Saturday, August 15, 2026

સમગ્ર દેશમાં ગુજરાતીઓ ગાંજો સૌથી વધું પીવે છે

ગંજેરી ગુજરાત –  દિલીપ પટેલ રાજ્યમાં દિવસે ને દિવસે નશાખોરી વધતી જાય છે. નસીલા પદાર્થોનું સેવન ગુજરાતમાં હવે સામાન્ય બની રહ્યું છે, અને આ નસીલા પદાર્થોનું રાજ્ય બહારથી રાજ્ય માં ઘુસાડવાનું મસમોટું રેકેટ ચાલી રહ્યું છે. ગુજરાતમાં જેનું વાવેતર પ્રતિબંધીત છે અને જો વાવે તો તે ગંભીર પ્રકારનો ગુનો બને છે. નાર્કોટીક્સનો ગુનો બનતો હોવાથી તેમાં 10 વર્ષ ...

ભાજપની પાંખે ઉડતા ગુજરાત , નશાની ફરી દાણચોરી ગુજરાતમાં શરૂ

ખાસ અહેવાલ – દિલીપ પટેલ ગુજરાતમાં કોંગ્રેસના 22 વર્ષના રાજ બાદ 23 વર્ષથી સત્તા પર આવેલા ભાજપના રાજમાં અનેક પ્રકારની બદી આવી ગઈ છે. જેમાં ડ્રગ્સના વેપાર અને ઉત્પાદન સાથે પણ ભાજપના કેટલાંક નેતાઓ અને કાર્યકરો જોડાઈ ગયા છે. ભાજપના એક નેતાના ભાઈ આ વર્ષે સુરેન્દ્રનગરથી અફીણની ખેતી કરતાં પકડાયા હતા.  સુરેન્દ્રનગરના મૂળી તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મુકે...

ભાજપનો હિ્દુઓ ન નહીં પણ મુસ્લિમો સામે ભેદભાવ

ગઈકાલે ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વક્ફનાં ઓથા હેઠળ ગુજરાત ભરના મુસ્લિમોને એકત્ર કરાવ્યા અને બરાબરના ભાંડ્યા અને કોસ્યા. ભાજપને વોટ કેમ આલતા નથી? બાકી હતું તે કોંગ્રેસને આડે હાથે લીધી. બન્ને બાપલાને કહેવાનું મન થાય છે કે ભાઈઓ, પ્રોગ્રામ વક્ફ બોર્ડનો હતો તો વક્ફની વ...

શંકરસિંહ વાઘેલાનો ફરી એક નવો ડ્રામા

અધૂરી રહેલી રાજકીય મહત્વકાંક્ષાઓ પૂરી કરવા માટે શંકરસિંહ વાઘેલા એનસીપી માં જોડાઈને તેમનું અને તેમના પુત્રનું રાજકીય કલ્યાણ કરવાનો નવો ડ્રામા શરૂ થાય તેવા સંકેતો વહેતા થયા છે.અને આ માટે જ ખુબ જ ટૂંકા સમયની અંદર ફાગવેલ થી રાજકીય મહત્વના નિર્ણયની જાહેરાત શંકર સિંહ કરશે તેમ મનાઈ રહ્યું છે. રાજનીતિના ચાણક્ય મનાતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ પક્ષ સાથે છેડ...

90 લાખના લાંચ કૌભાંડમાં મારો અવાજ ફેબ્રીકેટેડ છે, ભાજપના નેતા સ્વપ્નીલ...

અમદાવાદ કે કર્ણાવતી ભાજપના યુવા નેતા સ્વપ્નીલ સુરેન્દ્ર રાજપુતની 300 કરોડના પોન્ઝી કૌભાંડના આરોપો થતાં તેમણે બદનક્ષીની ફરિયાદ વિનય શાહ સામે કરી છે. વિનય શાહે પોલીસ અધિકારીઓ અને અમદાવાદના ગુજરાતી ટીવી ચેનલોના તંત્રીઓને લાખો રૃપિયાની લાંચ આપી હોવાના આરોપો ઓડિયો ક્લિપમાં છે તેનો તેમણે ઇનકાર કર્યો હતો. ઓડિયો ક્લિપમાં તેમનો જ અવાજ છે એવું સ્વપ્નીલ રાજપુ...

પાટણ જિલ્લા પંચાયતમાં ભાજપ લધુમતીમાં આવી જતાં ગંદુ રાજકારણ શરૂ

પાટણ જિલ્લા પંચાયતમાં મતદારોએ કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી સાથે ચૂંટીને સત્તા સોંપી હતી. પરંતુ ભાજપે સત્તા લાલચથી પક્ષાંતર કરાવીને દોઢ મહિના પહેલા કોંગ્રેસના 19 સભ્યોમાંથી 4 સભ્યોનું ભાજપે પક્ષાંતર કરાવ્યું હતું તેથી ભાજપે કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને આવેલાં વિનુ પ્રજાપતિને પ્રમુખ બનાવી દઈને કૃત્રિમ રીતે લોકશાહી વિરૂદ્ધ સત્તા મેળવી હતી. આજે 15 ન...

એકના ડબલમાં 10,000 કરોડ ગુજરાતની ગરીબ પ્રજાએ ગુમાવ્યા છતાં ગૃહ પ્રધાન ...

અમદાવાદમાં 260 કરોડના ચિટફંડ કૌભાંડ મિડિયામાં પ્રસિદ્ધ થતા સરકાર તાબડતોબ કામ કરતી થયેલ હોય અને ગુજરાત ના ગ્રુહ મંત્રી દ્રારા નિવેદન આપી સમગ્ર મામલે પિડિત રોકાણકારો ને હૈયાધારણ આપવામાં આવી છે કે ચિટફંડ પિડીતોને તેમના નાણાં પરત મળશે. આવા રૂ.10,000 કરોડના કૌભાંડો ભાજપની તમામ સરકારના સમયમાં થયાં છે. જે અટકી શકે તેમ હતાં છતાં તમામ ગૃહ પ્રધાન ચૂપ રહ્યા છ...

TAT-લોકરક્ષક દળના પેપર ફોડનારો અવધેશ પટેલ ભાજપનો કાર્યકર, સંજય ચૌધરી પ...

રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેન પી.એ.જલુનો ખાસ વ્યક્તિ સંજય ચૌધરી મોટા ભાગની પરીક્ષાઓના પેપર ગુડગાંવથી લાવતો અને સંતોષ નામનો શખ્સ તેને આ પેપર આપતો, TATની પરીક્ષામાં રાજ્ય પરીક્ષા બોર્ડના એક અધિકારીએ 2 કરોડ રૂપિયા લીધા હતા.આ રૂપિયા સંજય ચૌધરીએ આપ્યા હતા,TAT પેપર લિક કૌભાંડને લઇને જ 2 કરોડ રૂપિયા મનહર પટેલ,જતિન,અરવિંદ પટેલ,વિષ્ણુ પટેલ,જીતુ પટેલ અને અવિન...

રૂ.135 કરોડ અને 1200 કરોડ માનવ કલાક પેપર ફુટવાથી ખરાબ થયા ને ભાજપે 1 ક...

લોકરક્ષકની પરિક્ષામાં નવ લાખ ઉમેદવાર પરીક્ષા આપવા પોતાના જીલ્લાથી અલગ અલગ જીલ્લામાં જવા આવવા, જમવા, રહેવાનો ઓછાંમાં ઓછો એક  ઉમેદવારનો રૂ.1500નો ખર્ચ થયો છે. જે હિસાબે  900000 ઉમેદવાર  × રૂ.1500 = રુ.1350000000 (135 કરોડ) એકસો પાંત્રીસ કરોડ રુપિયા ઉમેદવારોના પાણીમાં ગયા અને છેલ્લા પાંચ છ મહિનાના રાત દિવસ વાંચવાનો સમય પણ ખરાબ થયો છે. 1200 કરોડથી પણ ...

અમરેલીમાં ભાજપનું ડંખીલુ વર્તન, ભાજપનું કોઈ ન ચૂંટાયું એટલે ખેડૂતો સાથ...

ગુજરાત રાજ્ય માં અમરેલી જિલ્લા ના ખેડૂતો ની સૌથી ખરાબ હાલત છે. અમરેલીમાં જિલ્લામાં ભાજપના એક પણ ધારાસભ્ય ચૂંટાયા નથી. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કોંગ્રેસની છે. તેથી મનમાં ડંખ રાખીને ખેડૂતોની ખરાબ હાલત હોવાં છતાં ભાજપની સરકાર મદદ કરતી નથી. પ્રધાન બને છે ત્યારે શપથ લે છે કે, કોઈની સાથે પક્ષપાત કે ભેદભાવ નહીં રાખુ. તમામને સમાન ગણીશ. પ્રધાને લીધે...

ભાજપના નેતાનો બગડેલો પુત્ર દારૂની મહેફિલ માણતા પકડાયો

વડોદરા નજીક વાઘોડિયાગામમાં વડોદરા ભાજપના નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર યોગેશ પટેલના પુત્ર સહિત 14 નબીરા જુગાર રમતા પકડાયા હતા. જે અંગે ગાંધીનગર ખાતે વિગતો મોકલવામાં આવી છે તે ઘણી ચોંકાવનારી છે. તેમાં જણાવ્યું છે કે ભાજપના નેતાઓ પાસે મોટા પ્રમાણમાં કાળુ નાણું ભ્રષ્ટાચારના કારણે આવેલું છે. તેથી ભાજપના નેતાઓ કાયદા વિરુદ્ધ જઇને કુછંદે ચઢી...

ભાજપના નેતાએ ચાઈના ક્લેની ચોરી કરવા ખેડૂતોને ધમકી આપી

કચ્છ જિલ્લા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ નિયતિ પોકારના પતિ કીર્તન પોકાર દ્વારા ખેડૂતોને મારી નાખવાની ધમકી આપી છે. સ્થાનિક પોલીસમાં અરજી પણ કરવામાં આવી છે. પોકાર ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે. ચાઈનાક્લે માટીની ચોરી કરવામાં આવી રહી છે, આ અંગે ખેડૂત માવજીભાઈએ હરૂડી ગામમાં ખનીજની ચોરી કરવામાં આવી રહી હોવાનો આરોપ મૂકીને તેમને જાનથી મારી નાખવાન...

શિવસેનાની રાષ્ટ્રીય પક્ષ બનવાની યોજના પણ ગુજરાતમાં નિષ્ફળ 

શિવસેના હવે ગુજરાતમાં પણ એક રાષ્ટ્રીય પક્ષ તરીકે આગળ વધવા માંગે છે. રામ મંદિર માટે અયોધ્યામાં મોટી રેલી કર્યા બાદ શિવસેનાએ નક્કી કર્યું છે કે તે મહારાષ્ટ્રના પ્રાદેશિક પક્ષમાંથી બહાર નીકળીને સમગ્ર દેશમાં પોતાનું કાર્યક્ષેત્ર રાષ્ટ્રીય પક્ષ તરીકે ઊભું કરશે.  રાજસ્થાનમાં પણ તેના કેટલાક ઉમેદવારો ઉમેદવારો ઊભા રાખ્યા છે. જ્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્...

વિપક્ષી નેતા પરેશ ધાનાણી પણ ભ્રષ્ટાચારી નિકળ્યા! હવે શું બોલશે રૂપાણી ...

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે તેમના વતન અમરેલીમાં ભાઈઓ અને ભત્રીજા તથા ભાઈબંધને ફાયદો કરાવી આપતા હોવાનું બહાર આવ્યું છે. ખાનગી એક ફાર્મ હાઉસ તરફ જતા રસ્તા પ્રજાના પૈસાથી બનાવી દેવાયો છે. પોતાની ખેતીની જમીન પર પણ આર.સી.સી.રોડ અમરેલી નગરપાલિકાના ખર્ચે બનાવી દેવાયો છે. તેથી તેમની સામે આરટીઆઇ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીય...

રૂપાણીએ ભાવનગરના નેતાઓને ખખડાવી નાંખ્યા. કેમ ?

ભાવનગર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ નિયુક્ત કરવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ ભાવનગરના ભાજપના કેટલાક અગ્રણીઓ મળવા ગાંધીનગર આવ્યા હતા ત્યારે મુખ્યમંત્રીએ આ નેતાઓને ખખડાવી નાખ્યા અને યુનિવર્સિટીને એની રીતે કામ કરવા દો. એવું સંભળાવી ને ભાજપના નેતાઓની નિયુક્ત કરવાની જરૂર નથી. એવો સ્પષ્ટ જવાબ આપ્યો હતો. તેથી ભાજપના નેતાઓ વિલા મોઢે પરત ફર્યા હતા...