ભાજપનો સામૂહિક ભ્રષ્ટાચાર બહાર આવ્યો
આણંદ પાલિકાના નવા બસ સ્ટેન્ડ શોપીંગ સેન્ટરોની 13 દુકાનો પાછળની ખુલ્લી જગ્યા હરાજી વગર, અન્ડર ટેબલ વહીવટ કરીને ઓન પેપર મામૂલી રકમથી આપી દેવાના મુદ્દે આણંદ કમિશનરે હુકમ જાહેર કર્યો હતો. જેમાં ભાજપના જવાબદાર 8 કાઉન્સિલરો પાસેથી સરકારને-પાલિકાને થયેલી આર્થિક નુકસાનની રકમ સરખા ભાગે વસૂલવા જણાવાયું હતું. જવાબદાર કાઉન્સિલરોમાં પ્રજ્ઞેશભાઇ એ.પટેલ, અનિલભાઇ ...
ભાજપના પ્રમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ, પ્રમુખે બોયકોટ કર્યો
સુરેન્દ્રનગરને કાળો ડાઘ દિલીપ પટેલ સુરેન્દ્રનગર પાલિકાની આવક રૂ.7 કરોડ છે અને રૂ.9 કરોડના કામોને સામાન્ય સભામાં મંજૂરી આપવાના વિવાદાસ્પદ કામનો ભારે વિરોધ થતાં અને રોડના કામમાં 40 ટકાનો ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ મૂકવામાં આવતાં ભાજપના પ્રમુખ પ્રમુખ વિપીન ટોળીયા ચાલુ બેઠકે ઊભા થઈને બેઠકનો બહિષ્કાર કરીને બહાર જતાં રહ્યાં હતા પણ ઉપ-પ્રમુખ જીજ્ઞા...
પરેશ ધાનાનીના મત વિસ્તારમાં દુધાત લોકસભાના ઉમેદવાર ?
પાટીદારોનાં ગઢ સમાન ગણાતી અમરેલી લોકસભા બેઠક જાળવી રાખવી ભાજપ માટે હવે મુશ્કેલ બની ગઈ છે. તેવા જ સમયે કોંગ્રેસના ઉમેદવાર તરીકે સાવરકુંડલાનાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતનું નામ ચર્ચાય રહ્યું છે. તેની પાછળ કોંગ્રેસના અહેમદ પટેલનું કામ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જો દૂધાત આવે અને પરેશ ધાનાણી ઉમેદવાર ન રહે તો ભાજપને આ બેઠક જીતવી આસાન બની શકે ...
શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહે 4 મહિનામાં જ ભાજપમાંથી રાજીનામું આપ્યું...
ચાર મહિનાના ભાજપનો ફેરો કરીને આખરે પિતાના પગલે પુત્ર મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ પિતાના પગલે વારંવાર પક્ષાંતર કરી રહ્યાં છે અને ભાજપની યોજનાઓ પર પાણી ફેરવીને ફરી એક વખત ભાજપ છોડી દીધો છે. હવે તેઓ શંકરસિંહ વાઘેલા સાથે કામ કરે તેવી શક્યતા છે. કુંવરજી બાવળીયાની જેમ તેઓ પણ ભાજપમાં પક્ષાંતર કરીને સત્તા મેળવવા માંગતા ...
ભરી સભામાં મહિલાના કપડાં ખેંચી વસ્ત્રાહરણ કરનાર કોંગ્રેસના સભ્યની ત્રણ...
લોકશાહી નહીં પૈસાશાહી યુગનો આરંભ 31 જિલ્લા પંચાયત, 230 તાલુકા પંચાયતમાં 16 તાલુકા-જિલ્લા પંચાયતોમાં ટાઈ થઈ હતી. કોઈની પાસે બહુમતી ન હતી. તેથી જે વધું પૈસા કે વધું સત્તા આપીને ખરીદી લે તેમની સાથે એકબીજા પક્ષના સભ્યો જવા લાગ્યા હતા. આવા ખરીદ વેચાણની સાથે મહિલાના કપડાં ખેંચી ફાડી નાંખવાની ઘટના 20 જુન 2018માં બોડેલી તાલુકા પંચાયતમાં ભરસભામાં થયા હતા...
શંકરસિંહ ફરી ભાજપને મદદ કરવા મેદાને, પુત્રનું પણ રાજકારણ ખતરામાં મૂકી ...
પિતા પુત્રનું રાજકારણ ગુજરાતના મોટાગજાના નેતા શંકરસિંહ વાઘેલા રાજકારણમાં કોઈના સગા થયા નથી. સંઘ પરિવારનું લોહી જેમનામાં છે, તે બાપુ પહેલાં ભાજપ, રાજપા, કોંગ્રેસ અને હવે NCP એમ પાર્ટીઓ બદલતા જાય છે. તેઓએ ખુદી રચેલી પાર્ટીના પણ થઈ શક્યા નથી. ગુજરાતમાં માત્ર બે જ પક્ષ ચાલતાં રહ્યાં છે. જ્યારે ત્રીજો પક્ષ આવે છે ત્યારે તેમાં જે સત્તા સ્થાને હોય એ પક...
અલ્હાબાદ પ્રયાગરાજ થયું, અમદાવાદ કર્ણાવતી કે આશાવલ ન થયું, ભાજપની 30 વ...
ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની ભાજપ સરકાર સત્તામાં આવતા જ અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દીધુ છે. ગુજરાતમાં 30 વર્ષથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાની ગુજરાતના લોકોને વચનો આપવામાં આવી રહ્યાં છે પણ ભાજપની કેન્દ્ર સરકાર હોવા છતાં અમદાવાદનું નામ કર્ણાવતી કે આશાવલ કરાયું નથી. ગુજરાતમાં ભાજપની 23 વર્ષથી સરકાર છે. છતાં અમદાવાદનું નામ બદલીને ...
અમરેલી યુદ્ધનું મેદાન કેમ બની ગયું છે
ગુજરાતનાં રાજકારણમાં રાજકોટ, ખેડા, મહેસાણા અને અમરેલી એપી સેન્ટરછે. તેમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને અમરેલીની લોકસભાની બેઠક જીતવા તમામ કાવાદાવા કરી રહ્યા છે. ભાજપ આ બેઠક હારવા નથી માંગતો અને કોંગ્રેસ આ બેઠક જીતવા માંગે છે તેથી અહીં કાયમ પણછ ખેંચાયેલી રહે છે. તેથી અહીં ભાજપ અને કોંગ્રેસ ઘણાં સમયથી રણનીતિ તૈયાર કરી લીધી છે. પાટીદારોનાં ગઢ સમાન ગણાતી...
અલ્પેશ ઠાકોરની નાદાની, ભાજપના દ્વાર બંધ થયા અને કોંગ્રેસ દૂર જઈ રહી છે...
પરપ્રાંતિય લોકો પર હુમલા કરીને અલ્પેશ ઠાકોરે બધું જ ગુમાવી દીધું છે. ભાજપે જે રીતે સમગ્ર દેશમાં અલ્પેશ ઠાકોરના કારણે કોંગ્રેસને પ્રદેશવાદના મુદ્દે બદનામ કરી તેથી હવે ભાજપે પણ અલ્પેશ ઠાકોર માટે પ્રવેશના દરવાજા બંધ કરી દીધા છે. તેની સાથે કોંગ્રેસ પણ હવે આ ભડકીલા નેતાથી અંતર રાખવાનું શરૂ કરી દીધું છે. khabarchhe.com દ્વારા પ્રથમ વખત લખાયું હતું કે અલ્...
શંહરસિંહ હવે NCPમાં જશે અને કોંગ્રેસ સાથે સમજૂતી કરશે
સુરતની તાજેતરની મુલાકાત વખતે NCPના ગુજરાતના પ્રમુખ જયંત પટેલ - બોસ્કીએ શંકરસિંહ અને તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા અંગેનો રવિવારે સ્પષ્ટ સંકેત આપી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, શંકરસિંહ બાપુ પુત્ર સાથે NCPમાં આવેલો ઠીક છે અન્યથા NCPમાં કોઈ સ્થાન નથી. આમ હવે શંકરસિંહ વાઘેલા NCPમાં જઈ રહ્યાં હોવાનું સ્પષ્ટ થયું છે. કારણ કે શંકરસિંહ વાઘેલાના પુત...
મોરબીના ધારાસભ્યએ તમામ ગામોની મુલાકાત લીધી
મોરબી-માળિયા તાલુકાના ૪૨ જેટલા ગામોનો પ્રવાસ કરી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ લોકોને કનડતા પ્રશ્નોના ઉકેલ માટે જાગૃતિ કેળવી રહ્યા છે અને પ્રત્યેક ગામની પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્ર, આંગણવાડી કેન્દ્ર, મધ્યાહ્ન ભોજન યોજના અને રસ્તા તેમજ બસ સુવિધા જેવા મુદે જાત માહિતી મેળવી હતી અને અધિકારીઓને લોકોના પ્રશ્નો સમયસર ઉકેલવા તાકીદ કરી હતી કોંગ્રેસના જનસંપર્...
ભાજપમાં અશ્લિલ વિડિયોનું નવું કલ્ચર ઊભું થયું
કોઈ પણ અશ્લિલ સાહિત્ય રાખવું કે લોકોને પીરસવું તે કાયદા પ્રમાણે ગુનો છે. તેમ છતાં રાજકીય નેતાઓના ગૃપમાં મૂકાતાં સેક્સી વિડિયો અને ફોટોગ્રાફ્સ અંગે પોલીસે ક્યારેય પગલાં લીધા નથી. રાજકીય નેતાઓનાં વ્હોટ્સ એપ ગ્રૂપ હોય આવા ગ્રૂપમાં અશ્લીલ ક્લિપો ભૂલથી કે જાણી જોઇને પોસ્ટ થઇ હોવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે. વિધાનસભામાં પણ ભાજપના બે ધારાસભ્યો પોર્...
દુષ્કાળ માટે કંઈ નહીં, સરદાર પટેલના પુતળા માટે દોડતી ભાજપ સરકાર
દિલીપ પટેલ 15 સપ્ટેમ્બર 2018થી ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી તેને એક મહિનો થયો છતાં ગુજરાતમાં 5000 જેટલાં ગામો એવા છે કે જ્યાં પાક નિષ્ફળ ગયો હોવા છતાં અછત કે દુષ્કાળ જાહેર કરાયો નથી. પણ રાજ્ય સરકાર સરદાર પટેલના વિશ્વના સૌથી ઊંચા બાવલાનું ભવ્ય ઉદઘાટન કરવા માટે ભારતના રાજ્યોને ગુજરાત આવવાનું આમંત્રણ આપવા દરેક રાજ્યમાં પ્રવાસ કરી રહી છે. જ્યા...
કોંગ્રેસનું મતદાન પહેલાં ધનદાન, ભાજપ પાસે ધન કુબેરના ભંડાર
ગુજરાત કોંગ્રેસ પાસે નાણાં ખૂટી પડતાં દરેક મતદાન મથક દીઠ પ્રજા પાસેથી રૂ.5,000નું દાન મેળવવા માટે કોંગ્રેસના કાર્યકરો હાથ લાંબો કરે છે. પક્ષને આર્થિક રીતે મદદરૂપ થવા આગેવાનો થાય એટલો ફાળો એકત્રીત કરી રહ્યા છે. આ કામગીરી ખૂબ મુશ્કેલ હોવાની લાગણી પ્રદેશ સુધી પહોંચાડવામાં આવી છે. લોકસભા બેઠક ગીઠ એક કરોડ રૂપિયાથી વધુનો ટાર્ગેટ પૂરો કરવો ખૂબ અઘરો છે. 20...
કુંવરજી બાવળીયા અમરેલી કે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર કેમ નહીં ...
કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં આવી 4 કલાકમાં જ રૂપાણી સરકારમાં પ્રધાન બની ગયા બાદ પણ કુંવરજી બાવળીયા વિરોધનો સામનો કરી રહ્યાં છે. જસદણ વિધાનસભા બેઠક પર રાજીનામું આપીને હવે ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલાં બાવળીયા સામે એક એવી વાત વહેતી થઈ હતી કે તેમને લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પર ઊભા રાખવામાં આવશે. જસદણમાં તેમના સ્થાને ભાજપના કોઈ નેત...

English