Saturday, August 15, 2026

RMCમાં ભાજપના ઉમેદવાર જોડાયેલ નીતિન રામાણી 

રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 13ની પેટા ચૂંટણી યોજાવાની છે, જેને લઈને બન્ને પક્ષના ઉમેદવાર કોણ જાહેર થાય તેના પર બધાની નજર મંડાયેલી છે. તે પહેલાં જ બગાવત કરનાર નિતીન રામાણી ફરી એકવાર વિવાદમાં આવ્યાં છે. નિતિન રામાણીએ પક્ષથી ઉપર જઈને એક જાહેરાત કરી છે. રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.13ની પેટા ચૂંટણી આગામી 27મીના રોજ યોજાવાની છે. ત્યારે પેટા ચૂંટ...

નર્મદાના 13 ગામના સરપંચોએ મોદીને લખેલા ખુલ્લા પત્રનો જવાબ મળ્યો નહીં

31મી ઓક્ટોબરે મોદીનો ડ્રિમ પ્રોજેકટ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવાનું હતું તે પહેલાં 29 ઓક્ટોબર 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વઘરાલી, નાઘાતપોર, ઝેર(ઉપસરપંચ)કારેલી, ઉંડવા, ખડગદા, વાંસલા, ઓરપા, પંચલા, સમારીયા, વાગડીયા, ગાડકોઈ અને મોટીરાવલ સહિત 13 ગામના સરપંચોએ 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમ...

ડાંગના વઘઈમાં ભાજપ અને કોંગ્રેસ એક  

ડાંગનો કલહ – દિલીપ પટેલ ડાંગના વઘઈ તાલુકા પંચાયતના ભાજપ અને કોંગ્રેસના સભ્યો દારુ પીધેલાં પકડાયા હતા. ભાજપના મંગેશ ચીમન ભોયે તથા કોંગ્રેસના રામજ ભાવજુ ધૂમ તથા એક ડ્રાઈવર કેફી પીણું પીને વાહન ચલાવતાં ભીલાડની ભીડજ પોલીસે પકડ્યા હતા. જેને છોડાવવા માટે ભાજપના એક મંત્રીએ ભારે દબાણ કર્યું હતું. તેઓ નવા વર્ષની જલસાથી ઉજવણી કરીને સેલવાસથી પરત ફરી રહ્યાં...

ભાજપની ખાટલા પરિષદ અરવલ્લીમાં થઈ

લોકસભા ચૂંટણીના સંદર્ભે અરવલ્લી જિલ્લાના વરિષ્ઠ કાર્યકતાઓની બેઠક નવા ભાજપના કાર્યાલય, મોડાસા ખાતે યોજાઇ હતી.જેમાં જિલ્લાના ૬ તાલુકાના અને બે શહેરોના અપેક્ષિત કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ૧લી જાન્યુઆરીથી ૧૦મી જાન્યુઆરી સુધી યોજાનાર કાર્યક્રમમાં ખાટલા બેઠકો યોજવાની જવાબદારી સીનીયર કાર્યક્તાઓને સુપ્રત કરવામાં આવી હતી અરવલ્લી જિલ્લાના તમામ ૧...

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રૂ. 40 લાખની ખંડણી માંગી

13/12/2018 હિંમતનગર તાલુકાના હડીયોલ ગામના વ્યક્તિએ વાત્રક ડેમમાંથી માછીમારીનો ઇજારો લીધા બાદ શાંતિથી માછીમારીનો ધંધો કરવા દેવા માટે બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રૂ. 40 લાખની ખંડણી માગી હોવા અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ અને ઓડીયો રેકોર્ડીંગ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. એ ડિવિઝનમાં હડીયોલના હસમુખભાઇ મગનભાઇ પટેલે બાયડ ધારાસભ્...

રૂ.૪૦૦ કરોડના ફિશરીઝ કૌભાંડમાં પરસોત્તમ સોલંકી ને કૃષિમંત્રી દિલીપ સાં...

રૂ.૪૦૦ કરોડના ફિશરીઝ કૌભાંડમાં પૂર્વ મત્સ્યોદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી અને પૂર્વ કૃષિમંત્રી દિલીપ સાંઘાણીને ગુજરાત હાઇકોર્ટે બહુ મોટો ઝટકો આપ્યો છે. રાજયની વિવિધ તળાવો અને તળાવડીમાં ફિશરીઝ માટેનો કોન્ટ્રાક્ટ બારોબાર આપી દેવાના અને તેમાં ગંભીર અનિયમિતતા આચરવામાં આ બંને પૂર્વ મંત્રીઓની ગંભીર સંડોવણી સામે આવી હતી. આ ચકચારભર્યા કૌભાંડ અંગે બંને પૂર્વ...

વરસાદનાં અભાવે વેપારીઓ, ખેડૂતો, મજૂરો પાસે કંઈ કામ નથી, લોકસભાની ચૂંટણ...

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આગામી 100 દિવસો અતિ મહત્‍વનાં સાબિત થવાના છે. ભાજપ-કોંગ્રેસ ઘ્‍વારા ગઈકાલથી બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્‍યો છે. લોકસભાની ચૂંટણી આગામી એપ્રિલમાં યોજાવાની સંભાવનાને લઈને ભાજપ-કોંગ્રેસ ઘ્‍વારા શસ્‍ત્રો સજાવવામાં આવી રહૃાા છે. ઉમેદવારની પસંદગી પ્રક્રિયા, મતદારોનો વિશ્‍વાસ સંપાદન કરવો,સંગઠન વધુ મજબુત કરવા સહિતની કામગીરી...

કોમી તોફાનોમાં ગુજરાત ભાજપના સોશિયલ મિડિયાના નેતાની ધરપકડ

હળવદમા 26 સપ્ટેમ્બર 2018માં કોમી તોફાનો થયા બાદ દુકાનો અને ગોડાઉનમાં આગ લગાવી દેવામાં આવી હતી. આ બનાવમાં હળવદ ભાજપના સોશિયલ મિડિયા - આઈ.ટી. સેલના પ્રમુખ હિતેશ લોરીયા સહિત 20 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. હળવદમાં હિંદુ – મુસ્લિમ વચ્ચે ઝઘડો થયો બાદ ભાજપના નેતાએ રાજકીય ફાયદો કરાવવા માટે દુકાન અને ગોડાઉનને આગ લગાવી હતી. સાથ આગામી સમયમાં લોકસભાની ચૂં...

મહિલા કોંગ્રેસના પતિની કામલીલાનો વિડિયો વાયરલ થયો, પક્ષે નિમણૂક અટકેવી...

દાહોદના સંજેલીમાં કોંગ્રેસના પ્રમુખની નિમણૂક એટલા માટે અટવાઈ પડી છે કે, મહિલા કૉંગ્રેસ મોરચાના  પતિની પ્રેમલીલાનો એક વીડિયો 4 નવેમ્બર 2018માં વાઇરલ થયો હતો. દાહોદ જિલ્લાના જ સંજેલી તાલુકાની એક શાળાના જ આ બંન્ને શિક્ષકો છે. ત્યારથી આજ સુધી અહીં નવી નિમણૂક અટકાવી દેવામાં આવી છે. તેથી હવે કોંગ્રેસના કાર્યકરો કહી રહ્યાં છે કે, બીજા લીલા કરે અને ભોગવીએ ...

ખારવા જ્ઞાતિથી બહાર કઢાતાં ભાજપના કોર્પોરેટર બેબીબેનનું રાજીનામું

જાફરાબાદ નગરપાલિકાના ભાજપના નગરસેવિકા બેબીબેન સોલંકીએ રાજીનામું આપી દીધું છે. તેનું કારણ એવું છે કે, તેના ભાઈને ખારવા જ્ઞાતિમાંથી બહાર કાઢી મૂકાતા સભ્‍યપદેથી રાજીનામું ધરી દીધું છે. ગુજરાતમાં આજે પણ નાત બહાર મૂકવાની ક્રુર પ્રથાનો સામનો ચૂંટાયેલાં ભાજપના સભ્ય કરી રહ્યાં છે.  સમાજના બની બેઠેલા નેતાઓ આજે પોતાની જ્ઞાતિઓમાં કાયદા અને ભારતના બંધારણ વિરુદ...

ગુજરાતમાં દારુ વેચવાનો ધંધો કઈ રીતે ચાલી રહ્યો છે ?

ઝૂમ બરાબર - ઝૂમ ગુજરાત – દિલીપ પટેલ છેલ્લાં 20 વર્ષમાં ભાજપ સરકારોએ દારુ બંધીમાં અનેક છટકબારી રાખીને દારુ મળે તે માટે છૂટછાટ આપી છે. જેમાં ખાસ આર્થિક વિસ્તાર, હવાઈ મથકેથી દારુની પરમીટ આપવી, હોટેલોમાં છુટછાટ આપવી, રાજ્ય બહારથી આવતાં પ્રવાસીઓને તુરંત દારુ પિવાનો પરવાનો આપવો જેવી બાબતોનો સમાવેશ થાય છે. તેમ છતાં ઈશુના નવા વર્ષે ગુજરાતના વલસાડમાં 954...

20 કરોડના ભ્રષ્ટાચારની ફરિયાદી ગુજરાત ભાજપના નેતા ભ્રષ્ટાચારી નિકળ્યા

હળવદમાં રૂ.20 કરોડના સિંચાઈ વિભાગના ભ્રષ્ટાચારના મામને કોંગ્રેસના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયા જેલમાં ગયા બાદ હવે ભાજપના બે નેતાઓના નામ કરોડોના સરકારી કામમાં નામ બહાર આવ્યા છે. જેમાં મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી ઘનશ્યામ ગોહીલ કે જે હળવદમાં રહે છે. મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વલ્લભ પટેલ કે તેઓ હળવદમાં રહે છે. તેમના નામ એફઆઈઆરમાં દાખલ કરવામાં આવ્યા છે...

ડાયરામાં રૂપાણીના પ્રધાને રૂપિયાનો વરસાદ કરતા વિવાદ

છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં યોજાતા ડાયરામાં રૂપિયાનો વરસાદ થઈ રહ્યો છે. આ રૂપિયાનાં વરસાદનાં કારણે અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે. રાજકોટ યોજાયેલા એક ડાયરામાં રૂપિયાનાં વરસાદ કરવામાં રાજ્યનાં મંત્રી જયેશ રાદડિયાએ પૈસા ફેંક્યા હતા. તેથી તેમની ચારે બાજુ ટીકા થઈ રહ્યાં છે. તે ભારતના લોકોના સ્વમાનનું ચલણ છે કોઈ મોત મસ્તીનું પ્મારદર્ટેશન કરવા માટે રૂપિ...

સાપનું વેચાણ કૌભાંગ પકડાયું

સાબરકાંઠાના રાયગઢના વન વિભાગે સાપની તસ્કરીના રેકેટને ઝડપી પાડ્યું છે. આ તસ્કરો રાયગઢનાં જંગલમાંથી સાપ પકડી મુંબઈમાં વેચતા હતા. પકડાયેલા ચાર આરોપીઓ પાસેથી ત્રણ ઝેરી સાપ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે સાપના 500 ગ્રામ ઝેરની કિંમત 50 લાખ હોવાથી આરોપીઓ સાપની તસ્કરીનું કામ કરતા હતા. હિંમતનગરની રાયગઢ રેન્જે બાતમીના આધાર...

રૂ. 24 હજાર કરોડ ગરીબ મેળામાં 1.34 કરોડ લોકોને અપાયા પણ ગરીબી દૂર ન થઈ...

૩ જાન્યુઆરી-ર૦૧૯ના પોરબંદરથી રાજ્યવ્યાપી 11મો ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ થશે. ર૦૦૯થી શરૂ થયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં અત્યાર સુધીમાં ૧૦ ગરીબ કલ્યાણ મેળાની રાજ્યવ્યાપી શૃંખલામાં ૧૪૯૧ મેળાઓ દ્વારા ૧.૩૪ કરોડ લાભાર્થીઓને રૂ. ર૩૮૮૯.૬ર કરોડની સાધન-સહાય પૂરી પાડવામાં આવી છે. આ મેળાઓમાં સમગ્રતયા ૧૩.૯ર લાખ અનુસૂચિત જાતિ, ૩૪.પ૯ લાખ અનુસૂચિત જનજાતિ તથા ૬ર.પપ ...