૨૦૧૯માં લોકસભા ચૂંટણી કોંગ્રેસને એકલા હાથે જીતવી અશકય
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદનું માનવું છે કે હાલની પરિસ્થિતીમાં પાર્ટી પોતાનાં બલે સત્તા પર આવે તે મુશ્કેલ છે, જો કે કોંગ્રેસને અટકાવવાની કિંમત પર વિપક્ષી મહાગઠબંધન ન બનવું જોઇએ. ખુર્શીદે કહ્યું કે, ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે સહયોગીઓને ત્યાગ કરવા અને તાલમેલ મેળવવા માટે તૈયાર રહેવું જોઇએ. તેમણે કહ્યું કે, અમારા તમામ નેતાઓએ સ...
શરદ પવારે વિપક્ષની રણનીતિ બદલી, કોંગ્રેસની સાથે ૪૦ સીટો પર ડીલ થઇ
ચૂંટણી ૨૦૧૯ને લઇને વધારે સમય રહ્યો નથી ત્યારે તમામ રાજકીય પક્ષો પોત પોતાની વ્યુહરચના ઘડી કાઢવામાં વ્યસ્ત બનેલા છે. હવે એનસીપીના નેતા શરદ પવારે વર્ષ ૨૦૧૯ માટે વિપક્ષની રણનિતીમાં ફેરફાર કરીને કહ્યુ છે કે ક્ષેત્રીય પાર્ટીના ગઠબંધનને ભાજપના વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવનાર છે. જો કે આ ગઠબંધનનુ નેતૃત્વ કોણ કરશે તેને લઇને હજુ સુધી કોઇ વાત કરવામાં આવી નથી. ...
લોકસભા બેછકો માટે ભાજપના ૭૮ આગેવાનને જવાબદારી સોંપાઇ
લોકસભાની ૨૬ બેઠકો માટે ચાલી રહેલી તૈયારીની સમીક્ષા શરૂ કરી છે. ગુરુવારે સાંજે મુખ્યમંત્રી શ્રી નિવાસસ્થાને ઉત્તર ગુજરાતની ગાંધીનગર સહિતની બેઠકને આવરી લેતી સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, પ્રમુખ જીતુ વાઘાણી, ઉત્તર ગુજરાતના જિલ્લાઓના મર્યાદિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ, પ્રદેશ પ્રમુખે ૨૬ લોકસભા બેઠકોના ...
વન મંત્રી ગણપત વસાવા ઉપર ભ્રષ્ટાચારના આરોપો
ગુજરાતના વનમંત્રી પર આવક કરતાં વધુ અપ્રમાણસર મિલ્કત અને બેનામી સંપતિના આક્ષેપો પૂર્વ સનદી અધિકારી જગતસિંહ વસાવાએ મૂકતાં રાજકીય ઉત્તેજના ઊભી થઈ છે.
આદિજાતિ અને મહિલા બાળ વિકાસ તેમ જ વન અને પર્યાવરણ મંત્રી તરીકેનો હવાલો સંભાળતાં માંગરોળના ધારાસભ્ય ગણપત વેસ્તાભાઇ વસાવા વિરૂધ્ધ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગામ વાડીના જ વતની અને પૂર્વ સનદી અધિકારી જગ...
અમરેલીના સરપંચનું અમદાવાદથી અપહરણ, હીરાનો ધંધો કાણભૂત
અમદાવાદ સ્થિત એસ.જી.હાઈવે ઉપર થી અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કાનાતળાવ ગામના સરપંચ અનિલ રાદડિયાનું અપહરણ કર્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસ અને ભોગ બનનારના નિવેદન મુજબ જમીન અને હીરાના વેપારમાં અમદાવાદથી અપહરણ કર્યું હતું અને અપહરણ બાદ અનિલ રાદડિયાને મહેસાણા સ્થિત યોગેશ્વર ગેસ્ટહાઉસમાં ગોંધી રાખી મૂઢ માર માર્યો હતો. જોકે મહેસાણા જિલ્લા પોલીસન...
રાજનીતિ નહીં, રાષ્ટ્રહિત સર્વોપરી
Published on July 19, 2018 કાશ્મીરમાં પીડીપી સાથે છેડો ફાડીને ભાજપે રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપ્યું છે રાજકારણના રંગ, મહેશ દોશી, પૂર્વતંત્રી, ફૂલછાબ (રાજકોટ), m-doshi@hotmail.com કોઈપણ દેશમાં, નવા રાજકીય પક્ષનો ઉદય સત્તાધીશોના દમન, દુરાચાર, અત્યાચાર, ભ્રષ્ટાચાર, અને અન્યાય સામે પ્રજાને જાગૃત કરીને લડત આપવાના અને આખરે પ્રજાને જુલ્મમાંથી મુક્ત...
સોનિયા ગાંધી સામે હેલિકોપ્ટર ખરીદીના ભ્રષ્ટાચારના પગલાં મોદીએ ન લીધા
ભ્રષ્ટાચારરૂપી સડાને દૂર કરવા કાયમી ઉપાયની જરૂર છે, નહીં કે બૂમબરાડા પાડવાની કે નાટકો કરવાની!
ઇટાલીની સરકારે આ કૌભાંડની તપાસ પૂર્ણ કરીને દોષિતને જેલમાં પૂરી દીધા છે, ત્યારે મોદી સરકારે છેલ્લાં બે વર્ષમાં આ કૌભાંડની તપાસ પણ હજુ શરૂ કરી નથી. આપણે અવારનવાર સાંભળીએ છીએ કે ભ્રષ્ટાચાર કેન્સર છે, સડો છે અને આ જ સડો ભારતને બરબાદ કરશે. વધુ કમનસીબ બાબત એ...
મોરબીમાં ત્રણ હોદ્દાની જવાબદારી એક જ અધિકારીને આપીને કરોડોનું કૌભાંડ
મોરબી જીલ્લામાં નાની સિંચાઈ વિભાગના કામો, વન-વગડાના સીમ તળાવો ઉંડા કરવામાં મોટા પાયે
ભાજપના મળતીયાઓએ કરેલ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને ઢાંકવા માટે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યને રાજકીય
કિન્નાખોરીથી કરેલી ધરપકડ અંગે આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ
દોશીએ જણાવ્યું હતું કે, મોરબી જીલ્લામાં સિંચાઈ વિભાગના વર્ષ ૨૦૧૬-૧૭...
500 કરોડનું જમીન કૌભાંડમાં એક વર્ષ પછી પણ કોઈ પગલાં નહીં
29 ઓક્ટોબર 2017ના રોજ એક વર્ષ પેહલાં અમદાવાદમાં સનાથલ ગામમાં બિલ્ડર્સને ચોક્કસ રાહતો આપીને વર્ષ 2013-14માં ભાજપ સરકાર પર ઓછામાં ઓછું 500 કરોડનું જમીન કૌભાંડ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. સરકારની નીતિઓને ટાર્ગેટ કરતાં મોઢવાડિયાએ બિલ્ડરને ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ જમીન કપાતમાં કેટલીક રાહતો આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમણે સરકાર પર બિલ...
ગીર રિસોર્ટ કૌભાંડમાં અનાર પટેલ સામે કોઈ પગલાં ન ભરાયા
વાઇલ્ડવૂડ રિસોર્ટ અને રિયાલટી પ્રા.લિને ગીર અભ્યારણની બાજુમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં સરકારી જમીન પાણીના ભાવે ફાળવી, બિનખેતીની મંજૂરી-રિસોર્ટની મંજૂરી કૌભાંડ વગેરે કૌભાંડોમાં મુખ્યમંત્રી આનંદીબહેનની પુત્રી અનાર પટેલની સંડોવણી ખુલ્લી પડી હતી. જેમાં મુખ્ય પ્રધાનની આનંદીબેન પટેલની ખુરશી ગઈ છતાં આજ સુધી તે અંગે રૂપાણી સરકારે કોઈ પગલાં ભર્યા નથી....
ભાજપના MLA કાકડિયા અને કોંગ્રેસના જયસ્વાલનું સહિયારું જમીન પચાવો કૌભાં...
અમદાવાદના રખિયાલની સર્વે નંબર 102 જે હાઉસિંગ બોર્ડની જમીન છે. તેના પર ભાજપના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય વલ્લભ કાકડિયા તથા કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ મદન જયસ્વાલે સહિયારી રીતે ભ્રષ્ટાચાર કરી જમીન પચાવી પાડી છે. આ જમીન ઉફર 7 માળની કર્મશિયલ બિલ્ડીંગ બનાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ફરિયાદ કરી છતાં તેનો ...
કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ, બોટાદ જિલ્લા કોંગ્રેસમાં...
કોંગ્રેસમાં આજકાલ એક સાંધો ત્યાં તેર તૂટે એવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાત કોંગ્રેસનાં વિવિધ જિલ્લાઓમાં જૂથવાદને કારણે કોંગ્રેસને ફટકા પડી રહ્યાં છે. આવો જ એક જૂથવાદ બોટાદ જિલ્લા કોંગ્રેસમાં પણ જોવા મળ્યો છે. અને આ જૂથવાદ ત્યારે જોવા મળ્યો જ્યારે જિલ્લા કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખની આગેવાનીમાં 200 કાર્યકરોની એક બેઠક સર્કિટ હાઉસ ખાતે યોજાઈ.
બોટાદ જિલ્લ...
બ્રમણ્યમ સ્વામીનો ધડાકોઃ અસ્થાના ભ્રષ્ટાચારી છે, વર્મા ઓનેસ્ટ અધિકારી ...
સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈમાં ચાલી રહેલાં ઘમાસાણ મામલે ભાજપનાં નેતા અને સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નિશાન સાધતાં કહ્યું કે, સીબીઆઈનાં સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના ભ્રષ્ટાચારી છે, પણ ડાયરેક્ટર આલોક વર્મા ઓનેસ્ટ અધિકારી છે.
એક દિવસની અમદાવાદની મુલાકાતે આવેલાં સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે, સીબીઆઈ અને ઈડીમાં જે ઘટનાક્રમ ચાલી રહ...
ગુજરાતને બેસ્ટ એગ્રીકલ્ચર સ્ટેટ એવોર્ડ એનાયત
‘ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર’ નવી દિલ્હી દ્વારા ‘૧૧માં ગ્લોબલ એગ્રીકલ્ચર
લીડરશીપ સમિટ એન્ડ લીડરશીપ એવોર્ડ-૨૦૧૮’ના કાર્યક્રમમાં ગઈકાલે નવી દિલ્હી ખાતે ગુજરાત
રાજ્યને ‘બેસ્ટ એગ્રીકલ્ચર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્ય વતી આ એવોર્ડ શ્રી
આર.સી.ફળદુ, કૃષિ મંત્રી, શ્રી સંજ્ય પ્રસાદ, અધિક મુખ્ય સચિવ (કૃષિ) અને શ્રી ભરત મોદી, ખે...
ભાજપના વિજય લક્ષ્ય–૨૦૧૯માં ગુજરાતના યુવાનો જોડાયા
ભાજપના વિજય લક્ષ્ય–૨૦૧૯ યુવા મહાઅધિવેશન આગામી તા. ૨૬ થી ૨૮ ઓકટોબર દરમ્યાન હૈદરાબાદ ખાતે યોજાશે. જેમાં સમગ્ર દેશમાંથી લાખોની સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેશે. આજરોજ અમદાવાદ સાબરમતી રેલ્વે સ્ટેશનથી વિશેષ ટ્રેન મારફતે યુવા મોરચા અધ્યક્ષશ્રી ડો. ઋત્વિજ પટેલની
અધ્યક્ષતામાં ૩૫૦૦થી વધુ અપેક્ષિત યુવા મોરચાના કાર્યકર્તાઓ હૈદરાબાદ-તેલંગાણા ખાતે રાષ્ટ્રીય અધિવ...

English