ગુજરાત RSSના પ્રથમ પ્રાંત પ્રચારક મધુકરરાવને ભાજપ ભૂલી ગયો
મોહન ભાગવત ગુજરાત આવે છે ત્યારે ભાજપના નેતાઓ તેમની ચારેબાજુ વિંટળાઈ વળે છે પણ મોહન ભાગવતના પિતા મધુકરરાવ ગુજરાતના પ્રથમ પ્રચારક હતા તે ભાજપના નેતાઓને યાદ પણ નથી. ડોક્ટરે જેમને ચન્દ્રપુરના સંઘચાલક નિયુક્ત કર્યા તે નારાયણરાવ (નાના સાહેબ) ભાગવતના સુપુત્ર અને વર્તમાન સરસંઘચાલક માન્યવર મોહન ભાગવતના પિતા મધુકરરાવ ભાગવતનો જન્મ નાગપુર પાસે આવેલા ચન્દ્રપુરમ...
ગુજરાતની ચૂંટણીમાં ભાજપને 12.50 કરોડ અને કોંગ્રેસને 1 કરોડ અપાયા
લોકશાહી પર જોખમ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એ બી જનરલ ઈલેક્ટોલ ટ્રસ્ટ દ્વારા રૂ.12.50 કરોડ જેવી જંગી રકમ આપવામાં આવી હતી, પણ કોંગ્રેસને તો માત્ર રૂ.1 કરોડ જ આપવામાં આવ્યા હતા. આમ હવે એક જ પક્ષને પૈસા આપવાનું ચૂંટણી માટે ઉદ્યોગોએ બનાવેલાં ટ્રસ્ટ દ્વારા વલણ વધી રહ્યું છે તે લોકશાહી માટે ગંભીર ખતરા રૂપ માનવામાં આવે છે. કારણ કે ઓરીસામા...
હરી ચૌધરીએ હાર્દિક પટેલના આંદોલનને ટેકો આપ્યો હતો
હાર્દિક પટેલ 17 દિવસથી પાટીદારોને અનામત અપાવવા માટે આમરણાંત ઉપવાસ ઉપર હતા ત્યારે ભાજપના કોલસા અને ખાણ પ્રધાન અને બનાસકાંઠાના સાંસદ હરી ચૌધરીએ અનામતના મામલે જણાવ્યું હતું કે, દરેક સમાજને અનામતનો લાભ મળવો જોઇએ. આમ તેમણે હાર્દિક પટેલને ટેકો આપ્યો હતો. આર્થિક ધોરણે અનામતની તરફેણ કરતા ભાજપના મંત્રી હરીભાઈ ચૌધરીએ આર્થિક અનામતની તરફેણ કરી છે. ચૌધરી એ પ...
ભાજપના પ્રધાન પરસોત્તમ સોલંકીના અંગત મદદનીશ વિપુલ ઠક્કર ફરાર
પંજાબ નેશનલ બેન્કમાં કરાયેલા કરોડો રૂપિયાના સ્કેમમાં કેન્દ્રની ભાજપ સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન અને ગુજરાતના બનાસકાંઠાના સાંસદ હરિ ચૌધરીનું નામ સામે આવ્યું ત્યારે CBIના અધિકારીએ વિપુલ ઠક્કર નામના દલાલનો ઉલ્લેખ કર્યો છે. વિપુલ ઠક્કર દર અઠવાડિયએ વિદેશ જતો હતો. તે વિદેશ જતો ત્યારે ત્યાં શું કરતો હતો તે અંગે ગુજરાત સરકારે આજ સુધી તપાસ કરી નથી. મુખ્ય ...
હરી ચૌધરી પાસેથી ગૃહ મંત્રાલય કેમ લઈ લેવામાં આવ્યું હતું ?
હરિ ચૌધરીની પાસે ગૃહ રાજ્ય પ્રધાન તરીકેનો હવાલો હતો. તેનું ગૃહ વિભાગ આંચકી લઈને તેમને ખાણ રાજ્ય પ્રધાન અને કોલસા રાજ્ય પ્રધાન બનાવી દેવાયા હતા. તેમની પાસેથી ગૃહ ખાતું આંચકી લાવાનું ત્યારે જાહેર થયેલું કોઈ કારણ ન હતું. પણ હવે લાંચ કાંડ બનતાં એ બાબત સ્પષ્ટ થઈ ગઈ છે કે, હરી ચૌધરીનું ખાતું કેમ બદલી કાઢવામાં આવ્યું હતું. વડાપ્રધાનને હરી ચૌધરીને બદલીને ક...
બનાસકાંઠામાં નેતાઓ ખતમ થયા અને ભ્રષ્ટાચાર વધ્યો
બનાસકાંઠા ભાજપના ભ્રષ્ટાચારનો ગઢ બની ગયો છે. કેન્દ્ર સરકારને કોલસા રાજ્ય પ્રધાન અને બનાસકાંઠા ભાજપના નેતા હરી ચૌધરીએ રૂ.2 કરોડની લાંચ લીધી હોવાનો આરોપ લાગ્યો છે. તે અગાઉ અહીં ભાજપ સરકારના પૂર્વ પ્રધાન અને ભાજપના મંત્રી શંકર ચૌધરી સામે પણ રૂ.2000 કરોડના ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવ્યા હતા. હવે હરી ચૌધરી સામે રૂ.2 કરોડની લાંચ લેવામાં આવી હોવાનો આરો...
અલ્પેશ ખોડાજી ઠાકોરનો અધુરો ઘડો છલકાયો
અલ્પેશ ઠાકોરના પિતાને અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદેથી ગડગડીયુ પકડાવી દીધા બાદ હવે તેમને કોંગ્રેસના નવા માળખામાં ક્યાંય સ્થાન ન આપીને પિતા ખોડાજી અને પુત્ર અલ્પેશને તેનું મૂળ સ્થાન બતાવી દીધું છે. કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ અમિત ચાવડાએ પૂરોગામી ભરત સોલંકીએ કરેલી ભૂલ આખરે સુધારી લીધી છે. તત્કાલીન અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખોડાજી કોંગ્રેસ સા...
10 લાખ બેકાર થયા, ભાજપની રૂપાણી સરકારની નિષ્ફળ કાપડ નીતિ
રૂપિયાનું ધોવાણ, નોટબંધી, ઈ-વે બિલ અને GST બાદ ગુજરાતનો કાપડ ઉદ્યોગ મંદીની ગર્તામાં ધકેલાઇ ગયો છે. ઉત્પાદકો અને વેપારીઓ પરેશાન થઇ ગયા છે. સુરત, અમદાવાદ અને બીજા કાપડ ઉત્પાદક મથકો ઈદ અને દિવાળીના સમયે પણ મંદીમાં ધકેલાયેલા રહ્યાં હોવાથી આ વ્યવસાય સાથે જોડાયેલાં 6 લાખ કામદારોએ નોકરી ગુમાવવી પડી છે. આ વ્યવસાય સાથે જોડાયેલાં બીજા વ્હાઈટ કોલર જોબ ધરાવતાં...
ગુજરાત સરહદ પર રાજસ્થાનમાં ભાજપે 60 ટકા બેઠકો જીતી
સીસ્ટર સ્ટેટ ગુજ-રાજ – ખાસ અહેવાલ (દિલીપ પટેલ) રાજસ્થાનના ગુજરાત સરહદ પર પક્ષ વિભાજન રાજસ્થાન વિધાસભાના 199 ધારાસભ્યોમાંથી 25 ધારાસભ્યો ગુજરાતની સરહદ પરના પાંચ જિલ્લા જાલૌર, સિરોહી, ઉદયપુર, ડુંગરપુર, બંસવાડાની 25 વિધાનસભા બેઠક પર ભાજપ 15 બેઠક જીત્યો છે અને કોંગ્રેસ 7 બેઠક પર જીતી છે, જ્યારે BTP અને 2 અપક્ષ ધારાસભ્યો ચૂંટાયા છે. આમ ગુજરાતની...
5 રાજ્યોના પરિણામ પછી ભાજપથી કોંગ્રેસને લોકસભાની બેઠકો વધુ મળી શકે છે
પ્રજામત – ખાસ અહેવાલ – દિલીપ પટેલ પાંચ રાજ્યોની ચૂંટણી પછી, ગુજરાતમાં લોકસભા બેઠકમાં પરિવર્તન થઈ શકે, જનાધાર ઘટ્યો ગુજરાતની વિધાનસભાની 2017ની ચૂંટણીમાં જે પરિણામ આવ્યા તે પ્રમાણે કોંગ્રેસ દ્વારા લોકસભાનો અહેવાલ તૈયાર કરાયો હતો, જેમાં લોકસભાની 9 બેઠકો કોંગ્રેસ જીતી શકે એવો અહેવાલ પરિણામોના આધારે આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ મગફળી કૌભાંડ અને તળ...
ખેડૂતોને 30 વર્ષથી થતાં અન્યાય માટે તોગડિયાએ રેલી કાઢી
દહેગામના ખેડૂતો ડો.પ્રવિણ તોગડીયાની આગેવાનીમાં દૂધની લડાઈ લડવા માટે 15 ડિસેમ્બર 2018ના દિવસે દૂધ અને પાણી માટે કૂચ કરીને ગાંધીનગર પહોંચ્યા હતા. તેમણે રૂપાણી સરકારને પડકાર ફેંક્યો હતો કે, પશુપાલન કરીને રોજે રોજનું કમાતા મહિલાઓનું આર્થિક શોષણ રૂપાણીની ભાજપ સરકાર કરી રહી છે. ખેડૂતોને ન્યાય આપવા તેમણે 12 તારીખે રૂપાણી સરકારને ખેડૂતોની માંગણી સ્વીકારી લ...
પતંગો પર લોકસભા ચૂંટણી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, બુલેટ ટ્રેન છવાઇ
ચૂંટણીમાં કયા પક્ષનો પતંગ ચગશે કે કપાઈ જશે તે કહેવું વહેલું છે. પણ પતંગની દોર GSTએ ગયા વર્ષે કાપી લીધા બાદ આ વર્ષે પણ ભાવ વધારો નડી રહ્યો છે. લોકસભાની ચૂંટણી આવતા તેની અસર પતંગ બજાર થઈ રહી છે. ઉત્તરાયણ પર્વ ઉત્સવ મનાવવા માટે અમદાવાદની પતંગો પર સરદારનું પુતળું, લોકસભા, બુલેટ ટ્રેન વિષય પર પતંગ તૈયાર થઈ રહ્યાં છે. તેથી 14 જાન્યુઆરીએ આકાશમાં આવા પતંગ ...
કાયદાનો ભંગ કરી સ્વાન-GHCL કંપનીને 30 વર્ષ માટે રૂપાણીએ ફરી જમીન આપી
નાનાને સજા, મોટાને મજા – ખાસ અહેવાલ ભાજપ સરકારનું ફરી એક જમીન કૌભાંડ રૂપાણીએ મંજૂર કર્યું છે. રાજુલા તાલુકામાં આવેલી GHCL કંપનીની વાત ભાજપ સરકારે સાંભળી છે, પણ આસપાસના 19 ગામના લોકોની વાત સાંભળી નથી. રાજુલા તાલુકાના ભેરાઈ, પીપાવાવ, કથીવદર, ખેરા, ચાંચબંદર, વીકટર, પીપાવાવધામ, નિંગાળા, કઠીવદર, પટાવા ગામની 10 હજાર એકર જમીનમાં ખારા પાણીનાં તળાવો ભરી ...
રૂ.10 હજાર કરોડના ભાજપ સરકારના ભરતી કૌભાંડ
રાજ્ય સરકારે 2014મા 1,500 તલાટીની ભરતી કરી હતી. તેની ભરતીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાથી તે ભરતી 4 જૂલાઈ, 2015ના રોજ રદ કરવી પડી હતી. જેમાં 8 લાખ બેકાર યુવાનોએ પરીક્ષા આપી હતી. જેમાં અમદાવાદના નીસલ શાહને પકડીને એક ઉમેદવાર પાસેથી રૂ.10 લાખ લેખે પડાવાયા હતા. તેની પાસેથી રૂ.1.43 કરોડ રોકડા પકડાયા હતા. કૌભાંડના મુખ્ય આરોપી ગાંધીનગર સ્માર્ટ ટ્રેન...
પાંચ મહિનામાં જ કોંગ્રેસના નગરપતિએ ગુલાંટ મારી
13 જુન 2018માં સાવરકુંડલા નગરપાલિકામાં કોંગ્રેસના 4 બળવાખોર સભ્યોએ પક્ષાંતર કરીને ભાજપમાં જઈને મધ્યસત્ર ચૂંટણીમાં સત્તા મેળવી હતી. જેમાં પ્રમુખ તરીકે બળવાખોર વિપુલ ઉનાવાને નિયુક્ત કરાયા હતા. ઉપપ્રમુખ તરીકે ભાવેશ હિંગુ નિયુક્ત કરાયા હતા. જેમાં 16 ભાજપ સભ્યો અને 4 કોંગ્રેસના બાગી મળઈને ભાજપે 20 સભ્યો સાથે લોકચૂકાદા વિરૃદ્ધ સત્તા મેળવી હતી. ચૂંટણીમાં ...

English