Sunday, August 16, 2026

સોશિયલ મિડિયા – ભાજપનું પરાજયનું કારણ, કોંગ્રેસનું તારણહાર  

ઊભડીયા આર્મી – ખાસ અહેવાલ – દિલીપ પટેલ 15 ડિસેમ્બર 2017માં ભાજપના આઈ ટી સેલમાં 25,000 સાયબર યોદ્ધાઓ કામ કરતાં હતા. જે ગુજરાતની અસ્મિતાના નામે ભાજપ અને ભાજપની વિચારધારા માટે ચૂંટણીમાં કામ કરતાં હતા. તેમની સાથે 10,000 સોશિયલ મિડિયાના ભાજપના સ્વયંમસેવકો 24 કલાક કામ કરી રહ્યાં હતા. તેઓ માહિતીને તોડી મરોડીને લોકોના મગજ પર પ્રભાવ ઊભો કરી રહ્યાં હતા. આ...

જે રાજકારણીએ આખું ગામ બદલી નાંખ્યુ

પંચાયતની પંચાત વસો તાલુકાના લવાલ ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણની સાથે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ મારમારવાની ધમકી આપી તે અંગે પોલીસે ફરિયાદ નહીં નોંધાવતાં ગુજરાત વડી અદાલતમાં ફરિયાદ કરવાની તૈયારી થઈ રહી છે. સરપંચે મુખ્ય પ્રધાન અને વડાપ્રધાનને ફરિયાદ કરી છે. સરપંચે ભાજપના ધારાસભ્ય સામે બાંયો ચઢાવી હોય તેવો ઘાટ સર્જાયો છે. લવાલના સરપંચે...

9 ધારાસભ્યો પાસે રિવોલ્વર અને ગન છે જે શોભા અને વટ પાડવા રાખે છે

ભાજપના વિવાદાસ્પદ નેતા શંકર ચૌધરી પ્રધાન હતા ત્યારથી તેમની પાસે રિવોલ્વર રાખવાનો પરવાનો સરકારે આપેલો છે. જો ભાજપના મંત્રી અને પૂર્વ પ્રધાન પોતે જ અસલામતી અનુભવતાં હોય તો સામાન્ય લોકો કઈ રીતે કાયદો અને વ્યવસ્થા પર ભરોસો રાખી શકે ? એવો સવાલ લોકો પૂછી રહ્યાં છે. તેઓ રૂપાણી ને આનંદીબેનની સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન હતા. તેમને અમિત શાહ સાથે સારા સંબંધો...

ધારાસભ્યો પ્રત્યે અધિકારીઓ બેફામ બન્યા, સરકાર અંકુશ ગુમાવી ચૂકી છે

ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા અને અમરેલીનાં ધારાસભ્‍ય પરેશ ધાનાણીએ તથા રાજુલા-જાફરાબાદના ધારાસભ્‍ય અંબરીશ ડેર સહિતનાં કોંગ્રેસના આગેવાનોએ અમરેલીના મામલતદારને આવેદનપત્ર આપવા ગયા ત્યારે મામલતદારે વિપક્ષના નેતાનું માન રાખ્યા વગર તેમની સાથે બેહૂદું વર્તન કરતાં મામલતદારને ખખડાવી નાંખ્યા હતા. જ્યારે જામનગરના કલેક્ટરે જામનગરના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો સાથે...

નવસારીના વિજલપોરમાં વિજય કોનો, ભ્રષ્ટાચાર કે સદાચારનો ?

ભાજપમાં હુમશાહી – ખાસ અહેવાલ નવસારીના વિજલપોર નગરપાલિકામાં ભાજપના જ કેટલાક સભ્યોએ બળવો કરી વિજલપોર વિકાસ મંચ નામથી અલગ રાજકીય જૂથ રચીને ભાજપના પાલિકા પ્રમુખ જગદીશ મોદી વિરૂદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જે 13 મતની સામે 18 મને વિશ્વાસનો મત મોદી જીતી ગયા હતા. 11 સપ્ટેમ્બર 2018ના રોજ વિજલપોરના પ્રમુખ જગદીશ મોદી વિરુદ્ધ પાલિકાની કામગીરીથી નારાજ...

હિપોલીન પાવડરથી ભાજપના કપડા પરના કાળા ડાઘ ન ધોવાયા

વ્યાજ ખોર ભાજપ – ખાસ અહેવાલ હિપોલિન કેસમાં ધમકી આપવા અને ખંડણી વસૂલવાના આરોપી ભાજપના પૂર્વ યુવા નેતા રાહુલ સોનીએ તેમની સામેની ફરિયાદ કાઢી નાંખવા માટે વડી અદાલતે ઇન્કાર કરી દીધો છે. ફરિયાદ પક્ષ તરફથી ફરિયાદ રદ કરવા માટે રાહુલે અદાલતને કહ્યું હતું. જેમાં વડી અદાલત પ્રથમદર્શી રીતે ક્વોશિંગની તરફેણમાં નહોંતી. તેથી રાહુલની અરજી 30 નવેમ્બર 2018ના રોજ ...

ગુજરાતમાં RSS કેમ સક્રિય થયું ? કચ્છમાં દરેક ગામમાં શાખા

સંઘની શાખ ને શાખા ગુજરાતમાં સંઘ એકાએક સક્રિય બની ગયું છે અને દરેક ગામમાં શાખા ખોલીને હિન્દુઓને સક્રિય કરવા પ્લાન બનાવ્યો હોવાનું સૂત્રો કહી રહ્યા છે. એક બાજુ સંઘની વિચારધારા સામે કોંગ્રેસ અને લોકો પ્રશ્નો ઊભા કરી રહ્યાં છે, ત્યારે ગુજરાતમાં શરૂ થયેલી હિલચાલ સંઘનું કદ વધારવા માટે હોય એવું માનવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણી આવતાં સંઘ સક્રિય થ...

જે અલ્પેશ ઠાકોરે કર્યું તે 182 ધારાસભ્યો કરે તો લોકોની કોઈ સમસ્યા ન રહ...

રાધનપુર નગરપાલિકામાં લોકોની ફરિયાદો સાંભળીને તેના પ્રશ્નો ઉકેલવા માટે અગલ વિભાગ શરૂ કરવા માટે અહીંના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કરેલી ભલામણથી અનેક દુઃખી લોકોના પ્રશ્નો ઉકેલ આવ્યો છે. રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસ સત્તા પર છે. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર છે. અહીં લોકોની ફરિયાદ  સાંભળવા માટે 26 સપ્ટેમ્બર 2018થી જનસંપર્ક વિભાગ શરુ કરાયો છે. જેમાં ટેલિ...

અમદાવાદ ભાજપનો આંતરિક જૂથવાદ, કોળીવાદ તરફ ધકેલાઈ ગયો  

શાંત ચૂંટણી પહેલાનું તોફાન ભાજપના પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતા ભરત પંડ્યા સામ સામે આવી ગયા છે. બન્ને વચ્ચેના યુદ્ધમાં લાલજી મેરે ભાજપમાંથી રાજીનામું આપી દેતાં ભાજપનું આંતરિક યુદ્ધ પરાકાષ્ટા પર છે. નેતાઓની ખટપટના કારણે રાજીનામું આપ્યું છે. જેનાથી ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપમાં ચાલી રહેલું આંતરિક યુદ્ધ બહાર આવ્ય...

પક્ષો અનેક વિચારધારા એક – પક્ષાંતર કરનાર સામે 6 મહિનાની જેલની સજ...

ગયા વર્ષે લગભગ 200 જેટલા કોંગ્રેસના મહત્વના નેતાઓને ભાજપે પોતાના પક્ષમાં પક્ષાંતર કરાવ્યું હતું જે બતાવે છે કે, ભાજપ પાસે કોઈ સારા નેતા નથી અને તેથી ચૂંટણી જીતવા માટે તે કોંગ્રેસના લોકોની સાથે શોદાબાજી કરીને વિરૃદ્ધની વિચારધારા હોવા છતાં ભાજપમાં લાવવામાં આવ્યા હતા. હવે પેટા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી આવતાં ફરી એક વખત અનૈતિક પક્ષાંતરની મોસમ ભાજપે શર...

ગાંધીનગરમાં મેયરની ચૂંટણીમાં મારામારી

ગાંધીનગરમાં મહાનગરપાલિકામાં મેયરની ચૂંટણી સહિતનાં મુદ્દાઓ માટે સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં ભાજપ અને કોંગ્રેસનાં કોર્પોરેટર્સ વચ્ચે છૂટ્ટા હાથની મારામારીનાં દ્રશ્યો જોવા મળ્યા હતા. સામાન્ય સભામાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે એટલી ઉગ્ર બોલાચાલી થઈ કે સભામાં હાજર રહેલા કોર્પોરેટર્સ સભામાં રહેલી ખુરશીઓ ઉછાળવા લાગ્યા. આ ઉપરાંત કોર્પોરેટર્સે સભ...

મહેસાણા નગરપાલિકા કોંગ્રેસમાં ફરી એક વખત ભંગણના એંધાણ નીતિન પટેલને ફાય...

31 ઓક્ટોબર 2018માં કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકાની સમિતિઓની રચના મોકૂફ રખાયા બાદ ફરી એક વખત રાજસ્થાનની ચૂંટણીનું બહાનું આગળ ધરીને 22 નવેમ્બર 2018માં સમિતિઓ રચવાનું બંધ રાખવામાં આવ્યું છે. જ્યારથી ચૂંટણી થઈ  ત્યારથી સમિતિઓ રચી શકાય નથી. સમિતિઓ મહેસાણા કોંગ્રેસમાં જાણે કે વિવાદનો પર્યાય બની ગઈ હતી. અગાઉ એક મહિના પહેલાં બંધબારણે યોજાયેલી પાલીકાની સ...

ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્ર જુગાર રમતા પકડાયો, કેટલાં ધારાસભ્યો ગુને...

વાંકાનેરના ભાજપના ગુનાખોર પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સોમાણીનો પુત્ર સમીર જીતેન્દ્ર સોમાણી જુગાર રમતો પકડવા માટે ગાંધીનગરથી સ્ટેટ વિજીલંસને ખાસ મોકલવામાં આવી હતી. ધ્રાંગધ્રા શહેરના હરીપર રોડ પર ઘોડી પાસાનો જુગાર રમતા 14 માંથી 9 જુગારીઓ મોડી રાત્રે પકડાયા છે જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્ર પણ છે. રવી નામનો જુગારી ભાગવા જતાં તેને પગે ફ્રેક્ચર થયું હ...

પ્રધાનના ભ્રષ્ટાચાર જસદણની ચૂંટણીને અસર કરશે

જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત પહેલા જ ગુજરાતના ભાજપના નેતાની અને પ્રધાનના અંગત મદદનીશની લાંચમાં સંડોવણી બહાર આવતા રાજકીય સમીકરણ બદલાઈ રહ્યા છે. ભાજપને એવો ભય છે કે તેઓ જસદણની ચૂંટણી હારે તેવા સમીકરણ બની રહ્યાં છે. તેથી તુરંત ભ્રષ્ટાચારના આરોપોમાંથી બહાર આવવા માટે પક્ષ દ્વારા કવાયત હાથ ધરી છે. હરી ચૌધરી અને પરસોત્તમ સોલંકીના અંગત મદદનીશની વધ...

બનાસકાંઠામાં ભાજપના બે ચૌધરીનું યુદ્ધ, પક્ષને ખેદાન મેદાન કર્યો 

બનાસકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી લડવા માટે ભાજપના સાંસદ હરીભાઈ ચૌધરી અને શંકર ચૌધરી સામ સામે વ્યૂહરચના ગોઠવી રહ્યાં છે. જેના કારણે ભાજપના પ્રમુખ જીતેન્દ્ર વાઘાણી ચિંતિત છે. આ કારણસર તેઓ પાલનપુરમાં થોડો સમય પહેલા લાંબું રોકાણ પણ કરી આવ્યા હતા. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં શંકર ચૌધરી હારી જતાં તેઓ હવે લોકસભાની ચૂંટણી લડવા માંગે છે. આવો પ્રચાર તેમને સમર...