Saturday, August 15, 2026

10 ટકા અનામતનો લાભ મુસ્લિમોને મળશે 

દેશની અંદર 30% બિન અનામત જ્ઞાતિઓ છે એટલે કે કુલ 39 કરોડ આ ૩૯ કરોડ પૈકી 14 કરોડ મુસ્લિમ છે (જે મુસ્લિમ જ્ઞાતિના પૈકીના કુલ વસ્તી19 કરોડ માંથી બિન અનામત જ્ઞાતિ માં આવે છે )હવે આ 14 કરોડ પૈકી ઘણા બધા એવા છે કે જેઓ પાસે શહેરમાં 100 વાર થી નીચે નું મકાન પ્લોટ અને ગામડામાં  200 વાર થી નીચેનો મકાન  પ્લોટ છે હવે એ પૈકી દસ કરોડ તો એવા છે કે જેમની પાસે બ...

ગુનાખોર પ્રધાનો સામે કેસ ધીમા ચાલે છે

ગુજરાતના ડેપ્યુટી CM સહિત 10 મંત્રીઓ સામે ફોજદારી કેસ છે. તેઓ સામે અદાતલમાં ઝડપથી કાર્યવાહી થતી નથી. તેઓ પ્રધાન બન્યા તેને એક વર્ષ થયું છે છતાં તેમાંના એક પણની સામે અદાલતમાં ઝડપી કેસ ચાલ્યા નથી કે કોઈ સામે ચૂકાદો આવ્યો નથી. ગુજરાત ઇલેક્શન વૉચ અને એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં ગુજરાત વિધાનસભાના 40% મંત...

ધારાસભ્યોની સંપત્તી અને ગુનાની તપાસ ન થઈ

ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ઉમેદવારોએ જાતે પોતાની સંપત્તિ જાહેર કરી હતી. જેમાં ખરેખર તેના શોગંદનામાં સાચા છે કે નહીં તેની તપાસ ચૂંટણી પંચ, ગુજરાત વિધાનસભા, વિજીલંસ કમિશન કે આવકવેરા વિભાગ દ્રારા હજું સુધી થઈ નથી. ધારાસભ્યો ચૂંટાયા તેને એક વર્ષ પુરું થયું છે. આવી સંપત્તી કોણે કેટલી જાહેર કરી હતી તેની વિગતો અહી આપવામં આવી છે. વિધાનસભામાં ...

કોંગ્રેસની ઉચ્ચ શક્તિ સમિતિ સમક્ષ બળવાખોરોનો મોટો પ્રશ્ન

કોંગ્રેસની અંદર ચાલી રહેલાં આંતરિક વિખવાદને લઇને 8 સભ્યોની એક ઉચ્ચ શક્તિ સમિતિ - હાઇપાવર કમિટીની રચના અમિત ચાવડાએ કરી તો છે પણ આ સમિતિ સમક્ષ સૌથી મોટો પ્રશ્ન તો બળવાખોરી અને પક્ષ વિરોધી ચાલતી પ્રવૃત્તિનો આવીને ઊભો છે. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય ધવલ ઝાલા અને મહેસાણામાં શિસ્ત ભંગ માટેના બનાવો આવીને પડેલાં છે. ઉચ્ચ શક્તિ સમિતિમાં અર્જુન મોઢવાડિયા...

મહિલાઓને ઘડીયાલ કોણે ભેટ આપી

પ્રધાનમંત્રી અને ભાજપના અધ્યક્ષના ફોટોવાળી વોલ કલોકની ભેટ આપવામાં આવી હતી. 21-22 ડિસેમ્બરનારોજ ગાંધીનગર મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય મહિલા અધિવેશન યોજાયુ હતું. દેશમાંથી આવેલા મહિલા કાર્યકર્તાઓને – આગેવાનોને વદાપ્પ્રરધાન તથા રાષ્ટ્રીય પ્અરમુખના ફોટોઝની સાથે સાથે ભાજપનું નિશાનકમળનો લોગો ધરાવતું કેસરી કલરનુંએક વૉલ ક્લોક સ્મૃતિચિહ્ન તરીકે...

કચ્છ લોકસભાથી મોરબી અગલ થવા માંગે છે

કચ્છ લોકસભા વિસ્તાર સેસ્સ રેકેટ અને ખૂનથી બદનામ થઈ જતાં હવે કચ્છ લોકસભામાં સમાવાયેલા સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો અલગ થવા માંગે છે. તેઓ કચ્છ સાથે રહેવા તૈયાર નથી. કચ્છના સાંસદ પૂરતી સંભાળ ન લેતા હોવાની ફરિયાદ પણ છે. આવો એક વિસ્તાર મોરબી છે. જે ગુજરાતને સૌથી વધારે કમાણી કરાવી આપતો વિસ્તાર છે. મોરબીને છેલ્લા ૧૦ વર્ષથી કચ્છ લોકસભાની સાથે જોડવામાં આ...

મોરબી જીલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારોની વરણી

આમ આદમી પાર્ટી મોરબી જીલ્લાના હોદેદારોની વરણી કરવામાં આવી છે જે નવી ટીમ સાથે પ્રદેશ મહામંત્રીએ આજે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું અને આગામી દિવસોમાં યોજાનાર સંપર્ક યાત્રા અંગે માહિતી આપવામાં આવી હતી Middle Post Content આમ આદમી પાર્ટીનાં ગુજરાત પ્રદેશ મહામંત્રી રાજેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે સર્કીટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં મોરબી જી...

12 હજાર સરપંચોના હક્કની લડાઈ

ગુંગી સરકાર – દિલીપ પટેલ – ખાસ અહેવાલ ગુજરાતના 12 હજાર જેટલાં સરપંચો પોતાના હક્ક માટે 10 મહિના જેવા લાંબા સમયથી લડાઈ લડી રહ્યાં છે. સરપંચોને એવું લાગી રહ્યું છે કે ભાજપ સરકાર એક-એક કરીને તેમના હક્ક છીનવી રહી છે. તે પરત આપવા માટે સરકાર સમક્ષ માંગણી કરી હતી. સરકારે તેનો કોઈ ઉકેલ લાવી નથી. તેઓ એવું માને છે કે, સરપંચો હવે રાજ્યપાલની જેમ શોભાના ગાંઠી...

અલ્પેશ ઠાકોર કોંગ્રેસ માટે બીજા શંકરસિંહ બની રહ્યાં છે

રાજનીતિનો અધ્યાય – દિલીપ પટેલ કોંગ્રેસના પ્રદેશ નેતાઓ તેને પરેશાન કરી રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પર હવે તેને કોઈ વિશ્વાસ રહ્યો નથી. એવું ગુજરાતી ટીવી ચેનલ પર જાહેરાત 8 જાન્યુઆરી 2019માં કરી છે. પોતાને સન્માન મળે અને તાકાત છે તે પ્રમાણે પ્રતિનિધિત્વ મળે એવી માંગણી તેમણે કરી છે. તેમણે કોંગ્રેસના હીતની ઓછી પણ પોતાની જ્ઞાતિની વાતો વધારે કરી છે. તેમનો...

સવર્ણોને અનામત કેન્દ્ર સરકારે આપી

હાર્દિક પટેલ અને બીજા તેમના સાથીદારોએ પાટીદારોને અનામત આપવાનું આંદોલન શરૂ કર્યું તેમાં પહેલાં આનંદીબેન પટેલની સરકારે 10 ટકા આરક્ષણ આપવાની જાહેરાત કરવી પડી હતી. ત્યાર બાદ હવે કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે, જે હાર્દિક પટેલની જીત માનવામાં આવી રહી છે. હાર્દિક પટેલે આર્થિક અનામત આપવાની આનંદીબેન પટેલની જાહેરાતને લોલીપોપ ગણીવી હતી. હવે કેન્દ્ર સરકારે તે જ...

શંકર ચૌધરી જુઠ્ઠું બોલતા પકડાયા, પોલીસને તેમણે જાણ કરી ન હતી

સફેદ દૂધ, સફેદ જુઠ – દિલીપ પટેલ શંકર ચૌધરીની બનાસ ડેરીએ પોતાના નામ વગર પણ તેમને મેઈલ પરથી કેટલાંક પત્રકારોને છાપાઓને એક નિવેદન મોકલી આપ્યું હતું. તેમા એવો દાવો કરાયો હતો કે, દૂધ કૌભાંડમાં ડેરીએ ફરિયાદ નોંધાવી છે. પણ ખરેખર તો ડેરીનું દૂધ ગુમ થતું હતું તે પોલીસે પકડી પાડ્યું હતું. બનાસ ડેરીએ ત્યારે કોઈ ફરિયાદ કરી જ ન હતી. વળી, જે ફરિયાદ થઈ છે તે ત...

6 મહિનાથી દૂધ ચોરી થતું હતું છતાં શંકર ચૌધરીને ખબર ન પડી

બનાસ ડેરીમાંથી ટ્રેનના ટેન્કરોમાં દૂધ ભરીને હરિયાણાના ભગોલાના ચીલીંગ પ્લાંટમાં લઈ જવામાં આવે છે.  જ્યાંથી ટેન્કર દ્વારા હરિયાણાના ફરીદાબાદ જિલ્લા મથકે અમૂલ ડેરીના પ્લાંટમાં દૂધ લઈ જવાય છે. ફરીદાબાદ ડેરીમાં ટેન્કર દ્વારા દૂધ લઈ જવાતું હતું પણ તે અંદર ગયું હોવાનો રેકોર્ડ ઊભો કરીને તે ભરેલું પરત કાઢી લાવવામાં આવતું હતું. આમ 1.25 કરોડ રૂપિયાનું દૂધ ડેર...

ધોલેરામાં ધોળા દહાડે સરકારી ધાડ, ખેડૂતોએ ત્રીજી વખત આંદોલન કર્યું

જમીન આંદોલન – દિલીપ પટેલ 2011થી 22 ગામના ખેડૂતો ધોલેરા બચાવો માટે આંદોલન કરી રહ્યા છે. જેનું ત્રીજા તબક્કાનું આંદોલન એક મહીનાથી ખેડૂતોએ શરૂ કર્યું છે. બાઈક રેલી કાઢી હતી. દરેક ગામમાં ખાટલા પરિષદ કરીને ખેડૂતોને શું નુકસાન થઈ રહ્યું છે તેની તમામ વિગતો આપવામાં આવી રહી છે. ધંધુકા પ્રાંત અધિકારીની કચેરી સામે સૂત્રચ્ચર કર્યા હતા કે, ‘સર હટાવો ભાલ બચાવ...

જયંતી ભાનુશાળીની હત્યામાં રહસ્ય શું ? તેની સાથે બનેલી ઘટનાઓ ઘણું કહી જ...

રાજકીય હત્યાનું રાજકારણ – દિલીપ પટેલ – ખાસ અહેવાલ કચ્છ ભાજપ માટે બળાત્કારની ભૂમિ બની ગયું હતું. પણ કચ્છ હવે ભાજપ માટે ખૂની ભૂમિ બની ગઈ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ ઉપપ્રમુખ જયંતી ભાનુશાળીની હત્યા થઈ તેની પાછળ રાજકીય ભૂમિકા જણાય છે. જેમાં જયંતીના હરીફ ઉપરાંત બળાત્કાર અને ભાજપના ટોચના નેતાઓની અંગત સેક્સ લાઈફ કેટલીક જાણકારી જયંતી ભાનુ...

ગૌચર પર પશુઓ સાથે દેખાવો, વર્ષે 50 ગૌચર સરકાર ખાઈ જાય છે

ગાયનું રાજકારણ – દિલીપ પટેલ હજારો પશુ સાથે જેટકો કંપની સામે દેખાવો, વર્ષે 50 ગામનું ગૌચર પૈસાદાર આખલા ચરી જાય છે 46 હજાર ચોરસ મીટર ગૌચરની જમીન જેટકો કંપનીને પાવર હાઉસ બનાવવા માટે કલેકટરે ફાળવી દેતા માલધારીઓએ ભારે વિરોધ કર્યો છે.  ચરખા ગ્રામ પંચાયતે વિરોધ કરીને કહ્યું છે કે, આ જમીન ગૌચરની હોવાથી ફાળવી ન શકાય. માલધારીઓ તેમના હજારો પશુઓ સાથે ગૌચ...