસિંહ અમદાવાદમાં શરદ પવાર, પ્રફૂલ પટેલ અને જયંત બોસ્કીની હાજરીમાં એનસીપીમાં જોડાયા છે, અને તે...
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચુડાસમાએ આસારામ આશ્રમને શુભેચ્છામાં માફી ન માં...
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂ઼ડાસમાંના એક લેટરથી મોટો વિવાદ થયો છે, દિપેશ-અભિષેક હત્યા કેસ અને આશ્રમમાં દુષ્કર્મના આરોપી આસારામનાં આશ્રમને ચુડાસમાએ શુભેચ્છા સંદેશ મોકલી આપ્યો છે, જે આસારામનો રાજ્યભરમાં વિરોધ થતો હતો અને જે હાલમાં જેલના સળિયા પાછળ છે તેવા આરોપીના આશ્રમને શુભેચ્છા આપી દીધી, આગામી 14 ફેબ્રુઆરીએ માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરવા...
ભાજપના નેતાની હત્યામાં 9 લોકો સમેલ હતા ?
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યામાં છબીલ પટેલ અને મનિષા ગોસ્વામીની સંડોવણી ખુલ્યા બાદ SITની તપાસમાં નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. સીટના સૂત્રોના જણાવ્યા મુજબ, ભાનુશાળીની હત્યા થઇ તે સમયે ભુજથી દાદર જઇ રહેલી સયાજીનગરી ટ્રેનમાં બે શાર્પશૂટર સાથે કુલ નવ શખ્સની ટોળી સવાર હતી. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સયાજીનગરી ટ્રેનમાં 7 જાન્યુઆર...
અલ્પેશ ઠાકોર CM રૂપાણી સાથે મુલાકાત કરતાં કોંગ્રેસમાં ગંભીર નોંધ
રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરતા ફરી એક વખતે અલ્પેશ ભાજપમાં જોડાઈ રહ્યાં હોવાની વાતને હવા મળી છે. આ પહેલા એકતા યાત્રા દરમિયાન અલ્પેશ ઠાકોરે ભાજપના નેતા શંકર ચૌધરી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પણ એવી હવા ઉડી હતી કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે, જોકે, બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી આ ફક્ત ...
કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલને ડરાવવા દરોડો ?
કોંગ્રેસના ધારાસભ્યએ 9 લાખ રૂપિયાની રેતી ચોરી કરી હોવાથી તેમને દંડ કર્યો છે. જો નહીં ભરે તો જેલની સજા થઈ શકે છે. આવું કરવા પાછળ રાજકારણ પણ છે. ધંધુકામાં ભાજપને લોકસભામાં મતો મેળે તેમ ન હોવાથી અહીંના કોંગ્રેસના મજબૂત ધારાસભ્યને ડરાવવા માટે દરોડા પડાયા હતા. હળવદના ભાજપના પ્રમુખ સામે ભ્રષ્ટાચારનો ગુનો નોંધ્યો હોવા છતાં તેમની સામે આજ સુધી કોઈ પગલાં ભરા...
પાટીદાર આંદોલનના વિરોધી નીતિન પટેલના લગ્નમાં રેશ્માનો વિવાદ
રેશ્મા પટેલ નાણાં પ્રધાન અને પાટીદાર અનામત આંદોલનના વિરોધી નીતિન પટેલના પુત્રના લગ્નમાં હાજરી આપતાં તેનો વિરોધ આંદોલનકારીઓ કરી રહ્યાં છએ. જ્યારે આ પ્રશ્ને ભાજપમાં પણ ભારે ચર્ચા જોવા મળી રહી છે. પાટીદાર અનામત આંદોલનમાંથી ભાજપમાં ગયેલા રેશ્મા પટેલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના પુ્ત્ર સન્નીના લગ્નમાં હાજરી આપી હતી અને તેમના સુખી લગ્ન જીવન માટે પ્રાર્...
ગૃહ પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં કાયદો તોડતાં તત્વો
મુખ્ય પ્રધાન અને પોલીસ વિભાગ સંભાળતાં રાજકોટના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. હવે ઘરોમાં જઇને ગુંડા તત્વો ફાયરિંગ કરી રહ્યાં છે. રાજકોટના દિવસે દિવસે ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે અહી વધુ એક ફાયરિંગની ઘટના બની છે, શહેરના નહેરૂનગર વિસ્તારમાં જૂની અદાવતમાં આ ફાયરિંગ કરાયુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે,...
સુરતમાં ક્લાર્કે 60 કિ.મીની સ્પીડે ટ્રેન દોડાવી જીવ જોખમમાં મૂક્યા
સુરત રેલવે સ્ટેશન પર એક મોટી બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બુકિંગ ક્લાર્કે 60 કિલોમીટરની સ્પીડે 10 મિનીટ સુધી પેસેન્જર ટ્રેન હંકારીને લોકોના જીવ જોખમમાં મુકી દીધા હતા, ખરેખર તો પાયલોટ સિવાય કોઈ ટ્રેન ન ચલાવી શકે, ત્યારે આ બુકિંગ ક્લાર્કનો ગાડી ચલાવતો વીડિયો સામે આવતા રેલ્વેની મોટી બેદરકારી સામે આવી છે, ટ્રેન ચલાવનાર અઠવાલઈન્સ પીઆરએસનો બ...
બળવંતસિંહની તપાસના દસ્તાવેજો ગુમ થયા તે હજું મળ્યા નથી
રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના નેતા અહેમદ પટેલની જીત સામે બળવંતસિંહે કરેલી અરજીમાં ભાજપના નેતા બળવંતસિંહની ઉલટ તપાસ શરૂ થવાની હતી, દરમિયાનમાં એહમદ પટેલના એડવોકેટે એવી ફરિયાદ કરી હતી કે જે દસ્તાવેજોને આધારે તેમની ઉલટતપાસ કરવાની છે તે પેપર ગુમ થઇ ગયા છે, આ અંગે કોર્ટે રજીસ્ટ્રાર જનરલને તેની તપાસ સોપી છે અને સીલબંધ કવરમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ કર...
10 કારણોથી ઠાકોર સેનામાં ભાગલા, ઠાકોરનેતાઓએ અલ્પેશથી છેડો ફાડ્યો
દિલીપ પટેલ - ખાસ અહેવાલ ઠાકોર સેનાને વિશ્વાસમાં લીધા વગર કોંગ્રેસમાં ભળીને અલ્પેશ ઠાકોર ચૂંટણી લડ્યા હતા. ત્યાર બાદ અલ્પેશ ઠાકોર સાથે જૂલાઈ 2018માં ઠાકોર સેનાના મૂળ સ્થાપક એવા રમેશ ઠાકોર અને ગુજરાતના ઠાકોર સેનાના બીજા એક ડઝન નેતાઓની બેઠક કરી હતી. જેમાં અલ્પેશ ઠાકોરને કહી દેવામાં આવ્યું હતું કે તમે રાજકારણમાં નહીં જવાના દિકરાના સોગંદ લીધા હતા. તે...
આશાબેનને હરાવવા હાર્દિક પટેલ મેદાને જંગ
કોંગ્રેસના પૂર્વ નેતા અને ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે તેમના પદેથી રાજીનામું આપી દીધું છે, કોંગ્રેસને શિષ્ટાચાર વગરની પાર્ટી કહીને તેમને હવે ભાજપ તરફ જવાનું નક્કિ કરી દીધું છે, ત્યારે આ મામલે પાટીદાર નેતા હાર્દિક પટેલે તેમના પર પ્રહાર કરતા કહ્યું કે અત્યાર સુધી તેમને પાર્ટી સારી લાગતી હતી, કોંગ્રેસને કારણે તેઓ ધારાસભ્ય બન્યાં અને હવે કોંગ્રેસ ખરાબ ...
જ્યાં ધારાસભ્ય રાજીનામું આપશે ત્યાં આમ આદમી પક્ષ પેટા ચૂંટણી લડશે
પક્ષ પલટો કરવો એ સામાન્ય થઈ ગયું છે . ભાગેડુ ધારાસભ્યો દિવસે ને દિવસે વધી રહ્યાં છે .ઊંઝા વિધાનસભા ના ધારાસભ્ય આશાબેન પટેલ એ રાજીનામું આપી દીધું એ વાત ને આમ આદમી પાર્ટી કડક ભાષા માં વખોડી નાખે છે સાથે સાથે ભોળી જનતાનેઅંધારામાં રાખનાર આશાબેન પટેલ પોતનો રાજકીય રોટલો શેકવા નો જે પ્લાન ધડયો છે એને આમ આદમી પાર્ટી કયારેય ઉજાગર કરવા નહીં દે . આમ આદમી પ...
ભાજપના નેતાઓ રાષ્ટ્ર ધ્વજ ઊંધો કેમ ફરકાવે છે
રાષ્ટ્રધ્વજના દુરુપયોગ અને અપમાન બદલ ૩થી 5 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. દર વર્ષે રાષ્ટ્રધ્વજને ફરકાવવાના સંદર્ભમાં અપમાન થતાં રહ્યાં છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી દ્વારા 26 જાન્યુઆરી 2019માં ગૌરવરૂપ રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે ઊંધો ધ્વજ ફરકાવ્યો હતો. પછી તે સીધો ફરકાવવામાં આવ્યો હતો. આ અંગેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. રાષ્ટ્ર ધ્વ...
પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના ચેલાએ દારૂબંધી દૂર કરવા કહ્યું
દારૂબંધીના ચૂસ્ત આગ્રહી હતા તે હવે દારૂબંધીમાં છુટ આપવાની વાત કરી રહ્યાં છે. એવા ખુમાનસિંહ વાંસીયાએ ધોરણ ૩માં ખાદીના વસ્ત્રો ધારણ કર્યા ત્યારે મોરારજી દેસાઈએ તેમને ખોળામાં બેસાડી શાબાશી આપેલી હતી. તેમની શાળામાં મોરાજીભાઈ આવવાના હતા ત્યારે સ્કૂલમાંથી તેમને મોરારજી દેસાઈની સભામાં મોકલવામાં આવ્યા હતા. ત્યારે કોઈકે કહેલુ કે આ નાનો છોકરો ખાદી પહેરે છે. ...

English