Saturday, August 15, 2026

35 વર્ષના 5 ધારાસભ્યોમાંથી કોણ લોકસભાની ચૂંટણી લડશે ? 

35 વર્ષની ઉંમર ધરાવતા 5 ધારાસભ્યો છે. યુવાનોને રાજકીય પક્ષો ટિકિટ આપતાં ન હોવાથી મોટી ઉંમરના ધારાસભ્યો ચૂંટાય છે. તેથી નવા ચૂંટાયેલા યુવાન ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપવા તરફ કોંગ્રેસ અને ભાજપ વલણ ધરાવતા થયાં છે. આ વખતે યુવાન ધારાસભ્યનો પક્ષો શોધી રહ્યા છે અને લોકસભાની ચૂંટણીમાં ઊભા રાખવા પ્રયાસ કરી રહ્યા છે. ધવલસિંહ ઠાકોર કોંગ્રેસ અને જયેશ રાદડીયા...

ગુજરાતને અન્યાય થયો કેમ કહેવાય

ગુજરાતના મુખ્યપ્રધાન, તેમના પ્રધાનો અને ભાજપના નેતાઓ સતત એમ કહે છે કે ગુજરાતને ભારત સરકાર અન્યાય કરે છે. ઘણા પ્રધાનો તદ્દન મનઘડંત આંકડા આપીને વાતો કરતાં જોવા મળ્યા છે પણ હકીકતમાં, ગુજરાતને ભારત સરકાર તરફથી અન્યાય થાય છે એમ સતત કહેવું એ ગુજરાતના લોકોના મગજમાં કેન્દ્ર સરકાર વિરુદ્ધ અસંતોષનાં બીજ વાવવા સમાન છે. યાદ રહે કે નરેન્દ્ર મોદી 2001ના ઓક્ટો...

2017ની ચૂંટણીના મુદ્દાઓ ભૂલાયા

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સભામાં ઉઠાવાતા મુદ્દાઓ અંગે ભાજપ અને કોંગ્રેસ બ્નને ચૂપ બેસી ગયા છે. આ બન્ને પક્ષ હવે કંઈ બોલવા પણ તૈયાર નથી. શું હતા એ મુ્દ્દાઓ તે લોકો યાદ કરી રહ્યાં છે. રાજ્યમાં ચૂંટણી હવે તેના મહત્ત્વના તબક્કામાં પ્રવેશી છે, તેવા સંજોગોમાં રાજકીય પક્ષો જાહેરખબરો અને ભાષણોમાં અન્યાય અને કૌભાંડ જેવા મુદ્દાના આધારે સામા પક્ષ પર ...

ગુજરાતમાં 56થી વધુ રાજકીય વ્યક્તિઓની હત્યા થઈ છે

ગુજરાતનું રક્ત-રંજિત રાજકાણ – દિલીપ પટેલ ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને કચ્છના આગેવાન પૂર્વ ધારાસભ્ય 1+ જયંતી ભાનુશાળીની હત્યા થતાં સમગ્ર ગુજરાત સ્તબ્ધ છે. ગુજરાતની સ્થાપનાથી લઈને આજ સુધી કેવા પ્રકારની રાજકીય વ્યક્તિઓની હત્યાઓ થઈ છે, તે પણ ઘણી ચોંકાવે તેવી છે. રાજકીય કે રાજકીય વ્યક્તિ કહી શક્યા એવા 56થી વધારે ખૂન ગુજરાતમાં થયા છે. તેમાં ખાસ સૌરાષ્ટ્...

કોંગ્રેસના કોર્પોરેટરનું ભાજપે અપહરણ કર્યું પણ પોલીસ કોઈને પકડતી નથી

ગાંધીનગર મહાનગર પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર અંકિત બારોટનું ભાજપના નેતાએ અપહરણ કર્યું તેને લાંબો સમય થયો હોવા છતાં પોલીસ દ્વારા આરોપીઓને શોધી કઢાયા નથી. કોંગ્રેસે આરોપ મૂક્યો છે કે, અપહરણ કરનારા લોકો ભાજપના હોવાથી પોલીસ તેમને બચાવી રહી છે. તેમની તુરંત ધરપકડ કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે. ગાંધીનગર કોર્પોરેશનની સામાન્ય સભામાં મેયર, નાયબ ...

ધારાસભ્યને જાહેરમાં રડાવનાર અને લાફો મારનાર સામે કોઈ પગલાં ન ભરાયા

એક મહિલા ભાજપના યુવાનોએ કરેલા અપમાનથી રડી પડ્યાં હતા તો, બીજા એક મહિલાએ ભાજપના કાર્યકરને લાફો મારી દઈને તેની શાન ઠેકાણે લાવી હતી. આમ ભાજપની બે મહિલાઓના જુદા રૂપ જોવા મળ્યા હતા. આ બન્ને ઘટનાઓ ઉપરાંત પોતાના ઉમેદવારને હરાવવા બળવો કરવાની ઘટનાઓને એક વર્ષ કરતાં વધું સમય થયો હોવા છતાં આજ સુધી કોઈની સામે પગલાં લેવાયા નથી. ભાજપે શરૃ કરેલાં મહાસંપર્ક અભિય...

ગુજરાતના ગુમ થતાં બાળકો ક્યાં વેચાય છે

બાળ હત્યા – દિલીપ પટેલ ગુજરાતમાં બાળકો ઉઠાવી જતી ગેંગ આવી છે અને તે બાળકોને ઉઠાવી જાય છે એવી અફવા જૂન 2018માં ફેલાઈ હતી. જેમાં લોકોએ ખોટી રીતે હુમલો કરતાં અમદાવાદમાં એક મહિલાનું મોત થયું હતું. દેવીપુજકની હત્યા કરવામાં આવી અને અનેક લોકો પર હુમલા કરાયા હતા. આ માત્ર અફવા ફેલાવવામાં આવી હતી અને તે સોશિયલ માધ્યમ દ્વારા ફાલાવવામાં આવી હતી. એક અંદાજ મુ...

મોરબીને કચ્છ લોકસભાની અલગ કરો, કોઈ ધ્યાન આપતું નથી

કચ્છ લોકસભા વિસ્તાર સેક્સ રેકેટ અને ખૂનથી બદનામ થઈ જતાં હવે કચ્છ લોકસભામાં સમાવાયેલા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો અલગ થવા માંગે છે. તેઓ કચ્છ સાથે રહેવા તૈયાર નથી. કચ્છના સાંસદ પૂરતી સંભાળ ન લેતા હોવાની ફરિયાદ પણ છે. આવો એક વિસ્તાર મોરબી છે. જે ગુજરાતને સૌથી વધારે કમાણી કરાવી આપતો વિસ્તાર છે. તેમ છતાં ગુજરાત સરકાર મોરબીના લોકોની વાત ધ્યાને લેવા તૈયા...

કોંગ્રેસની ઉચ્ચ શક્તિ સમિતિ સમક્ષ બળવાખોરોનો મોટો પ્રશ્ન

કોંગ્રેસની અંદર ચાલી રહેલાં આંતરિક વિખવાદને લઇને 8 સભ્યોની એક ઉચ્ચ શક્તિ સમિતિ - હાઇપાવર કમિટીની રચના અમિત ચાવડાએ કરી તો છે પણ આ સમિતિ સમક્ષ સૌથી મોટો પ્રશ્ન તો બળવાખોરી અને પક્ષ વિરોધી ચાલતી પ્રવૃત્તિનો આવીને ઊભો છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય ધવલ ઝાલા અને મહેસાણામાં શિસ્ત ભંગ માટેના બનાવો આવીને પડેલાં છે. ઉચ્ચ શક્તિ સમિતિમાં અર્જુન મોઢવાડિયા...

ભાજપના ભાગેડુ શહેરમાં છતાં પોલીસને દેખાતા નથી

હળવદના રૂ.20 કરોડના સિંચાઈ વિભાગના ભ્રષ્ટાચારના મામલે કોગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરીયા જેલમાં છે, ત્યારે આજ કૌભાંડમાં સંડોવાયેલા મોરબી ભાજપ મહામંત્રી ઘનશ્યામ ગોહીલ અને મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ વલ્લભ પટેલની ગુજરાતની પોલીસ હજુ ધરપકડ કરી શકી નથી. ભાજપના આ બન્ને નેતાઓ આજે પણ મોરબી અને હળવદમાં ખૂલ્લેઆમ ફરી રહ્યાં છે. અદાલત દ્વારા ભાજપના આ બન્ને નેતાઓ...

ગુજરાતના 141 કરોડપતિ ધારાસભ્યોની સંપત્તિની તપાસ કેમ ન થઈ ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુરી થઈ અને ધારાસભ્યોએ પ્રમાણિકતાના સોગંદ લીધા તેને એક વર્ષ પુરું થયું છે. ગુજરાતના 182 ધારાસભ્યોએ તે સમયે પોતાની સંપત્તિ શોગંદનામાં પર જાહેર કરી હતી. તે હકીકતો ખરી છે કે કેમ તે અંકે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકારની કોઈ એજન્સી કે વિધાનસભાએ તેની ખરાઈ કરી નથી. ચૂંટણી પંચે પણ માની લીધું છે કે ધારાસભ્યએ જાહેર કરેલી સંપત્તિ બરાબર...

ભાજપના યુવાનો કેમ ગુનાખોર બની ગયા છે

ભાજપ ગુજરાતમાં 40 વર્ષથી સ્થાનિક સ્વરાજ્યની અને સરકારમાં 1995થી 23 વર્ષથી સત્તા પર છે. જે કોંગ્રેસે ગુજરાતમાં શાસન કર્યું તેના કરતાં વણ વધું વર્ષો થઈ ગયા છે. કોંગ્રેસે 22 વર્ષ સુધી સરકારમાં રહી હતી. ભાજપને 23 વર્ષનો સમય થઈ ગયો છે. સત્તામાં રહીને ભાજપમાં હવે કોંગ્રેસ કરતાં પણ વધું સોમાજીક, આર્થિક, રાજકીય સડો પેસી ગયો છે. ભાજપ હવે સડેલી કેરી જેવો બની...

મોરબી જિલ્લા પાંચાયત કોંગ્રેસમાં વારંવાર બળવો કેમ થાય છે  ?

ભ્રષ્ટાચાર શિષ્ટાચાર – દિલીપ પટેલ મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમાં ફરી એક વખત 10 જાન્યુઆરી 2019માં બળવો થયો છે. મોરબીમાં વારંવાર બળવો થઈ રહ્યો છે. બાંધકામ સમિતિમાં અધ્યક્ષ માટે કોંગ્રેસ દ્વારા દિનાબેન કામરીયાને માટે આદેશ આપવામાં આવ્યો હતો. છતાં કોંગ્રેસના 3 સભ્યોએ બળવો કરીને અમુભાઈ હુંબલને અધ્યક્ષ તરીકે બેસાડી દેવામાં આવ્યા છે. જ્યારે કોંગ્રેસ...

200 વખત નહેર ફાટી, ભાજપે નર્મદામાં પણ ભ્રષ્ટાચાર કર્યો

નર્મદા નહેરનું બાંધકામ હજુ બાકી છે, બીજી તરફ, જયાં નર્મદા નહેર બની છે ત્યાં સતત તૂટી જવાની ઘટના બહાર આવી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં 205 સ્થળે નર્મદા નહેર તૂટી છે. 205 વખત ગાબડાં પડયાં તેથી ભાજપ સરકારમાં બનેલી રહેરોની ગુણવત્તા નબળી જણાઈ છે. તેથી નહેર બનાવવામાં ભાજપની સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા છે. રાજ્યના 12 જિલ્લાના 62 તાલુકા અને...

નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી સહિત ભાજપ કોર કમિટીના તાસ લેશે

27 Oct 2018 ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માઠી દશા બેઠી છે. ત્યારે ગુજરાતમાં વારે ઘડીએ ઉભી થતી વૈમનસ્યની રાજકીય સ્થિત પર રૂપાણી સરકાર અસરકારક કામગીરી નથી કરી શકતી. પરિણામે નરેન્દ્રભાઈ મોદીને અને અમિત શાહને હસક્ષેપ કરી કોકડા ઉકેલવા મથામણ કરવી પડે છે. એટલેજ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેટલીવાર ગુજરાત આવે છે તેટલીવાર કોઈકને કોઈક મડાગાંઠ ઉકેલવા સરકાર...