કેદી ધારાસભ્યને છોડાવી ભાજપમાં લાવવા ષડયંત્ર રચ્યું
હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની તળાવ અને ચેકડેમ કૌભાંડમાં પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલી દીધા બાદ તેમને જેલમાંથી છોડાવવા માટે ભાજપે શોદાબાજી શરૂ કરી છે. તે જો કોંગ્રેસ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપે તો તેમને જેલમાંથી છોડાવવા માટે પૂર્વ પંચાયત પ્રધાન અને ભાજપના હળવદના નેતા જયંતી કવાડીયાએ જેલમાં દબાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. ધ...
વિશ્વનું સૌથી મોટું બજાર કબજે કરવા ઊંઝામાં જંગ
વેપાર-વણજ - ખાસ અહેવાલ – દિલીપ પટેલ વિશ્વનું સૌથી મોટું મસાલા બજાર ઊંઝા છે. જ્યાં એક આધુનિક મસાલા બજાર બનાવવા માટે એક વર્ષ પહેલાં સરકારે પ્રોજેક્ટ માટે બ્રાહ્મણવાડામાં જમીન આપી હતી, તેનો વિવાદ હવે શરૂ થયો છે. તેનું કારણ એ છે કે, વિશ્વના સૌથી મોટા ઊંઝાના ગંજ બજારની એપ્રિલમાં APMCની ચૂંટણી છે. ગુજરાતનું સૌથી આધુનિક મસાલા બજાર જ્યાં બનવાનું છે તે જ...
અલ્પેશ મુખ્ય પ્રધાનને મળ્યા પણ દારૂનઆ અડ્ડાનું કેમ ભૂલી ગયા
3 વર્ષથી દારુના અડ્ડા બંધ ન થયા. અલ્પેશ ઠાકોરે દારના અડ્ડાનું લિસ્ટ આપ્યું તેને ત્રણ વર્ષ થયા પણ અડ્ડા ચાલું છે. અને અલ્પેશ ઠાકોર મૌન છે. તેઓ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળવા ગયા પણ ગુજરાતમાં દારૂબંધી અમલી કરવા માટે કહેવાનું જ ભૂલી ગયા હતા. 26 જાન્યુઆરી 2016માં તેમણે આંદોલન વખતે સરકારને દારૂના અડ્ડાની યાદી આપી હતી. તે આ પ્રમાણે છે. ક્ષત્રિય ઠા...
શંકરસિંહ આવતાં જ NCPમાં આફત શરૂ
ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ - NCPના પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કી જમીન માફિયાઓની સાથે રહીને જમીન પચાવી પાડવાની છેતરપીંડી કરવામાં જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. પોલીસે માત્ર આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી દેતાં NCPના નેતા જયંતને બચાવી લેવા માટે સરકારના રાજકીય દબાણની શંકા પ્રબળ બની છે. કારણ કે 29 જાન્યુઆરી 2019માં શરદ પવાર અમદાવાદ ...
બીલાડીના બચ્ચાની જેમ 7મી વખત પક્ષાંતર કરતા શંકરસિંહ બળવાખોર કેમ
પક્ષ-અપક્ષ – દિલીપ પટેલ – વિશ્લેષણ શંકરસિંહ વાઘેલાએ પાંચમી વખત પક્ષાંતર કર્યું છે. ગુજરાતના રાજાકણમાં પક્ષાંતર કરવાનો તેમનો વિક્રમ સ્થાપિત થયો છે. પોતાની સાતમો રાજકીય પક્ષ NCP છે. પહેલાં તેઓ જનસંઘ-જનતાદળ, ભાજપ, રાજપા, કોંગ્રેસ અને જનવિકલ્પ મોરચો રચી ચૂક્યા છે. 21 જુલાઈ 1940માં શંકરસિંહ વાઘેલાનો જન્મ ગાંધીનગર નજીક વાસણ ગામમાં થયો હતો. માતા નાથ...
ભાજપની નેતીઓ રણચંડી બની થરાદમાં ભંગાણના એંધાણ
થરાદ નગરપાલિકામાં અપક્ષોના ટેકાથી ભાજપ સત્તા પર છે. જેમાં ભાજપના ત્રણ મહિલા સભ્યો બળવો કરવાના ખ્યાલમાં છે. ભાજપના પાલિકાના સભ્ય અને પૂર્વ પ્રમુખ કોકીલા પ્રજાપતિએ સરકારના પામી પૂરવઠા પ્રધાન પરબત પટેલ સમક્ષ રજૂઆત કરીને વરસાદી પાણીના નિકાલ માટે રૂ.3 કરોડના કામ થયા છે તેમાં વિવાદ થયો છે. 11 મહિના પહેલા 19 ફેબ્રુઆરી 2018ના રોજ ચૂંટણીમાં 28 બેઠકોમાંથી 12...
પાટણ ભાજપના નેતાઓ ચોરીની કાર કેમ ખરીદી રહ્યાં છે
વેપારીઓએ ચોરીનો માલ ખરીદ કર્યો હોય તો તેની સામે કેસ થાય છે. રૂ.30 લાખની ફોર્ચ્યુનર માત્ર રૂ.5 લાખમાં ભાજપના પાટણના નેતાઓએ ખરીદ કરી હતી. પોલીસે ભાજપના લોકો પાસેથી લક્ઝુરીયસ કાર કબજે કરી હતી. ચોરી કરેલી 28 કારમાંથી 4 કાર ભાજપના નેતાઓએ ખરીદી હતી. સૌથી મોટું કરોડોનું કાર કૌભાંડ પાટણથી પકડાયું હતું. 28 જેટલી કારમાંથી 12 કાર પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી ...
ચૂંટણી આવે છે ત્યારે જ શ્રીશ્રી ગુજરાતમાં કેમ સક્રિય થાય છે, 6 હજાર ગા...
નવચેતના શિબિર ગુજરાતના 6,000 ગામડાઓમાં આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સ્વયંસેવકો દ્વારા ગયા અઠવાડિયે યોજવામાં આવી હતી. આ શિબિરમાં સ્વચ્છતા, ભાઈચારો, સંપ, ગુસ્સા પર નિયંત્રણ, વ્યસનમુક્તિના પાઠ શીખવવામાં આવ્યા હતા. ઉપરાંત પ્રાણાયામ તથા ધ્યાન પણ કરાવવામાં આવ્યું હતું. જેનાથી ફાયદાઓ આ શિબિરથી નોંધાયા છે. યોગ અને ઉદ્યોગ બંનેને સાંકળીને દેશમાં સમૃદ્ધિ અને સૌહાર...
કોંગ્રેસના નારાજ નેતાઓ સાથે સાતવેની બેઠક થઈ
ગુજરાત કોંગ્રેસમાં વારંવાર ચૂંટણી હારી જતાં સિનિયર નેતાઓ સાઈડ લાઈન થયા છે, જેના કારણે તેઓ નારાજ બનીને બેઠા છે. આ નેતાઓને રાજી કરવા પ્રભારી રાજીવ સાતવએ 29 જાન્યુઆરી 2019માં બેઠક કરી હતી. અગાઉ આ નેતાઓએ મળવાનો ઈન્કાર કર્યો હતો હવે બેઠક કરી હતી. જેમાં તમામનું માન સચવાશે એવી ખાતરી આપીને મનાવી લેવાયા હતા. કોંગ્રેસના સિનિયર નેતાઓની અર્જુન મોઢવાડિયાના ન...
બાયડના ધારાસભ્ય ધવલ ઝાલાને લાંચમાં પડકારનારની ધરપકડ
બાયડના ધારાસભ્ય ધવલ ઝાલાએ રૂ.40 લાખની લાંચ માંગી હોવા અંગે ફરિયાદ કરનાર હસમુખ મગન પટેલ પોતે માછલીઓની ચોરી કરતાં પકડાયો છે. તે પોલીસને તેને અગાઉ વોન્ટેડ જાહેર કર્યો હતો તે પોલીસની સામે જ ફરતો હોવા છતાં પોલીસ તેને પકડતી ન હતી. પણ અચાનક જ પોલીસે તેને પકડી લીધો હોવાનું રજૂ કરાયું છે. 26 જાન્યુઆરી 2018માં ધારાસભ્ય ધવલસિંહે તેનું ટ્રેક્ટર માછલીઓથી થયે...
વિરજી ઠુમરને તમાચો, બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ ધખુબેન સાથે ધોખો
કોંગ્રેસ શાસન ધ્વંસ થતાં વાર લાગતી નથી. જ્યારથી કોંગ્રેસે કબજો લીધો ત્યારથી અમરેલી જિલ્લાને ભાજપે રાજકીય રીતે સળગતો જિલ્લો બનાવી દીધો છે. કોંગ્રેસની તાલુકા પંચાયત શાસન સામે અવિશ્વાસ રજૂ થતાં કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમર અને જેની ઠુમરના રાજકીય ગાલ પર તામચો પડ્યો છે. વિરજી ઠુમરના ખાસ બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ ધખુબેન વ્હાણી અને ઉપપ્રમુખ કિશોર દ...
33 જિલ્લામાંથી 8 જિલ્લામાં કૂલ 50 ટકા મતદાર, જ્યાં વધું મતદારો ત્યાં ભ...
મતદારયાદી જાહેર – દિલીપ પટેલ – વિશ્લેષણ ગુજરાતમાં 4.50 કરોડ મતદાર 31 જાન્યુઆરી 2019ના રોજ જાહેર કરાયા છે. જેમાં 8 જિલ્લામાં જ 50 ટકા મતદાર છે. રાજકીય પક્ષો અને સરકાર આ 8 જિલ્લા પર વધારે ફોકસ કરે તો તેઓ ગુજરાતની ચૂંટણીમાં બાજી મારી જાય તેમ છે. તેથી સરકાર તેના ઉપર વધારે ધ્યાન કરીને આ 8 જિલ્લાના મતદારોને રીજવવા માટે સતત પ્રયાસ કરતી હોય એવું સ્પષ્ટ ...
લોકસભાની 26 બેઠકોની બાજી હવે 19 વર્ષના યુવાનોના હાથમાં
18થી 19 વર્ષના 4.66 લાખ સાવ નવા મતદારો લોકસભાની ગુજરાતની 26 બેઠકો માટે હારજીત નક્કી કરશે. એક લોકસભાની બેઠક ઉપર લગભગ 18,000 નવા મતદારો આવ્યા છે. જે બેરોજગારી અને આર્થિક બેહાલીનો સામનો કરી રહ્યાં છે. તેથી તેઓ કયા પક્ષ તરફ ઢળશે તે મહત્વનું બની રહેશે. 35 વર્ષ સુધીના યુવાન મતદારોની એક લોકસભા બેઠક પર લગભગ 50 હજાર જેવી થવા જાય છે. જે પક્ષ યુવાનોને વધું ટિ...
નવી મતદાર યાદી જાહેર, 4,47,44,759 કૂલ મતદારો
લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇને ભારતનું ચૂંટણી પંચ ગુજરાતની આખરી મતદાર યાદી 31મી જાન્યુઆરી 2019મીએ બહાર પાડી છે. જેમાં કૂલ મતદારો 4,40,75,273 છે. કૂલ નવા નોંધાયેલા મતદારો 10,69,239 થયા છે. રદ થયેલા મતદારો 3,99,754 છે. જ્યારે કૂલ 6,69,485 થયો છે. આમ હવે કૂલ મતદારોની સંખ્યા 4,47,44,759 થઈ છે. યાદી બહાર પાડવામાં વિલંબ થયો છે જેનું કારણ એ છે કે ઇલેક્ટોરલ...
વિશ્વનું સૌથી મોટું બજાર કબજે કરવા ઊંઝામાં જંગ
વેપાર-વણજ - ખાસ અહેવાલ – દિલીપ પટેલ વિશ્વનું સૌથી મોટું મસાલા બજાર ઊંઝા છે. જ્યાં એક આધુનિક મસાલા બજાર બનાવવા માટે એક વર્ષ પહેલાં સરકારે પ્રોજેક્ટ માટે બ્રાહ્મણવાડામાં જમીન આપી હતી, તેનો વિવાદ હવે શરૂ થયો છે. તેનું કારણ એ છે કે, વિશ્વના સૌથી મોટા ઊંઝાના ગંજ બજારની એપ્રિલમાં APMCની ચૂંટણી છે. ગુજરાતનું સૌથી આધુનિક મસાલા બજાર જ્યાં બનવાનું છે તે જ...

English