જસદણમાં કુંવરજીને હારવાનો ‘અવસર’, લખાયા સૂત્રો
20 ડિસેમ્બર 2018માં જસદણ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીમાં મતદાન થવાનું છે તેના 4 દિવસ પહેલાં જ ઠેરઠેર લોકોએ કુંવરજીને હારવાનો ‘અવસર’ આવ્યો છે. એવા સૂત્રો જસદણમાં લોકોએ જાતે લગાવી દીધા છે. દિવાલો પર સૂત્રો લખીને લોકો ઉત્સવ મનાવી રહ્યાં છે. કુંવરજીએ પાટલી બદલીને તેના પક્ષને દગો દીધો હોવાથી તેમને પ્રત્યે લોકો ભારે રોષ વ્યક્ત કરી રહ્યાં છે. એક શાકભાજી...
15 કોર્પોરેટરો ઉપવાસ પર એકાએક કેમ ઉતરી ગયા ?
ગુજરાતમાં બોબડીનું રાજ ચાલતું હોય તેમ અધિકારીઓ બેફામ બનીને ભ્રષ્ટાચાર તો કરી રહ્યાં છે પણ હવે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓને પણ ગાઠતાં ન હોય એવા અનેક બનાવો બની રહ્યાં છે. જામનગર કલેક્ટરે ધારાસભ્યો સામે કરેલાં ખરાબ વર્તન અને અમરેલીમાં વિરોધ પક્ષના નેતા સામે મામલતદાર દ્વારા કરવામાં આવેલાં વર્તન બાદ વધું એક કિસ્સો અમરેલીમાં જ બન્યો છે. અમરેલી પાલિકામા...
રાઠવા-કોળી શબ્દ હવે રાજકીય રૂપ ધારણ કરે છે, 30મીએ વિશાળ સંમેલન
આદિવાસીઓનો મોટો સમુહ રાઠવા છે. જે જ્ઞાતિમાં કોળી શબ્દ ઉમેરીને ગુજરાતની ભાજપ સરકાર રાજરમત રમી રહી છે. માત્ર રાઠવા જ નહીં પણ, નાયક, ધાણક જેવી આદિવાસી જાતિઓ સામે પણ આવું કરીને આદિવાસીઓની એકતા તોડી રાજકીય ફાયદાઓ લેવા માટે કાવતરાઓ થઈ રહ્યા છે. તેથી 30 ડિસેમ્બર 18 ના રોજ કવાંટ ખાતે રાઠવા આદિવાસી મહાસભા મળી રહી છે. જે સરકાર સામે આંદોલન કરશે. આમ રાઠવા અને ...
ગામથી ગાંધીનગર સુધી ગાંધારી રાજ, હપ્તાખોરી વધી
ગામથી લઈને ગાંધીનગર અને શહેર થી લઈને સચિવાલય સુધી ભાજપ શાસકોના હપ્તારાજ-રાજકીય આશ્રયને કારણે ઠેર ઠેર દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં 205 કરોડનો દારૂ પકડાયો છે. દારુના પરિણામે ગુજરાતનું યુવાધન નશાના માર્ગે બરબાદ થઈ રહ્યું છે. તેમ કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું. રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં રૂ.205 કરોડનો દારૂ પકડાયો ...
ભ્રષ્ટાચાર ખુલ્લો પાડનાર અધિકારી અનિલ પટેલ સસ્પેન્ડ, પણ મુખ્ચ પ્રધાન સ...
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જે દિવસે કબૂલ કરે છે કે, સરકારના વિભાગોમાં ભ્રષ્ટાચાર ચાલે છે તે જ દિવસે સરકારના પ્રામાણિક અધિકારી અનિલ પટેલ સરકારના વિભાગના ભ્રષ્ટાચાર અંગે પારદર્શિતા રાખીને ગુજરાતના એક નાગરિક સાથે વાત કરતાં હોવાથી તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટલા માટે કે આવી વિગતો જાહેર કરી શકાય નહીં. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બો...
કુંવરજીભાઇ બાવળીયાને કુલ મત ૯૦૨૬૨ સાથે ૧૯૯૭૯ મતોની મળેલી લીડ
૭૨-જસદણ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૧૮ રાજકોટ જિલ્લાની ૭૨-જસદણ વિધાનસભા બેઠક ઉપર કુલ ૦૮ ઉમેદવારોએ
ચૂંટણી જંગમાં હતાં. જેમની મતગણના થતા ભારતીય જનતા પક્ષના શ્રી કુંવરજીભાઇ
બાવળીયાને ૯૦૨૬૨ મતો મળતા ૧૯૯૭૯ મતોની સરસાઈથી વિજેતા થયા હતા.
૭૨-જસદણ બેઠકના કુલ. ૨,૩૨,૧૧૬ મતદારોમાંથી ૧૬૫૩૨૫ મતદાતાઓએ
મતાધિકારનો ઉપયોગ કરતાં હરીફ ઉમેદવારોને નીચે મુજબ મત મળતા ક્ર...
ઉંચા અવાજે વાત કરતા એક વ્યક્તિ પર કયા સાંસદ ભડક્યા
ભરૂચનાં સાંસદ મનસુખ વસાવા છેલ્લાં કેટલાંક સમયથી પોતાનાં નિવેદનોનાં મામલે ચર્ચામાં રહ્યાં છે. અગાઉ તેમણે દારૂ પીવા મામલે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તો આજે તેઓ ફરી એક વાર સુર્ખિયોમાં જોવા મળ્યાં છે. આજે તેઓ લોકરક્ષક દળનાં એક ઉમેદવાર ઉપર ભડકી ઉઠ્યાં હતાં.
સાંસદ મનસુખ વસાવા ડેડિયાપાડામાં હતાં ત્યારે કેટલાંક લોકોએ તેમને રોકીને તેમનાં પ્રશ્નોની ઝડી ...
દિલ થી દિલ સુધી , અટલજી ૨૫ ડિસેમ્બર જન્મદિવસ – હદયાંજલિ
- ભરત પંડયા અટલજી પોતાના જન્મદિવસે એમ કહેતાં કે, હર ૨૫ ડિસેમ્બર જીને કી નઈ સીડીર્યાં ચઢતા હું,
નયે મોડ પર ઔરો સે કમ, સ્વયં સે જ્યાદા લડતા હું, તા.૨૧ ડિસેમ્બર વહેલી સવારે ૦૪.૦૦ વાગે ડો.તેજસ પટેલની ઊર્જા, કાર્યક્ષમતા અને સ્નેહશક્તિની
અનુભૂતિ દ્વારા પરીણામલક્ષી હાર્ટસર્જરી પછી હું સંપૂર્ણ સ્વસ્થ થયો.
પદ્મશ્રી ડો.તેજસ પટેલ અને સમગ્ર ટીમનો મ...
કુંવરજી બાવળિયા પુનઃ 3 જાન્યુઆરીએ શપથ લેશે
ભાજપના વર્તમાન મંત્રી કુંવરજી બાવળિયા પેટાચૂંટણીનો જંગ જીત્યા બાદ વિધિવત રીતે તેઓ તારીખ 3 જાન્યુઆરીએ ફરીથી શપથ લેશે એમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને તાત્કાલિક મંત્રીપદ મેળવનાર કુંવરજી બાવળીયા ઉપર ફરીથી જસદણની જનતા એ વિશ્વાસ રાખીને જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરાવ્યો છે. ત્યારે તેઓ પોતાનું મંત્રીપદ યથાવત રાખવા વિધાનસભ...
૧ વર્ષમાં ૧ લાખ યુવાનોને ભ્રષ્ટાચાર રહિત નોકરી આપી
ગુજરાતે દેશભરમાં સૌથી વધુ રોજગારી ઘરઆંગણે યુવાધનને આપી છે.
અન્ય રાજ્યોના યુવાઓ પણ રોજગાર મેળવવા ગુજરાત આવે છે. એટલું જ નહિ, ગયા ૧ વર્ષમાં ૧ લાખ
યુવાનોને પારદર્શી અને ભ્રષ્ટાચાર રહિત પધ્ધતિ એ સરકારી સેવામાં જોડાવાના અવસર આપ્યા છે.
ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને પપ ટકા વસ્તી ૧૮ થી ૪૦ વર્ષની વયની છે. ભારત સરકારની એપ્રેન્ટીસશીપ યોજનામાં કુલ સાડા...
હોદ્દો મેળવવા ભાજપમાં જોડાયેલું કોંગ્રેસ જૂથ નારાજ
કોંગ્રેસ માંથી નારાજ થઈને ભાજપમાં ભળી ગયેલા મોટા ભાગના ધારાસભ્ય છેલ્લા કેટલાક દિવસથી નારાજ હોવાનું મનાઈ રહ્યું છે. એક સમયે આજ નેતાઓને ભાજપ એ પોતાના પક્ષમાં સમાવેશ કરતી વેળાએ વિધાનસભાની ટિકિટ આપવાની તેમજ મંત્રી પદ આપવાની લોલીપોપ પકડાવી દીધી હતી. પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા આ નેતાઓ પૈકી બળવંતસિંહ રાજપૂત અને કુંવરજી બાવળીયા ને BJP એ કરેલું કમિટમ...
ભાજપના 12 નેતાને હવે કોઈ પૂછતું નથી
ગુજરાત ભાજપના વિસરાતા જતા ચહેરા કે જેમનો એક સમયે ડંકો વાગતો હતો. કેશુભાઈ પટેલની સરકારમાં લાઇમલાઇટમાં આવેલા 12 ચહેરા કે જેઓ આજે પણ ચૂંટણી લડવા બેતાબ છે. પાર્ટી ટિકિટ આપે તો તેઓ અવશ્ય ચૂંટણી લડી શકે છે. કેટલાક ચહેરા હાલમાં ભાજપમાં ફેંકાઇ ગયા છે તો કેટલાક ચહેરા ખુદ અલિપ્ત થયા છે. આ છે ભાજપની ગઇકાલ. મહેન્દ્ર ત્રિવેદી એક સમયે સૂર્ય મધ્યાહને તપતો હ...
15 કોર્પોરેટરો ઉપવાસ પર એકાએક કેમ ઉતરી ગયા ?
ગુજરાતમાં બોબડીનું રાજ ચાલતું હોય તેમ અધિકારીઓ બેફામ બનીને ભ્રષ્ટાચાર તો કરી રહ્યાં છે પણ હવે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓને પણ ગાઠતાં ન હોય એવા અનેક બનાવો બની રહ્યાં છે. જામનગર કલેક્ટરે ધારાસભ્યો સામે કરેલાં ખરાબ વર્તન અને અમરેલીમાં વિરોધ પક્ષના નેતા સામે મામલતદાર દ્વારા કરવામાં આવેલાં વર્તન બાદ વધું એક કિસ્સો અમરેલીમાં જ બન્યો છે. અમરેલી પાલિકામા...
સમી તાલુકામાં શૌચાલય કૌભાંડ
પાટણ જિલ્લાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભલે રાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ મળ્યો હોય. પણ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનવવામાં આવેલાં શૌચાલયોમાં મસમોટા કૌભાંડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સમી તાલુકાના બે ગામોમાં શૌચાલય બનાવવાના નામે સરકારી અધિકારીઓથી લઈ કર્મચારીઓ અને સરપંચ તલાટીઓની મિલિભગતનું કૌભાંડ સામે આવ્યું છે. અને માત્ર કાગળ પર કામ બતાવીને રૂપિયા 90.96 લા...
પેપર લીકમાં નવ લાખ પરીવારીના ભવિષ્ય સાથે મોટી છેતરપીંડી
રાજ્યમાં ૯૭૧૩ લોકરક્ષક ફિક્સ પગારની ભરતી પ્રક્રિયા માટે યોજાયેલ પરીક્ષામાં ભાજપ
સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિ-મળતિયા-અગ્રણીઓએ પેપર ફોડીને ગુજરાત નવ લાખ યુવાનો અને
તેમના નવ લાખ પરીવારીના ભવિષ્ય સાથે મોટી છેતરપીંડી, વિશ્વાશ્ઘાત અને ભવિષ્ય સાથે ચેડા કાર્ય
છે. ગુજરાતના લોક રક્ષક ભરતી પ્રક્રિયામાં આવેલા યુવાનોને ન્યાય મળે, આર્થિક વળતર મળે અને
સમગ્ર કૌ...

English