Saturday, August 15, 2026

ખાણોથી ફેલાતા પ્રદુષણના પ્રશ્ને ખેડૂતો પર લાઠીચાર્જ

ભાવનગરના તલ્લી બાંભોર ગામમાં ખાનગી કંપનીના માઈનીંગને અટકવવા રાજકીય આગેવાન કનુ કલસરિયાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારે વિરોધ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ઉપરાંત પોલીસે 35થી વધુ ટીયરગેસના સેલ પણ છોડ્યા હતાં. જેને લઈને ખેડૂતો વધુ વિફર્યા હતાં અને ખેડૂતો દ્વારા પોલીસ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. પોલી...

રાજકીય લડાઈમાં એઈમ્સ હોસ્પિટલ મોડી મળી, ભાજપમાં હજુ વિખવાદ

એઈમ્સ હોસ્પિટલ રાજકોટમાં ફાળવી દેવાતાં ભાજપમાં આંતરિક યુદ્ધ ફાટી નીકળ્યું છે. વડોદરા અને રાજકોટ વચ્ચે આ હોસ્પિટલ લાવવાની રાજકીય હરીફાઈ શરૂ થઈ હતી. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ફાળવવાના મુદ્દે ભાજપના જ નેતાઓ સામ સામે આવી ગયા હતા. ચાર વર્ષ પહેલાં એઈમ્સ ગુજરાતને મળી ગઈ હોત. પણ ભાજપના નેતાઓ અંદરોઅંદર લડતાં રહ્યાં હોવાથી તેને સાડા ચાર વર્ષનો...

રાજકોટ ભાજપના નેતાઓ ઈશુના નવા વર્ષે જ કેમ દાદાગીરી કરે છે ?

રાજકોટ મહાપાલિકાના ભાજપના કાઉન્સિલર અને રોશની શાખાના અધ્યક્ષ મૂકેશ રાદડિયાએ 2019ના નવા વર્ષની ઉજવણી દાદાગીરીથી કરી છે. રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર રાજ રેસીડેન્સીમાં ધસી જઈને સ્થાનિક લોકો પર હુમલો કર્યો હતો. તેમના આતંકથી આસપાસના લોકો ભયભીત બની ગયા હતા. સામે પક્ષે પણ લોકોએ ભાજપના આ નેતાને ફટકારવામાં આવ્યા હતા. ભાજપના મુકેશ રાદડિયા અને તેની સાથે રહેલ...

ભાજપની ખાટલા પરિષદ પણ લોકો ન આવ્યા

લોકસભાની ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીએ રાજ્યભરમાં ખાટલા પરિષદ શરૂ કરવાનું નક્કી કર્યું છે. ગુજરાતમાં નવા પ્રભારી તરીકે ઓમ માથુરની નિયુક્તિ કરવામાં આવી છે, ત્યારથી અનુમાન હતું કે ખાટલા પરિષદ શરૂ થશે. એ પ્રમાણે જ થયું છે. ગામડાઓમાં જઇને ભાજપના કાર્યકરો ખાટલાઓ પાથરે છે અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરે છે. તેમના સૂચનો સાંભળે છે. પરંતુ અગાઉ જે ર...

ચૂંટણી આવી, FM રેડિયો માટે જમીન મળી નહીં પણ ખાતમૂહુર્ત  

ચૂંટણી આવે છે ત્યારે પ્રજાને કેવા વચનો રાજનેતાઓ આપીને ઉલ્લુ બનાવતાં હોય છે તેનું ઉદાહરણ અમરેલીના નેતાઓએ પૂરું પાડ્યું છે. વિરોધ પક્ષ કોંગ્રેસનો ગઢ બની ગયેલા અમરેલીના લોકોને રીઝવવ માટે આ તુક્કો લગાવવામાં આવ્યો છે. ઘણાં વર્ષોથી લોકો માંગણી કરતાં હતા કે અમરેલીને રેડિયો સ્ટેશન આપવામાં આવે. પણ સાડા ચાર વર્ષ સુધી અમરેલીના ભાજપના સાંસદ નારણભાઈ કાછડીયા, કે...

ખંડણી માટે નહીં નોકરી માટે સ્વાન કંપનીના મેનેજરનું અપહરણ

બેકારી અને કંપની રાજ – દિલીપ પટેલ દરિયાકાંઠે બંદર બનાવી રહેલી સ્વાન કંપની સથાનિકોને રોજગારી આપતી ન હોવાથી તેના મેનેજરનું અપહરણ કરીને સ્થાનિક લોકોને કામ આપવા માટે માંગણી કરવામાં આવતાં ગુજરાતમાં હવે નોકરી માટે અપહરણ થવા લાગ્યા છે. જે ભાજપ સરકારની નિષ્ફળતાં જણાય છે. સ્વાન કંપનીના પ્રોજેક્ટ મેનેજર વી.કે. શ્રીધરનનું અપહરણ એટલા માટે કહ્યું હતું કે, ચે...

15 વર્ષથી ચાલતાં રાઠવા આંદોલન રાજકીય બનાવી દેવાયું

છેલ્લા 15 વર્ષોથી રાઠવાઓના સરકારના રેવન્યુ રેકોર્ડમાં કોળી, રાઠવા કોળી, રાઠવાકોકોળી, બા.કો જેવા શબ્દો દૂર કરીને માત્ર રાઠવા શબ્દ રાખવા માગ કરી આંદોલન કરી રહેલાં રાઠવા મસાજને ભીલ , વસાવા, તડવી જાતિના આગેવાનોએ પણ સમર્થન આપતા આંદોલન હવે નવા વળાંક પર ઊભું છે. જે આદિવાસી વિસ્તારમાં રાજકીય સ્વરૂપ પકડી રહ્યું છે. રાઠવા સંમેલન મળે તેના એક દિવસ પહેલાં સર...

કોંગ્રેસથી નારાજ નેતાઓ મારા સંપર્ક માં છે, કુંવરજી

આવી રહેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપ પૂર્ણ બહુમત મેળવશે એટલુંજ નહીં વિપક્ષ કોંગ્રેસ થી નારાજ બનેલા મોટાભાગના ધારાસભ્યો અને અગ્રણી નેતાઓ ભાજપ માં જોડાઈ જશે.અને ચૂંટણી ટાણેજ મોટી નવા જૂની થશે તેવું સૂચક વિધાન કુંવરજી બાવળિયા એ શપથ લીધા બાદ કરતાં. રાજકારણ માં નવા ગણિત ના મંડાણ થયા છે. લીટમસ ટેસ્ટ એવા જસદણની પેટ ચૂંટણી માં જંગી મત પ્રાપ્ત કરનારા કુંવરજી ...

અગસ્ટા વેસ્ટ લેન્ડમાં મોદી સરકાર કપટી ભૂમિકા

અગસ્ટા વેસ્ટ લેન્ડમાં મોદી સરકાર કપટી ભૂમિકા છુપાવવા માટે કામગીરી કરી રહી છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ કરે. રાફેલ સોદામાં કરોડો રૂપિયાના કૌભાંડ, પોતાના મળતિયા ઉદ્યોગપતિને મદદ કરવાના મોદી સરકારના ચાલ-ચલન-ચારિત્ર્ય અને ચહેરો ખુલ્લો પડી જતા ગભરાયેલ, બેબાકળી બનેલી ભાજપ-મોદી સરકાર દેશની જનતાને જવાબ આપે તેવી માંગ કરતા ગુજ...

૨,૮૦૦ જેટલા ગામો ગૌચર વગરના, ઉઘોગપતિઓને ૪૯૧ કરોડ ચો.મી. જમીનો આપી

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામના માલધારી સમાજના આગેવાનો ચમારડી ગામની સ.નં. ૧૦૪૫/૯ની ગૌચરની ૧૪૧૬ વીધા જમીન દબાણમુક્ત કરાવવા માટે તાલુકા પંચાયત, વલ્લભીપુર ખાતે ઉપવાસ આંદોલન ઉપર હતા. આ આગેવાનો પૈકી એક આગેવાન શ્રી રેવાભાઈ ગોદડભાઈ, ઉં.વ. ૫૩નું આજે આંદોલન દરમ્યાન અવસાન થયું છે. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ચમારડી ગામે માલધારી સમાજના...

ભાજપનો રસ્તો બંધ છે અને હું ત્રિભેટે  આવીને ઉભો છું : શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલાએ ફરી એકવાર શક્તિપ્રદર્શન કરી અંદાજિત 5 થી 7 હજાર જેટલી જન મેદની સમક્ષ જાહેર જીવનનો હિસાબ આપ્યો હતો પરંતુ તેમના પ્રવચનમાં નકર બાબતો અને આગામી રણનીતિ અંગે જોઈએ તેવો પ્રકાશ પાડ્યો ન હતો પરિણામે નીરસ પ્રવચન સાંભળી સમર્થકો અસમંજસની સ્થિતિમાં રવાના થઈ ગયા હતા આજે શંકરસિંહ વાઘેલાએ સમર્થકો સાથે સ્નેહ મિલન આયોજિત કરીને પોતાનો રાજકીય દ્રષ્...

પ્રયોગ-શાળા, શિક્ષણમાં થતાં અખતરા બધા માટે ખતરો

પ્રાથમિક શાળાના ડીપીઓ અને 3200 સીઆરસી, 200 બીઆરસી અને કેળવણી નિરીક્ષકો, શાળાઓના 1.95 લાખ શિક્ષકો, 38 લાખ વિદ્યાર્થીઓ પાસેથી કામ કેમ લેવું તે મુશ્કેલ બની રહ્યું છે. સરકાર નવા નિયમો લાવે છે પરંતુ એનો અમલ થાય છે કે નહી તેના પર ધ્યાન આપવામાં આવતો નથી. ભાજપ સરકારના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાં પોતાની નિષ્ફળતાં છુપાવવા માટે અખતરા કરી રહ્યાં છે. પ...

કોગ્રેસનો જૂથવાદ ક્યારેય નહીં અટકે, અર્જુન અહેમદ અને અમિતનું એક લક્ષ્ય...

વિશ્લેષણ - વાદ-વિવાદ – દિલીપ પટેલ ગુજરાત કોંગ્રેસનું નવું પ્રદેશ માળખું 20 નવેમ્બર 2018ના દિવસે જાહેર કરાયું તેને સવા મહિનો થયો નથી ત્યાં વિવાદ શરૂ થયા છે. 382 નેતાઓને પ્રદેશમાં નિયુક્ત કર્યા છે. જેમાં 22 ઉપપ્રમુખ, 43 મહામંત્રી અને 169 મંત્રી છે. તેમ છતાં પ્રદેશના નેતાઓ પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાના ડ્રાઈવ ઈન સિનેમા પાસેના નિવાસ સ્થાને મળ્યા હ...

કોંગ્રેસના નેતા પંકજ પટેલના ત્રાસથી યુવાન સળગી મર્યોની જાતે THE END ફિ...

મહેસાણામાં નાણાંનો યશ સર્વિસ શ્રોફ નામથી ધીરધારનો ધંધો કરતાં વિજાપુરના પિલવાઈ ગામના 40 વર્ષના દિલાવરસિંહ વિહોલે 28 ડિસેમ્બર 2018ના દિવસે જાતે કેરોસીન છાંટી સળગી જઈને આત્મ હત્યા કરી લેતાં કોંગ્રેસના પૂર્વ મંત્રી સહિતની ધરપકડ કરવામાં આવી છે. ધારધાર અંગેના હિસાબો ન મળતાં દિલાવરે પોલીસમાં ફરિયાદ કરી હતી પણ તેનો કોઈ ઉકેલ ન આવતાં અને ફરિયાદ ન લેતા આખરે ત...

રાષ્‍ટ્રના ચોકીદાર અને રાજ્‍યના હવાલદાર બંને ચોર – કોંગ્રેસ

પત્રકાર તથા મીડીયાના મિત્રો સાથેની વાતચીતમાં ધાનાણીએ જણાવ્‍યું હતું કે, રાષ્‍ટ્રના ચોકીદાર અને રાજ્‍યના હવાલદાર બંને ચોર છે એવું અમે વારંવાર કહેતા આવ્‍યા છીએ. પહેલાં સત્તામાં બેઠેલા લોકો સામે ચોરીની ફરિયાદો અને આક્ષેપો થતા હતા. આજે સત્તામાં બેઠેલા લોકો ખુદ સરકારી તિજોરીને લુંટાવી રહયા છે અને એ સત્‍ય હવે ધીરેધીરે પ્રજા સમક્ષ આવી રહયું છે. સીબીઆઈન...