ગુજરાત ભાજપના કૌભાંડી નેતાને સસ્પેન્ડ કેમ ન કર્યા
મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહિલ અને મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વલ્લભ પટેલની સામે રૂ.20 કરોડના કૌભાંડમાં કોંગ્રેસના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા સામે ભ્રષ્ટાચાર ગુનાની FIR કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્યની તો ધરપકડ કરી છે પણ ભાજપના નેતાઓને પોલીસે ન પકડતાં અદાલતે તેમને ભાગેડુ જાહેર કર્યા છે. અદાલતે ભાગેડુ જાહેર કર્યા હોવા છતાં ભ...
જૂનાગઢમાં 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ દરમિયાન યોજાશે મીની કુંભ
રાજય સરકાર પણ હવે ધર્મનો વેપાર કરી રહી છે. ધર્મને રાજસત્તાથી દૂર રાખવા માટે બંધારણ કહે છે પણ ગુજરાત સરકારને જ્યાં મતનો ફાયદો દેખાતો હોય તે જ્યાં વાહવાહી કરતી જાહેરાત થતી હોય ત્યાં ધર્મનો વેપાર પણ કરી શકે છે. આવું જ જૂનાગઢમાં થશે. એક વર્ષ પહેલાં ભાજપ સરકારે જુનાગઢ શિવરાત્રી મેળાને મિનિ કુંભ જાહેર કર્યો હતો. 27 ફેબ્રુઆરી થી 4 માર્ચ સુધી મીની કુંભ તરી...
આશારામ આશ્રમને ભાજપના વૃદ્ધ પ્રધાન ચૂડાસમાની શુભેચ્છા
રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂ઼ડાસમાંના એક લેટરથી મોટો વિવાદ થયો છે, દિપેશ-અભિષેક હત્યા કેસ અને આશ્રમમાં દુષ્કર્મના આરોપી આસારામનાં આશ્રમને ચુડાસમાએ શુભેચ્છા સંદેશ મોકલી આપ્યો છે, જે આસારામનો રાજ્યભરમાં વિરોધ થતો હતો અને જે હાલમાં જેલના સળિયા પાછળ છે તેવા આરોપીના આશ્રમને શુભેચ્છા આપી દીધી, આગામી 14 ફેબ્રુઆરીએ માતા-પિતા પૂજન દિવસની ઉજવણી કરવા...
ગુજરાત આદિજાતિ વિકાસ નિગમનાં ડિરેક્ટર તરીકે નિમણૂક
માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના
ડિરેક્ટર તરીકે આદિવાસી અગ્રણીઓ (૧) શ્રી પુનમચંદ સી.બરંડા, ભીલોડા (૨) શ્રી
જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર (૩) શ્રી પરેશભાઈ વસાવા, ઉચ્છલ (૪) શ્રી બાબુભાઈ ચોર્યા,
આહવા-ડાંગની નિમણૂક કરવામાં આવી છે. માન.મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા દ્વારા નવ
નિયુક્ત ડિરેક્ટરોને અભિનંદન પાઠવી શુભેચ્છા આપવા...
ભારત માલા સંપૂર્ણ રદ કરો નહીંતર વડાપ્રધાન મોદીનો બહિષ્કાર
ભારતમાલા પ્રોજેક્ટ સંદતર રદ નહીં થાય ત્યાં સુધી તમામ સરકારી કાર્યક્રમનો બહિષ્કાર કરવા વાંસદા ખાતે મળેલી ખેડૂતોની બેઠકમાં નિર્ણય લેવાયો છે. સાથે ૩૦મીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં કાર્યક્રમનો બહિષ્કાર કરવા પણ ખેડૂતોને અપીલ કરાઈ છે. ભારતમાલા પ્રોજેક્ટમાં નવસારી જિલ્લાનાં લગભગ ૬ર જેટલા ગામોની મહામુલી ફળદ્રુપ જમીન જઈ રહી હતી. તેના વિરોધમાં વાંસદા ખાત...
મગફળીમાં ફરી એક વખત ભાજપે ભ્રષ્ટાચારનું તેલ કાઢ્યું
રાજ્યમાં અછતની સ્થિતિ હોવાથી મગફળીની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવી છે. અપુરતા વરસાદ અને અછતની સ્થિતિને લીધે આ વર્ષે મગફળીના ઉત્પાદનનો અંદાજ 23થી 25 લાખ ટનનો દર્શાવવામાં આવ્યો હતો. તેની સામે 35 લાખ ટન મગફળીની ખરીદી થઈ જતાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળીમાં જૂની મગફળી પણ પધરાવી દેવામાં આવી હોય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે. સુત્રોએ જણાવ્યું હતુ...
અમદાવાદા કોંગ્રેસમાં જૂથબંધી વચ્ચે લોકસભાની કાચી યાદી તૈયાર
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ બે દિવસ ગુજરાત મુલાકાતે આવ્યા છે. બેઠકમાં અમદાવાદ શહેરમાં ચાલી રહેલી જૂથબંધીનો મુદ્દો પણ ઉછળ્યો હતો. જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા આગેવાનો સામે હજુ સુધી પગલાં લેવાયા ન હોવાનું જણાવાયું હતું.તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની ૨૬ બેઠકો માટે ઉમેદવારોની કાચી યાદી તૈયાર કરી દેવાઈ છે. કકળાટને ભૂલી જાવ અન...
27 આદિવાસી ધારાસભ્યોનું દબાણ, વિધાનસભામાં બોલો નહીંતર રાજીનામું આપો
આદિવાસી કિસાન સંઘર્ષ મોર્ચાએ 18 જાન્યુઆરી 2019થી શરુ થઈ રહેલા વિધાનસભા સત્રમાંં કેવડિયા સહિતના આદિવાસીઓના પ્રશ્નો ઉપર ચર્ચા કરવા આદિવાસી ધારાસભ્યો સમક્ષ માંગણી કરી છે. જો ભાજપ સરકાર ચર્ચા ન કરે કે અધ્યક્ષ મંજૂરી ન આપે તો વિધાનસભાનો બહિસ્કાર કે રાજીનામાં આપી દેવા 27 આદિવાસી ધારાસભ્યો ને અપીલ કરી છે. છોલ્લા લાંબા સમયથી આદિવાસી સમાજ ગુજરાતમ...
અમિત શાહની ફિરકી પકડી વાઘાણીએ, રૂપાણી રાજકોટમાં
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદના વાડજમાં મકરસંક્રાતિની ઉજવણી કરી હતી, શાહે નવા વાડજ ખાતે એક મકાન પર પતંગ ઉડાવવાની મજા લીધી હતી, આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા, વાઘાણીએ અમિત શાહની ફિરકી પકડી હતી અને અમિત શાહે પતંગ ઉડાવવાની મજા માણી હતી, આ પ્રસંગે ઉપસ્થિત ભાજપના કાર્યકર્તાઓએ ...
ભાજપની શિસ્તના ધજાગરા રેશ્મા પટેલે કર્યા
પાટીદાર આંદોલનમાંથી ભાજપમાં ગયેલા રેશ્મા પટેલે ફરી એક વખત ભાજપ પર નિશાન સાધ્યું છે, ભાજપની સ્થિતિ તો એવી થઇ છે તે રેશ્માને બહારનો રસ્તો પણ બતાવાય તેમ નથી, રેશ્માએ એક મેસેજ બધાને મોકલ્યો છે, જેમાં તેમને લખ્યું છે કે મને આજે લોકો મકરસંક્રાંતિની શુભકામનાઓ પાઠવી રહ્યાં છે, સાથે કોલ કરીને પૂછી રહ્યાં છે કે રેશ્માદીદી પવન કેવો છે ? તેમના આ સવાલ પર હું હસ...
અમિત શાહને ‘સુવરનો’ તાવ : સુવર સાથે સરખામણીથી વિવાદ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લૂ થયો છે અને તેઓ હાલમાં દિલ્હીની એઇમ્સમાં સારવાર લઇ રહ્યાં છે,ત્યારે તેમના પર કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહાસચિવ બી.કે.હરિપ્રસાદે વિવાદિત ટિપ્પણી કરી છે, શાહની બિમારી પર કટાક્ષ કરતાં કહ્યું કે તેને સુવરનો તાવ’ આવ્યો છે, કોંગ્રેસ નેતાએ કહ્યું કે જો શાહ કર્ણાટક સરકારને અસ્થિર કરવાના પ્રયાસ ચાલુ રાખશે તો તેમને ...
કોંગ્રેસે પાસના અતુલ પટેલનું અસ્તિત્વ ખતમ કરી નાખ્યું
પાટીદાર અનામત આંદોલનના જાણીતા ચહેરા અને કોંગ્રેસ નેતા અતુલ પટેલ પર તેમના જ એક સમયના સાથી અને હાલના ભાજપ નેતા રેશ્મા પટેલે મોટું નિવેદન આપ્યું છે, જેને લઇને મોટો વિવાદ ઉભો થયો છે, રેશ્માએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે કોંગ્રેસે પહેલા તો પાસના પ્રવક્તા અતુલ પટેલને પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો અને બાદમાં તેમને હાંસિયામાં ધકેલી દીધા, થોડા દિવસો પહેલા કોંગ્ર...
ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિરને સામેલ કરશે તો કોંગ્રેસને ટેકો – VH...
VHP તરફથી આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો મુદ્દો જાહેર સભાથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ચર્ચામાં છે. આલોક કુમારે કહ્યું કે, જો કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં મંદિર બનાવવાનો મુદ્દો સામેલ કરશે તો તેમને સમર્થન આપવા અંગે વિચારી શકાય છે. નવા વર્ષના પહેલાં અઠવાડિયામાં કોંગ્રેસ અધ્યક્ષે રામ મંદિર નિર્માણને લઈને મોટું નિવેદન આપ...
ભારત માલા પ્રોજેક્ટ સ્થગિત, ચિખલીની આક્રમક રેલી બાદ સરકારનો નિર્ણય
ભારત માલા પ્રોજેક્ટને હાલ પુરતો સ્થગિત કરવાની મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરવી પડી છે, આદિવાસીઓ અને ખેડૂતોની મોટી રેલી બાદ સરકારે ઝુકવું પડ્યું છે. ભાજપ સરકાર સામે ખેડૂતો અને આદિવાસીઓનો વિરોધ વધી રહ્યો છે, હવે પોતાની જમીન બચાવવા દક્ષિણ ગુજરાતના ચિખલીના હજારો ખેડૂતો અને આદિવાસીઓ રસ્તા પર આવી ગયા છે, આ નજારો જોઇને જ જાણી શકાય છે કે સરકાર સામે...
કોંગ્રેસે જાહેર કરી નરસી પટોડિયાના સ્ટિંગની સીડી
રાજકોટમાં વોર્ડ નંબર-13ની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લેતા હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. નરસી પટોડિયા નામના કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી પહેલા પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા. આ મામલે કોંગ્રેસે શુક્રવારે એક સ્ટિંગ ઓપરેશનની સીડી જાહેર કરીને આક્ષેપ લગાવ્યો છે કે નરશી પટોડિયા પર ભાજપ તરફથી એક મહિલા સાથેના સંબંધને લઈને દબાણ ઉભ...

English