કોક તો મને ન્યાય અપાવો, રોજગાર પ્રધાન દિલીપ ઠાકોરના પુત્રવધૂનો પોકાર
22 સપ્ટેમ્બર 2018માં ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી દિલીપ ઠાકોરે તેમની પુત્રવધુ જુમાબેન ઠાકોર અને પૌત્રી હિર સાથે ઘરમાંથી કાઢી મુકતા પિડિત મહિલાએ ન્યાય માટે સસરા મંત્રી વિરુદ્ધ સામાજિક યુદ્ધ શરૂ કર્યું છે. કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર પર તેમની પુત્રવધુ જૂમાબહેન ઠાકોરે પતિ, સાસુ અને સસરા પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. જ...
કોંગ્રેસ ભાજપની એક સમાન રણ નીતિ
ગુજરાતમાં 2 ઓક્ટોબરથી રાજકીય વાતાવરણ ગરમ બની રહેશે. કોંગ્રેસનું લોક સંપર્ક અભિયાન 2 ઓક્ટોબર 2018થી શરૂ થઇ 19 નવેમ્બર 2018 સુધી ચલાવશે. ભાજપ સરકાર પણ ગાંધી જયંતીની 150 વર્ષની ઉજવણી શરૂ કરશે. આ દિવસે વડાપ્રધાન પણ ગુજરાત હશે. લોકસભાની ચૂંટણીને હવે 7 મહિના બાકી રહ્યાં છે ત્યારે હવે ચૂંટણીના કાર્યક્રમો 2 ઓક્ટોબરથી શરૂ થતાં હોય એવું ગુજરાતમાં વાતાવરણ ઊભુ...
ઊંઝાના ધારાસભ્યને પગાર વઘારાનો વિરોધ કર્યો પણ લેવાનો ઈન્કાર ન કર્યો
તાજેતરમાં થયેલ ધારાસભ્યોના પગાર વધારો અયોગ્ય છે. ખરેખર ધારાસભ્ય ની પોસ્ટ એ લોકો ની સેવા માટેની છે, જેમાં જનતાની મુશ્કેલીઓની પરવા કર્યા વિના ભાજપની રૂપાણી સરકારે ધારાસભ્યોને પણ વિશ્વાસમાં લીધાં વિના કરેલો પગાર વધારો ખરેખર યોગ્ય નથી. સૌથી પહેલા ખેડુતો નું દેવું માફ કરવાનું વિધેયક પાસ કરવા ને બદલે એકાએક કરેલ પગાર વધારાથી હુ વ્યક્તિગત રીતે ખરેખર દુ:ખ ન...
તોગડિયા હવે રાજકારણમાં
ભારતીય જનતા પાર્ટીથી નારાજ થયેલા આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના ભૂતપૂર્વ નેતા પ્રવીણ તોગડિયા સક્રિય રાજકારણમાં જોડાયા છે અને આજે એમના નવા પક્ષની સ્થાપના કરી છે. આ પાર્ટીનું નામ છે – આંતરરાષ્ટ્રીય જનતા પાર્ટી. એણે આવતા ત્રણ મહિનામાં જ અયોધ્યામાં રામ મંદિર બાંધવાની ઘોષણા પણ કરી છે. તોગડિયાએ કહ્યું છે કે એમની પાર્ટી 2019ની લોકસભા ચૂંટણી લડશે.
અહી...
રાજનીતિ એ શાસન માટેના પાયો, શાસનને સફળ બનાવવા કુશળ રાજનીતિ
રાજનીતિ એ શાસન માટેના પાયો છે એ પછી રાજાશાહી હોય, લોકશાહી હોય કે તાનાશાહી…!! પરંતુ દરેક સમયમાં શાસનને સફળ બનાવવા માટે કુશળ રાજનીતિ જ જવાબદાર હોય છે. તેવા સમયે વાત કરીએ વિવિધ સમયગાળાના શાસન દરમિયાન સફળ રીતે અજમાવાયેલી રાજનીતિની તો શરૂઆત કરીએ આપણી જ ભારતીય સંકૃતિના પાયામાં રહેલા મહાભારતની તો તે સમયે કૃષ્ણએ કૌરવો અને પાંડવો વચ્ચેના શાશનના પ્રશ્નને ઉકે...
હિંદુઓ દ્વારા, હિંદુઓની, હિંદુઓ માટેની સરકાર! VHP પછી AHP
- પ્રસન્ન શાસ્ત્રી ભારત હિંદુઓની બહુમતીવાળો પરંતુ હિંદુ ઓળખ વગરનો દેશ છે. આઝાદીના 70 વર્ષ બાદ પણ ભારતમાં હિંદુઓ પોતાની સામુહિક હિંદુ ઓળખના આધારે કોઈપણ નક્કર કામ કરી શક્યા નથી. આમા અપવાદરૂપ સોમનાથ મંદિરનું ભવ્ય નિર્માણ જેવા કેટલાક કાર્યો ચોક્કસપણે સામેલ છે. જો કે સોમનાથ મંદિરનું નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોખંડી રાષ્ટ્રવ...
રાવણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પુતળા દહન
Dt.18.10.2018.10:45.Am
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત ની આગેવાનીમાં આજરોજ *ભાજપના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ના ધર પાસે રાજકોટ શહેર ખાતે ભાજપના મહીસાશૂર નરેન્દ્ર મોદી ના પુતળાનું દહન કરવામાં આવેલ* તે સમયે રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત, પૂર્વ પ્રદેશ મહામંત્રી જશવંતસિંહ ભટ્ટી...
’સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ગેરકાયદે છે; પૂર્વ મુખ્યમંત્રી સુરેશ ...
સરદાર પટેલ અને તેમના કર્યો પ્રત્યે મને અઢળક લાગણી છે; કિન્તુ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' ની પ્રતિમા સહિતનો આ સમગ્ર પ્રોજેક્ટ ગેરકાયદે છે, તેવો ગંભીર આક્ષેપ લગાવ્યો છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા સુરેશ મહેતાએ. ઉલ્લેખનીય છે કે, 'રાષ્ટ્રમંચ ગુજરાત'ના સંયોજક રહેલા સુરેશ મહેતાએ આદિવાસીઓ અને સ્થાનિકોની વ્યથાકથાને રજુ કરવા અને 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના પ્ર...
120 દિવસના ચોમાસામાં 4 દિવસ વરસાદ પડ્યો ને દુષ્કાળ છતાં દ્વારકાને અછતગ...
ગુજરાત સરકાર પર સૌથી વધુ પ્રભાવ પાડનારા ચાર સત્તાધીશો મુખ્યમંત્રી, રાજ્યપાલ, મહેસુલ મંત્રી, વિરોધપક્ષના નેતાને દેવભુમિ દ્વારકાના ખેડૂતોએ રાવ કરી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને તાત્કાલિક અસરથી અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે. તે માટે સરકારે સરવેની કામગીરી હાથ ધરી ન્યાય આપવામાં આવે. આ માટે સામૂહિક પત્ર લખવામાં આવ્યો છે. આ પત્રમાં જણાવ્યું છે કે વર્તમા...
ત્રાસવાદીની જેમ ખેડૂતો પર પોલીસ ત્રાટકી
આ કોઈ આંતકવાદીઓ સામે ઓપરેશન માટેની તૈયારી નથી. પરંતુ કચ્છના માંડવી તાલુકાના નાના ભાળિયાં અને તરગાડી ગામમાં આવેલાં ખેડૂતોની જમીનો છીંનવવા માટેની કચ્છ જિલ્લા કલેકટરના વહીવટી તંત્રની કામગીરી છે. આ જમીનો છીંનવીને ઉદ્યોગકારોને આપવાનું નક્કી કરવામાં આવેલું છે.
જ્યારે હકીકત એ છે કે આ જમીનો 1966માં સરકાર દ્વારા 35 જેટલા ખેડૂતોને આપવામાં આવેલી હ...
ડો. તોગડિયાની અયોધ્યા યાત્રાનો પ્રારંભ, ફરી રામલલ્લા મંદિર બનશે ?
1991ની જેમ ફરી એક વખત અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા લખનૌથી કૂચ શરૂં થઈ છે. જેમાં સવા લાાખ જેટલા રામ ભક્્તો અયોધ્યા જવા નિકળ્યા છે. મોડી રાત સુુધી કૂચને ઉત્તર પ્રદેશની યોગી સરકારે મંંજૂરી આપી ન હતી. પરંતુું પછી એકાએક મંજૂરી આપવાની ફરજ પડી હતી. તેથી સરકારની મંજૂરીથી યાત્રા શરૂ થઈ છે.
યાત્રા શરુ થતાં પહેલાં ડો.ત...
ફરી એક વખત અયોધ્યા કાંડ થશે ?
1991ની જેમ ફરી એક વખત અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગુજરાતમાંથી કૂચ શરૂં થઈ છે. જેમાં સારી એવા સંખ્યામાં લોકો અયોધ્યા જવા નિકળ્યા છે.
21 ઓકટોબરનાં રોજ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના ડો. પ્રવિણભાઈ તોગડીયાનાં નેતૃત્વમાં રામમંદિર નિર્માણ માટે લખનૌથી અયોઘ્યા કુચ રવાના થશે અને તા.23નાં રોજ અયોઘ્યામાં વિશાળ હિંદુ સં...
BJP + શંકરસિંહ + NCP + PK = ઓપરેશન ‘મોદીશા’
27 ઓગસ્ટ 2017 ગુજરાતનાં રાજકારણે એક નવી દિશા પકડી લીધી છે. જેમાં અવનવા ખેલ જોવા મળી રહ્યાં છે. ભાજપની નવી રાજનીતિ શરૂ થઈ છે. ભાજપે એક એવું ઓપરેશન હાથ ધર્યુ છે જેને ‘મોદીશા’ ઓપરેશન કહેવામાં આવી રહ્યું છે. આ એવી રાજ નીતિ છે કે જે અનેક બાજુથી પ્રહાર કરે છે. દુશ્મનને ખ્યાલ પણ ન આવે કે તેના પર સુદર્શન ચક્ર કોણ ફેરવી ગયું અને કોણે ગળું કાપી લીધું. આજ ...
34 રાજકીય પક્ષોને 6000 શ્રીમંત લોકો પૈસા આપી ચલાવે છે, ગુજરાતમાં કોઈ પ...
ગુજરાતમાં કામ કરતાં પ્રાદેશિક પક્ષોને મત આપતાં નથી કે સત્તા તો લોકો આપતાં નથી પણ તેમને પૈસા પણ આપતાં નથી. છેલ્લો
રાજકીય પક્ષ શંકરસિંહ વાઘેલાનો પક્ષ હતો જે વિધાનસભાની ચૂંટણીમાં જો હતો. પણ તે પક્ષને પૈસા આપનાર કોઈ ન હતું.
રાજકીય પક્ષ ચલાવવા હવે મોંઘા થઈ ગયા છે. તેમ છતાં ગુજરાતમાં જે પ્રામાણિક લોકો કમાતાં નથી તેનાથી વધું રકમ રાજકારણમાં
ગયા પક્ષી વ્...
ભાજપના પ્રધાન પરબત પટેલ ઊંધા માથે પટકાયા
2019ની લોકસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સરકારી ઉદઘાટનો અને યોજનાઓનાં લોકાર્પણનાં કાર્યક્રમો દિવસે દિવસે વધી રહ્યાં છે. આજે બનાસકાંઠા જિલ્લાનાં દિયોદરનાં રૈયા ગામે આવાં જ એક ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્ય મંત્રી પરબત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે, આ ભૂમિપૂજનનો કાર્યક્રમ શરૂ થાય એ પહે...

English