પ્રથમ તબક્કામાં ૬૩ રથ ૩૪૯૭ ગામો અને ૫૫ વોર્ડોમાં ભ્રમણ : ૯.૯૧ લાખ લોકો...
સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત સરદાર સાહેબના એકતા અખંડિતતાના રાષ્ટ્ર ચેતના ભાવને જનજન
સુધી પહોંચાડવા રાજયભરમાં આરંભાયેલી સરદાર
વલ્લભભાઇ પટેલની જીવનની ઝાંખી કરાવતી એકતા યાત્રાને રાજ્યભરમાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડ્યો છે. આજે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ૫૪૨ ગામ અને મહાનગરપાલિકાના ૬ વોર્ડમાં એકતા
રથયાત્રાનું પરિભ્રમણ થયું હતું જેમાં ૧,૨૨,૨૧૦ લોકો ઉત્સાહ...
વાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખે ધમકી આપી
ગુજરાતમાં આ વર્ષે અપૂરતાં વરસાદનાં કારણે સિંચાઈનાં તેમ જ પીવાનાં પાણીની કારમી તંગી અત્યારથી જ વિવિધ જિલ્લાઓમાં વર્તાઈ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને બનાસકાંઠા તેમ જ સાબરકાંઠામાં પરિસ્થિતિ આગામી દિવસોમાં વિકટ બને એવી શક્યતાઓ રહેલી છે ત્યારે ભાજપ હોય કે કોંગ્રેસ આ બન્ને પક્ષના નેતાઓ ખેડૂતો અને પ્રજાનાં હામી બનવા માટે વાણી વિલાસ કરતાં જોવા મળે છ...
સરદારના કરમસદ ગામને વિશેષ દરજ્જો નહીં આપી અન્યાય
સમગ્ર દેશ ૩૧મી ઓક્ટોબરે સરદાર પટેલના જન્મ જયંતી પ્રસંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણની રાહ જોઈ રહ્યું છે. ત્યારે સરદાર પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે કે કરમસદ ગામને વિશેષ દરજ્જો ક્યારે મળશે ?..
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે સરદાર પટેલની પ્રતિમા તૈયાર કરવા જ્યારે કરમસદ ગામેથી લોખંડ ઉઘરાવવામાં આવ્યું હતું ત્યારથી કરમસદ ...
ભાજપ સરકારમાં 20 વર્ષમાં 80 કંપનીઓએ પ્રજાના કરોડો ડૂબાડ્યા
ગુજરાતમાં છેલ્લા બે દસકામાં ૮૦થી વધુ કંપનીઓ માર્કેટમાં આવી એને લોકોને ઊંચા વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરીને રફુચક્કર થઈ ગઈ છે. છેલ્લા બે દસકામાં રાજયમાં ૮૦થી વધુ કંપનીઓ દ્વારા એક કા તીન આપવાની લાલચો આપીને લાખો રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા.જેમાં આજદિન સુધી એકપણ રોકાણકારને નાણાં મળ્યા નથી. સીઆઈડી ક્રાઈમ દ્વારા જી.પી.આઈ...
વાવનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબહેને ઘુંમટો તાળી ભાષણ આપ્યું
વાવનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર હંમેશા પોતાનાં નિવેદન મામલે વિવાદમાં રહે છે. અને તેમનાં નિવેદન મામલે રાજકારણ પણ ગરમાતું રહે છે. ત્યારે આવા વિવાદાસ્પદ ધારાસભ્ય ફરી એકવાર ચર્ચાસ્પદ બન્યાં છે. આ વખતે તેઓ તેમનાં નિવેદનને કારણે નહિ, પરંતુ, તેમણે એક કાર્યક્રમમાં ઘૂંઘટ તાણીને કરેલાં સંબોધનને કારણે ચર્ચામાં આવ્યાં છે.
આ અંગે વિગતો ઉપર નજર કરીએ ...
“મોદી મોડેલ” પોકળ સાબિત થયું, નોકરી છૂટી જતાં ૩૨૭૦ યુવાનોએ આત્મહત્યા ક...
ભાજપ સરકારની શોષણ નિતીના લીધે એકતરફ બેરોજગારીનો આંકડો કુદકે ને ભૂસકે
વધી રહ્યો છે તો બીજી તરફ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને હંગામી ધોરણે નોકરીઓ
આપી કરવામાં આવતા આર્થિક શોષણ સામે યુવાધનમાં ભારે આક્રોશ અને અજંપો છે. રાજ્યમાં
સરકારી ચોપડે ૧૫ લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે જ્યારે ન નોંધાયેલ બેરોજગારોની
સંખ્યા ૩૫ લાખ એટલે કે કુલ ૫૦ લાખ બેરો...
પૂર્વ મંત્રી આઇ કે જાડેજાના સર્વન્ટ ક્વોર્ટરમાં પરિણીતાનો ગળેફાંસો ખાઇ...
ગાંધીનગરના સેક્ટર 8માં રહેતા પૂર્વ મંત્રી આઇ કે જાડેજાને ત્યાં સર્વન્ટ તરીકે રહેતા રબારી પરિવારની દીકરી સેજલબેન સાસરીમાં અણબનાવને લઇને બે દિવસ પહેલા પિયર ગાંધીનગર આવ્યાં હતાં. જાડેજાને બંગલે માતા તથા ભાઇ સાથે સર્વન્ટ ક્વાર્ટરમાં રહેતાં હતાં. મંગળવારે સવારે સેજલબેને સર્વન્ટ રૂમમાં જ પંખા સાથે દુપટ્ટો બાંધીને 20 જુન 2018માં ગળાફાંસો ખાઇને આપઘાત કરી લ...
ડેરીમાં બાબુ બોખીરીયા અને અમુલે રૂ.48 કરોડની લૂંટ કરી
પોરબંદર દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળ, જે તે વખતના સહકાર પ્રધાન બાબુભાઈ બોખીરીયા, રાજય રજીસ્ટ્રાર, જીલ્લા રજીસ્ટ્રાર, ઓડીટર તથા કામધેનુ એન્ટરપ્રાઈઝના ભાગીદારો સામે ગુજરાત સહકારી કાયદા-1961ની કલમ 81 મુજબ નિયામક મંડળને તાત્કાલિક બરતરફ કરીને વહીવટદાર નિમવા, કલમ-86 મુજબ તપાસ નિમવા, કલમ-93 મુજબ નાણાંકીય જવાબદારી નક્કી કરીને રૂ.48 કરોડની ઉઘાડી લૂંટ ભાજપન...
ભૂતિયા મતદાન મથક ભૂતિયું થઈ ગયું, ગામ ખાલી
અરવલ્લી જિલ્લાના મેઘરજના રામગઢી ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભૂતિયા વિસ્તાર હિંસક બન્યો હતો. મતદાન મથક પર ઘર્ષણ થયું હતું. ભૂતિયા બુથ પર ચૂંટણીની અદાવતમાં પથ્થરમારો કરનાર ટોળા સામે ફરિયાદ કરાઇ હતી. પથ્થરમારામાં સરકારી વાહનો સહિત ખાનગી વાહનોને નુકશાન થયુ. મતદાન મથકને ટાર્ગેટ કરતા ફસાયેલા 30થી વધુ ચૂંટણી કર્મચારીઓ અને મતદારોને પોલીસે મુક્ત કર્યા હતા. પોલી...
દારુની માહિતી કેમ આપી કહીને કિશોરને કોંગ્રેસના નેતાએ ફટકાર્યો
પારડી કોથરવાડી વિસ્તારમાં રહેતાં 17 વર્ષના એક કિશોરને પારડી નગરપાલિકાના કોંગ્રેસના સભ્ય જયેશ પટેલ, મનીષ પટેલ, વિશાલ પટેલ મળીને રાત્રે વાડીમાં લઈજઈને લાકડા વડે ફટકાર્યા હતા. તરૂણને માર મારી ધમકી આપી હતી. બિભત્સ ગાળો બોલીને કહ્યું હતું કે તું દારૂની માહિતી પોલીસને કેમ આપે છે. હવે આપીશ તો મારી નાંખીશ. આમ કહીને તેનો વિડિયો ઉચારીને વટ્સએપ પર બધાને મોકલી...
સરદાર રથને આવકાર, ભાજપનો વિરોધ કરાશે
10 હજાર ગામડે ભાજપ અને સરકાર સરદાર રથ લઈને નીકળી છે. તે અંગે પાટીદાર નેતાઓએ એક જાહેર નિવેદન કર્યું છે. અમે સરદાર રથનું દિલથી સ્વાગત કરીશું, પરંતુ રથ સાથે આવેલા ભાજપના નેતાને અલ્પેશની ખોટી ધરપકડ અને ખેડૂતોના મુદે સવાલો કરીશું. જો સવાલનો યોગ્ય જવાબ નહી મળે તો ગામમાં કે તાલુકામાં ભાજપના પટેલ વિરોધ નેતાને આવવા દેવામાં નહી આવે. ખેડૂતો દ્વારા સરદાર રથ...
સિંહના મોતમાં બંધ કેમ પાળ્યો, એકતા યાત્રાનો ભાજપે કર્યો બહિષ્કાર
23 સિંહના મોત થતાં ગીરના કિનારા પર આવેલા ધારી શહેરના લોકોએ વન વિભાગની નિષ્કાળજી સામે વિરોધ કરવા માટે સમગ્ર દેશમાં પ્રથમ વખત આવું બન્યું હતું કે બંધ પાળીને સિંહોને શ્રધાંજલી આપી હતી. જે વન વિભાગના તુંડમીજાજી અધિકારીઓને પસંદ આવ્યું ન હતું. તેથી ધારીની આસપાસનો વિસ્તાર ઈકોસેન્સેટીવ ઝોનમાં મૂકી દીધો છે. આમ થતાં હવે ધારીના ખેડૂતો અને લોકો તથા હોટેલ માલિક...
અમરેલી જિલ્લા પંચાયતમાં ભાજપના રેખા મકવાણાને સસ્પેન્ડ કરાયા, હંગામો
અમરેલી જિલ્લા પંચાયતની સામાન્યસભામાં સમિતિઓના સભ્યો નક્કી કરી દેવાયા બાદ તેમાં ફેરફાર કરવામાં આવતાં ભારે હોબાળો થઈ ગયો હતો. ભાજપના સભ્ય રેખા મકવાણા ચાર સભાથી ગેરહાજર રહેતાં હોવાથી તમને તુરંત સસ્પેન્ડ કરવાની માંગણી કોંગ્રેસના સભ્યોએ કરી હતી. જેમાં 19 સભ્યોએ પગલાં ભરવાની માંગણી કરતાં અને 6 સભ્યોએ વિરોધ કરતાં મામલો ગરમ બન્યો હતો. તેમનું સભ્ય પદ રદ કર...
આદિવાસીની ઓળખ નહીં અપાય તો ભાજપના નેતા સરદારના પુતળાના કાર્યક્રમનો વિર...
આદિવાસી ખેડુતોની જમીનની નોંધોંમાં 73/એ, 73/એએ દાખલ કરવાની માંગ અને રાઠવાઓની જમીનની નોંધોમાં રાઠવા-કોળી, રાઠવા(કોળી) કે કોળી શબ્દો ઉમેરીને તેઓની આદિવાસી ઓળખને ગુમરાહ કરવામાં આવી રહી છે તેની સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવેલી ન હોવાનું જાણવા મળતાં સમાજના આગેવાનોએ આગળની લડતના ભાગ રુપે એક ઠરાવ કરવાનું જાહેર કર્યું હતું. રાઠવા સાથે કોળી શબ્દ ઉમેરીને ...
દુબઈની ગેંગની જેમ, સરકાર ખંડણી રૂપી વેરા વસુલે છે, પત્રકાર અનિલ પટેલ
દિલીપ પટેલ સમગ્ર દેશમાં એક કર એક દેશ સૂત્ર મુજબ સમાન કર પધ્ધતિ GST-માલ વેરો ભાજપ સરકારે શરૂ કર્યો હોવા છતાં હજુ પણ ગુજરાતમાં 46 પ્રકારના વેરા લેવામાં આવી રહ્યાં છે. તે બંધ કરવામાં આવ્યા નથી. ખરેખર તો એક જ વેરો GSTથી શરૂ થયો હોવાની ભાજપ સરકારે જાહેર કર્યું છે. તેમ ગુજરાતના જાણીતા આર્થિક પત્રકાર અનિલ પટેલ કહે છે. લોકો પાસે પૈસા ન રહેવા જોઈએ ...

English