Saturday, August 15, 2026

સરદાર સાહેબને થયેલો અન્યાય એ ભાજપે ઉભુ કરેલું તુત છે : વાઘેલા

29 Oct 2018 ભાજપની સાથે પોપટિયા જ્ઞાનવાળા કટારલેખકો સરદાર પટેલને અન્યાય ના નામે ખોટું માર્કેટિંગ કરી રહ્યા છે .ત્યારે હું પૂછવા માંગુ છું કે જો સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કોઈપણ પ્રકારનો અન્યાય થયો હોય તો તે ભાજપ મને બતાવે તેવો રાજકીય આક્ષેપ શંકરસિંહ વાઘેલાએ કર્યો છે. પત્રકાર પરિષદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ના લોકાર્પણ પ્રસંગ ના મુદ્દે શંકરસિંહ વાઘેલાએ ...

અમરેલીમાં ધારાસભ્યે સિંહ સાથે સેલ્ફી લીધી

29 Oct 2018, અમરેલી સાવરકુંડલા ના લોક પ્રતિનિધિ અને સુરત ના ઉદ્યોગકાર ની સિંહો સાથે ની સેલ્ફી થઈ સોશ્યલ મીડિયા માં વાઇરલ. વન્યજીવ અધિનિયમ ના કાયદા નો ધારાસભ્ય અને ઉદ્યોગ પતિ એ કર્યો ઉલાળીયો કાયદો બધા માટે સમાન તો દસ હજાર કરોડ ના આસામી ભગીરથ પીઠવડી અને સાવરકુંડલા ના ધારાસભ્ય પ્રતાપ દુધાત કાયદા થિ પર હોય તેમ ગીર ના સિંહો સાથે સેલ્ફી લઇ વિવાદ માં ...

બાવળિયાના ભાષણમાં ભાજપના નેતાઓ મોબાઈલમાં વ્યસ્ત

સુરેન્દ્રનગર ખાતે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ગરીબોને નિઃશુલ્ક સાધન સહાય મળે તેવા હેતુથી ગરીબ કલ્યાણ મેળાઓનું સમગ્ર રાજ્યમાં આયોજન થઈ રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરમાં જિલ્લાના પ્રભારીમંત્રી કુંવરજી બાવળિયાની ઉપસ્થિતિમાં આ મેળાનું આયોજન કરાયું હતું. જો કે આ મેળામાં કેટલીક અસુવિધાઓ પણ જોવા મળી હતી. તો બીજી બાજુ કેટલાક ને...

જયંતિ ભાનુશાળીની હત્યામાં ખાસ તપાસ ટૂકડી

ભૂતપૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા થઇ છે તે સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. અને ઘટનાને અંજામ આપનાર કસૂરવારો સામે કડકમાં કડક હાથે પગલાં લેવાશે. મંત્રીમંડળની બેઠકમાં આ બનાવને મુખ્યમંત્રીશ્રીએ અત્યંત દુઃખદ ગણી દુઃખની લાગણી વ્યક્ત કરીને કસૂરવારો સામે યોગ્ય પગલાં સત્વરે લેવા અને કડક હાથે પગલાં લઇ સજા અપાવવા સૂચનાઓ આપી છે. ઘટનાની હકિક...

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો અસંતોષ ફરી સપાટી પર

Mar 17, 2018 ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકોની ચૂંટણીમાં રસાકસી નહીં થાય તેવી ધારણાઓ ઊંધી પડતી દેખાઈ રહી છે. આ ચૂંટણીમાં સોૈથી મોટું આશ્ચર્ય કોંગ્રેસે જે બે ઉમેદવારોની પસંદગી કરી છે તેનાથી થયું છે. આ મામલે ખુદ પાર્ટીમાં આંતરિક અસંતોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં રાજકીય મોરચે હમણાં ચૂંટણીની મોસમ ખીલી છે. વ...

અમિત ચાવડા કાર્યકરોથી પૂરા પરિચિત નથી તે મોટા પદે સફળ થશે?

ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની કોંગ્રેસમાં યુવાઓને સુકાન સોંપવાનો એક વાયરો શરૃ થયો છે. ગુજરાત કોંગ્રેસની વાત કરીએ તો વિધાનસભાના વિપક્ષી નેતા પદે ધાનાણીની નિયુક્તિ બાદ પ્રદેશ પ્રમુખ અને પ્રદેશ પ્રભારી પદે બે યુવા ચહેરાઓની પસંદગી કરાઈ છે. પરિવર્તન જરૃરી હોય છે. સવાલ એવો પણ કરવામાં આવી રહ્યો છે કે જેમને પૂરા ગુજરાતના કાર્યકરો ઓળખતા નથી તેવા નેતાઓને મો...

કોંગ્રેસની જિલ્લા પંચાયતોમાં ફરી જૂથવાદ, ૩૩માંથી રપ જિલ્લા પંચાયતોમાં ...

ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની, અભિયાન કોંગ્રેસમાં વિપક્ષી નેતા અને પ્રદેશ પ્રમુખના પદ પર યુવા નેતાઓની નિયુક્તિ બાદ પણ સંગઠનની ગાડી પાટે ચડતી નથી. હાલ રાજ્યની ૩૩માંથી રપ જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન છે. જિલ્લા પંચાયતોમાં અઢી વર્ષ પૂરાં થતાં હવે નવી ટીમ આવી રહી છે. આ નવી ટીમની પસંદગીની કવાયત કોંગ્રેસ સંગઠનમાં જોરમાં છે, પણ સાથે ફરી એક વાર જૂથવ...

હરેન પંડ્યા હત્યાકાંડની નવેસરથી તપાસ થશે?

ગુજરાતના પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યાની હત્યાના આરોપીઓ અદાલતમાં ભલે નિર્દોષ છૂટી ગયા હોય, પરંતુ આ હત્યાકાંડના અસલી અપરાધીઓને શોધી કાઢવાની જરૂરત ગુજરાતીઓ સતત અનુભવી રહ્યા છે. ગૃહપ્રધાન તરીકે હરેન પંડ્યાએ લોકોના દિલમાં એવું આદરયુક્ત સ્થાન મેળવ્યું હતું. મુંબઈ અને દુબઈમાં તાજેતરમાં પકડાયેલા ત્રાસવાદીઓને પગલે હરેન પંડ્યા હત્યાકાંડની તપાસ પણ નવેસરથી કરવા...

સ્થાનિક સંસ્થાઓના નવા હોદ્દેદારો જ્ઞાતિવાદ, લોકસભા ચૂંટણી કેન્દ્રમાં ર...

POLITICAL ANALYSIS On Jun 21, 2018 ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની, અભિયાન અઢી વર્ષ બાદ રાજ્યની મહાપાલિકાઓ અને પંચાયતોમાં નવા સુકાનીઓની વરણીનો દોર શરૃ થઈ ગયો છે. આઠ – દસ દિવસમાં રાજ્યની છ મહાપાલિકાઓ, જિલ્લા પંચાયતો સહિતની મોટા ભાગની લોકલ બોડીમાં નવા સુકાનીઓએ સત્તા સંભાળી લીધી હશે. નવા શાસકોની પસંદગીમાં ભાજપ હોય કે કોંગ્રેસ, લોકસભાની ચૂંટણી અને જ્ઞા...

બિટકોઈન કાંડમાં ભાજપના નલિન કોટડિયાની ભૂમિકા શું?

POLITICAL ANALYSIS ગુજરાતકારણ – દેવેન્દ્ર જાની, અભિયાન ગુજરાતના રાજકીય મોરચે બિટકોઈન કેસ હોટ ટોપિક બન્યો છે. આ કેસ હાઈપ્રોફાઈલ એટલા માટે બન્યો છે કે એક એસ.પી. અને ધારાસભ્ય રહી ચૂકેલા રાજકીય નેતાનું નામ આ ખંડણી પ્રકરણમાં સામે આવ્યું હતું. ભાજપના આગેવાન ધારીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની આ કેસમાં ધરપકડ થઈ છે. અનામત આંદોલનમાં એક સમયે નેતૃત્વ કરી...

4 નગરસેવકોએ પ્રજાના નાણાનું નુકસાન કર્યું તેની સામે કોઈ પગલાં ન લેવાયા...

અમરેલી નગર પાલિકાને રૂ.10 હજારનું નુકશાન કરનારા 4 નગરસેવકોને ગેરલાયક ઠેરવવા માંગ ઈકબાલ બીલખીયા, પતાંજલ કાબરીયા, સંદિપ ધાનાણી અને હંસાબેન જોષી વિરૂઘ્‍ધ રજુઆત કરી છતાં આજ સુધી તેમની સામે કોઈ પગલાં લેવામા ંઆવ્યા નથી. અમરેલી પાલિકાનાં નગરસેવિકા જયશ્રીબેન ડાબસરાએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસરને પત્ર પાઠવીને પાલિકાને આર્થિક નુકશાન કરનાર 4 નગરસેવકોને હોદ...

જાફરાબાદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મગુ સોલંકીનાં પુત્ર સુરેશના મકાનમાં...

જાફરાબાદ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મગુભાઈ સોલંકીનાં પુત્ર સુરેશના રહેણાંકના મકાનમાં દારૂની મહેફીલ માણતા લોકો પર પોલીસે 5 જાન્યુઆરી 2019માં દરોડો પાડયો પછી આજે પણ તેના તપાસ અહેવાલની રાહ જોવામાં આવી રહી છે. જાફરાબાદ ટાઉન પોલીસ મથક દ્વારા સામાકાંઠા વિસ્‍તારમાં રહેતા પૂર્વ નગરપાલિકા પ્રમુખ મગુભાઈ સોલંકીના પુત્ર સુરેશ ભગુભાઈ સોલંકીના રહેણાંક મકાને કે...

બાવળિયાના બંગલે બેઠક મળી

લોક સભા ચૂંટણીમાં કોળી સમાજનું શક્તિ પ્રદર્શન કરવા અને પ્રભુત્વ મેળવવા ભાજપ હાઈકમાંડ સાથે રજુઆત માટે બાવળિયાના બંગલે બેઠક મળી કોળી સમાજના અગ્રણીઓ સાથે આજે સત્તાવાર નિવાસે કોળી સમાજના આગેવાનો એ કુંવરજી બાવળિયા ની શુભેચ્છા બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. જે માં આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં કોળી સમાજ ને પ્રભુત્વ મળે તેમાટે સૌરાષ્ટ્રમાં શક્તિ ...

નલિયાકાંડમાં ભાજપના નેતાઓ સેક્સથી સત્તા સુધી પહોંચતા હતા

કચ્છના નલિયામાં ભાજપના નેતાઓ માટે યુવતિઓ પુરી પાડીને સત્તા સુધી પહોંચવા અને સત્તા ટકાવી રાખવા માટે રાજકીય ખેલ ખલવામાં આવ્યા હતા. Feb 19, 2017 અત્યાર સુધી કચ્છનું અનુપમ ચિત્ર દુનિયા સમક્ષ મૂકીને ‘કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા’ એમ કહેવાતું હતું પણ હવે સમગ્ર કચ્છને કાળી ટીલી લગાડનારું કૃત્ય નાનકડાં નલિયા ગામમાં થયું હોવાનું બહાર આવતા લોકો કટાક્ષમાં...

લાફો મારનાર અને ધારાસભ્યને જાહેરમાં રડાવનાર સામે ભાજપે કોઈ પગલાં ન લીધ...

એક મહિલા ભાજપના યુવાનોએ કરેલા અપમાનથી રડી પડ્યાં હતા તો બીજા એક મહિલાએ ભાજપના કાર્યકરને લાફો મારી દઈને તેની શાન ઠેકાણે લાવી હતી. આમ ભાજપની બે મહિલાઓના જુદા રૂપ જોવા મળ્યા હતા. આ બન્ને ઘટનાઓ ઉપરાંત પોતાના ઉમેદવારને હરાવનારાવવા બળવો કરવાની ઘટનાઓને એક વર્ષ કરતાં વધું સમય થયો હોવા છતાં આજ સુધી કોઈની સામે પગલાં લેવાયા નથી. ભાજપે શરૃ કરેલાં મહાસંપર્ક ...