ભાજપના નેતા શંકર ચૌધરીની સામે રૂપાણી સરકારે એક વર્ષથી કેમ તપાસ ન કરી ?...
સફેદ દૂધનો કાળો કારોબાર - દિલીપ પટેલ
પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના નેતા શંકર ચૌધરીની જોહુકમી, દાદાગીરી અને તાનાશાહીથી બનાસકાંઠા સમગ્ર જિલ્લો ત્રસ્ત છે. સરકારી કર્મચારીઓ ઉપર જોહુકમી ચલાવી મતપેટીઓ બદલાવીને ખોટી રીતે પોતે બનાસ ડેરીના ચેરમેન બની ગયા હતા. શંકર ચૌધરીએ જિલ્લાના ગરીબ પશુપાલકોના લોહીના પૈસા ચૂસી રહ્યા છે. એવા આક્ષેપો સાથે તપાસ કરવા માટે મ...
અદાણીનો અસલી ચહેરો
અદાણી પાસેથી 6700 હેક્ટર જમીન પરત લઈ લેવા જણાવાયું ઈસરો દ્વારા ઉપગ્રહ થી લેવામાં આવતી સ્ટેલાઈટ તસવીરો જે NRSC બાલાનગર હૈદરાબાદ અને અમેરિકાની અવકાશી સંસ્થા નાસાના દ્વારા લેવાતી ઉપગ્રહ તસવીરોનો ઉપયોગ કરીને ભાજપ સરકાર અને અદાણીના જંગલ જમીન કૌભાંડ શોધી કાઢીને અદાણીને આપેલી સરકારી જમીન પરત લેવા ગુજરાતની વડી અદાલતની સમિતિએ અહેવાલ આપ્યો છે. ડ...
શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ચૂંટણીની અરજી સુપ્રીમ કોર્ટે ફગા...
ગુજરાતની વડી અદાલતે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ચૂંટણી અંગેની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દેતાં તેમનુ ધારાસભ્ય પદ જોખમમાં આવી ગયું છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઇલેક્શન પીટિશનને પડકારતી અરજીને ફગાવી છે. વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ હાઇકોર્ટમાં પડકારી હતી. ધોળકા વિધાનસભ...
ખેડૂતોની આત્મહત્યા માટે સુપ્રીમ કોર્ટ સુધી લડનારા ખેડૂતને જ દેવું ભરી ...
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી, સાયલા, લીંબડી, ચુડા, વઢવાણ, લખતર, પાટડી, દસાડા, ચોટીલાના તમામ ગામોમાં અછત-દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો છે. વળી 2017માં ચોમાસામાં પુર હોનારતમાં ખેડૂતોને નુકસાન થયુ હતું, તે સમયે બેંકો દ્વારા પ્રિમિયમ વસુલ કરવામાં આવ્યું હતું. પ્રઘાન મંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત નાણા ચુકવવામાં આવેલાં ન હતાં. આ વર્ષે 2018માં પણ તમામ ખેડતોનો...
સરપંચે ગામ બદલી નાંખ્યુ ને ભાજપની કિન્નાખોરીનો ભોગ બન્યા
પંચાયતની પંચાત વસો તાલુકાના લવાલ ગામના સરપંચ મહિપતસિંહ ચૌહાણની સાથે માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ મારમારવાની ધમકી આપી તે અંગે પોલીસે ફરિયાદ નહીં નોંધાવતાં ગુજરાત વડી અદાલતમાં ફરિયાદ કરવાની તૈયારી થઈ રહી છે. સરપંચે મુખ્ય પ્રધાન અને વડાપ્રધાનને ફરિયાદ કરી છે. સરપંચે ભાજપના ધારાસભ્ય સામે બાંયો ચઢાવી હોય તેવો ઘાટ સર્જાયો છે. લવાલના સરપંચે...
કર્ણાવતી નહીં આશાવલ રાખો
બેસતાવર્ષના દિવસે જ મુખ્યમંત્રી વિજય રૃપાણીએ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની જાહેરાત કરતાં હવે ગુજરાતમાં વિવાદ શરુ થયો છે. આદિવાસી સંગઠનોએ અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા સામે વિરોધ કર્યો છે.તેમનુ કહેવુ છેકે, અમદાવાદનું પ્રથમ નામ આશાવલ હતુ. આદિવાસી રાજાનુ શાસન હતુ. ઇતિહાસ સાથે ચેડાં થવા જોઇએ નહીં. આદિવાસી સંગઠનોએ ચિમકી ઉચ્ચારી છેકે, જો ભાજપ સરકાર અ...
BJPનો કાર્યકર છું, કહી કોન્સ્ટેબલને જોઈ લેવાની ધમકી
હરણી એરપોર્ટમાંથી નીકળેલા રહેલા અરૃણાચલ પ્રદેશના રાજ્યપાલના કોન્વોય રોકવાનો પ્રયાસ કરી હું ભાજપનો કાર્યકર છું, તને જોઈ લઈશ તેવી કોન્સ્ટેબલને ધમકી આપનાર અકોટાના નિલેશ પટેલ વિરુદ્વ ગુનો નોંધાયો છે. ટ્રાફિક શાખાના છજીૈં કનુભાઈ પ્રાગજીભાઈએ હરણી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યં હતું કે, રવિવારે અરૃણાચલ પ્રદેશના રાજ્યપાલ વડોદરા થઈ કેવડિયા કોલોની...
મેયર બીજલ પટેલે સાઉથ કોરિયાના રિવરફ્રન્ટનો ફોટો અમદાવાદનો ગણાવ્યો, થયા...
અમદાવાદના મેયર બીજલ પટેલ દ્વારા એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામા આવ્યો, જેમાં કહેવામા આવ્યું કે, આ કોઈ મલેશિયા, શિંગાપુર કે દૂબઈનો ફોટો નથી પરંતુ આ આપણા અમદાવાદનો રાતનો નજારો છે. જોકે, તેમને મૂકલો ફોટો વાસ્તવમાં સાઉથ કોરિયાના રિવરફ્રન્ટનો ફોટો હતો. હવે શું બીજલ પટેલ દ્વારા તો ફોટો શેર કરીને અમદાવાદનો આંખો અંજાવી નાંખે તેવો ભવ્ય વિકાસ લોકો સામે ખ...
અમિત શાહ નામ બદલે
ઇતહાસકાર ઇરફાન હબીબે ભાજપના અધ્યક્ષ અમિત શાહને પોતાનું નામ બદલવા સલાહ આપ્યા પછી નવો જ વિવાદ સર્જાયો છે. તેલંગણામાં એક રેલીને સંબોધતાં એઆઈએમઆઈએમના વડા અસાદુદ્દીન ઓવૈસીએ પણ ભાજપઅધ્યક્ષને પ્રશ્ન કર્યો છે કે તેઓ પોતાનું નામ ક્યારે બદલી રહ્યા છે? ભાજપે ઉત્તર પ્રદેશનાં શહેરોનાં નામ બદલતાં વિરોધપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. ઓવૈસીએ મેદનીને સંબોધતા...
શંકરસિંહ વાઘેલાએ NCP સાથે બેઠક, મહાગઠબંધનને ટેકો જાહેર
શંકરસિંહ વાઘેલાએ NCPનાં અધ્યક્ષ શરદ પવાર અને પ્રફુલ પટેલ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. શંકરસિંહ વાઘેલાની આ બેઠકને લઇને તેઓ NCPમાં જોડાશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. જો કે આ વિશે NCP દ્વારા કોઇ જ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ શંકરસિંહ વાઘેલાએ પોતાના ટ્વિટર પર આ મુલાકાતની જાણકારી આપી છે. શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કર્યું છે કે, ‘થોડાક દિવસ પહે...
જસદણ પેટાચૂંટણી માટે કોંગ્રેસે 4 દાવેદારોને પસંદ કર્યાં
જસદણ પેટાચૂંટણીની દિલ્હીથી એકાદ બે દિવસમાં જાહેરાત થઇ શકે છે જેના પગલે કોંગ્રેસ હરકતમાં આવી છે. જસદણ પેટાચૂંટણીના જંગ માટે મેદાને ઉતારવા કોંગ્રેસે ચાર કોળી-પાટીદાર દાવેદારોની પસંદગી કરી પેનલ બનાવી છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને હરાવવા કોંગ્રેસે અત્યારથી જ તયારીઓ શરુ કરી દીધી છે. લાભપાંચમના દિવસે જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ સ્નેહમિ...
દૂધના ખરીદ ભાવમાં ઘટાડો કરાતા કોંગ્રેસનોં વિરોધ,BJP ખેડૂતોને પાયમાલ કર...
દૂધના ખરીદ ભાવમાં ઘટાડો થતા કોંગ્રેસે આ મામલે સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે ભાજપ તમામ ક્ષેત્રે વ્યાપારીકરણ કરવાના પ્રયાસો કરી રહી છે. પરંતુ તેનો સૌથી વધુ માર ખેડૂતોને પડી રહ્યો છે. ખેડૂતોને પુરતા ભાવ ન મળતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. તો મંડળીઓ ખેડૂતોનું દૂધ ઓછા ભાવે ખરીદ...
નોટબંધી કરેલ ૯૯.૩% ચલણી નાણું ભારતીય રિઝર્વ બેંક પાસે પાછું આવી ગયુ ...
નોટબંધી કરેલ ૯૯.૩% ચલણી નાણું ભારતીય રિઝર્વ બેંક પાસે પાછું આવી ગયા પછી કાળું નાણું ક્યાં છે? :
શ્રી અમિત ચાવડા
મોદી સરકારના અવિચારી નિર્ણયને લીધે કુટુંબની જીવનભરની બચત ગુમાવનાર મહિલાઓને સરકાર શું જવાબ
આપો છો? : શ્રી અમિત ચાવડા
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવો ઘટ્યાં છતાં, પેટ્રોલ-ડીઝલના ભાવમાં શા માટે ઘટાડો થતો નથી? : શ્રી જીતેન્દ્ર
બઘેલજ...
બીજા રાજ્યોમાં ભાજપના નેતાઓ પ્રચાર માટે જવા તૈયાર નથી
રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણા એ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. હાલમાં ઉમેદવારો નક્કીક રવાનું તેમજ પ્રચારનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાતનાં ભાજપ-સરકારનાં કેટલાક મંત્રીઓ અને સંગઠનના પદાધિકારીઓ-હોદ્દેદારો તથા સીનિયર આગેવાનોને જે-તે રાજ્યોમાં જવાનું ફરમાન કરાયુ છે. પરંતુ આમાંથી ઘણા નેતાઓ અન્ય રાજ્યોની ...
ભાજપના નેતાઓના કરોડોના કૌભાંડોને ઢાંકવા GLDCને તાળુ મરાશે
ગુજરાત જમીન વિકાસ નિગમ (જીએલડીસી)માં જળસંચયના લાખો કામોમાં કરોડોના કૌભાંડોનો રેલો ભાજપના નેતાઓ, પૂર્વ મંત્રીઓ સુધી પહોંચે તે પહેલા સરકારે તેને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લઈ લીધો છે. મુખ્યમંત્રી સ્તરેથી આ દિશામાં કાર્યવાહી શરૂ કરી નિગમની કામગીરી કૃષિ, ગ્રામ વિકાસ અને સિંચાઈ વિભાગને વિભાજીત કરવા પણ કહી દેવાયુ છે. ચાલુ વર્ષે એપ્રિલમાં જીએલડીસીમાં એ...

English