ખેડૂતોના દેવા માફી માટે બળદ ગાડામાં નીકળ્યા પરેશ ધાનાણી
ગુજરાતમાં ખેડૂતોની હાલત દિવસેને દિવસે કફોડી બની રહી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોનાં પ્રશ્ને કોઈ નિરાકરણ હજુ સુધી નહિ આવતાં રાજ્યભરમાં અને તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રનાં ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવ્યાં છે. એક બાજુ ખેડૂતોની હાલત ખરાબ થઈ રહી છે, તો બીજી બાજુ રાજ્ય સરકાર સરદાર સરોવર ડેમ નજીક સાધુ બેટ ઉપર સરદાર પટેલની 182 મીટર ઊંચાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનાં...
એકતા યાત્રાનો પ્રારંભ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત એકતા રથ યાત્રાનો સરદાર સાહેબની
કર્મભૂમિ ઐતિહાસિક બારડોલી નગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સરદાર સાહેબે દેશને એક કર્યો છે ત્યારે
એ એકતા અખંડિતતાનો ભાવ ૧૦ હજાર ગામોમાં જન-જનમાં આ એકતા યાત્રા જાગૃત કરશે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ આ એકતા યાત્રા ગામે-ગામ હરેક નાગરિકમાં દેશની એકતાના ભો...
Ekta Yatra will cover 10,000 villages in Gujarat
Gujarat Minister Vijay Rupani started the Ekta Yatra from Bardoli in
south Gujarat to create awareness about Sardar Vallabhbhai Patel’s contribution in
integrating 562 princely states under the fold of Union of India at the time of Independence
amidst chanting of slogans of ‘Ek Bharat; Shreshtha Bharat (One India; Best India).
This is in the ru...
વિજય રૂપાણીને સરદાર પટેલનો ઈતિહાસ ખબર નથી
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અંતર્ગત એકતા રથ યાત્રાનો સરદાર સાહેબની કર્મભૂમિ ઐતિહાસિક બારડોલી નગરથી પ્રારંભ કરાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, સરદાર સાહેબે દેશને એક કર્યો છે ત્યારે એ એકતા અખંડિતતાનો ભાવ 10 હજાર ગામોમાં જન-જનમાં આ એકતા યાત્રા જાગૃત કરશે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આગામી 31 ઓકટોબર સરદાર જ્યંતિએ સરદાર સાહેબની વિશ્વની સૌ...
કોંગ્રેસ દ્વારા મોંઘવારીરૃપી રાક્ષસનું દહન કરાયું
'બહુત હુઇ મહેંગાઇ કી માર' જેવા સૂત્રો સાથે કેન્દ્રમાં સત્તા હાંસલ કરનારી ભાજપ સરકાર પોતાના શાસનમાં મોંઘવારી પર અંકૂશ મેળવવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઇ છે. સતત વધતી જતી મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ્ પોકારી ચૂકી છે તેમ અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ જણાવ્યું છે.
કૂદકેને ભૂસકે વધતી જતી મોંઘવારીના વિરોધમાં અમદાવાદ શહેર-જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી ય...
રાજકોટમાં કોંગ્રેસનાં કોર્પોરેટર્સ અને કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત...
રાજકોટ મ્યુનિસિપલ બોર્ડની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં વિપક્ષોનાં જોરદાર હંગામા બાદ ભાજપ અને કોંગ્રેસનાં કાર્પોરેટર્સ આમને સામને આવી ગયાં હતાં. રાજકોટ મહાનગરપાલિકાનાં વહિવટી તંત્ર દ્વારા વિવિધ કામગીરી ન કરવામાં આવતાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવાનું ઠરાવાયું હોવાનાં કારણે સવારથી જ મહાનગરપાલિકાની આસપાસ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્ય...
આનંદીબેનને મોદીએ કેમ હાંકી કાઢ્યા તે રહસ્ય અકબંધ રહ્યું
નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ તેમની પછી ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળનાર આનંદીબેન પટેલે 1 ઓગસ્ટમાં એકાએક રાજીનામું ફેસબુક પર આપીને તમામને ચોંકાવી દીધા હતા. સાથે સાથે રાજકીય વર્તુળોમાં પણ ખળભળાટ મચી ગયો હતો. તેણે રાજીનામું મોદીએ કેમ માંગી લેવામાં આવ્યુ તે રહસ્ય આજે 17 ઓક્ટોબર 2018ના દિવસે પણ અકબંધ છે. આનંદીબેને મોદીને અમિતશાહ...
મેટ્રો કૌંભાંડની વિગતો
વડાપ્રધાન Modi એ દેશ માટે એક નહીં બુલેટ ટ્રેનનો પાયો આજે 14 સપ્ટેમ્બરે નાંખ્યો છે ત્યારે તેમણે અગાઉ મેટ્રો ટ્રેનનો પાયો નાંખ્યા પછી શું થયું હતું તે દેશના લોકોને જાણવા જેવું છે. ગાંધીનગર-આમદાવાદ વચ્ચેની મેટ્રોટ્રેનનંે કામ શરૂ થયું ત્યારે તેના પ્લાન, ડિઝાઈન અને ખરીદીના 1868 કામો, કોઈ જાતના નિયમ બનાવ્યા વગર આપી દેવાયા હતા. જેમાં રૂ.584 કરોડના આ કામ થ...
કેમ evm કાઢી નાખવું? અને કઈ રીતે નાગરીકો evm કાઢી શકે? અને કેમ vvpat ન...
કેમ evm કાઢી નાખવું? અને કઈ રીતે નાગરીકો evm કાઢી શકે? અને કેમ vvpat નક્કામું છે?
લેખક : રાહુલ ચીમનભાઈ મહેતા , બી.ટેક. કમ્પ્યુટર સાયન્સ, આઇઆઇટી દિલ્હી ; એમ.એસ. ન્યુ જરસી યુનિવ, usa
https://facebook.com/MehtaRahulC
.
*ભારતના દરેક નાગરીકે જાતે નક્કી કરવું જોઈએ કે ભારતમાં evm વપરાવું જોઈએ કે બેલેટ પેપર?*
.
આ પત્રિકામાં મેં બતાવ્યું છે, કે કઈ રી...
ડભોઈ નગરપાલિકામાં પક્ષાંતર સામે પગલાં કેમ નહીં
2 મહિના પહેલા ડભોઇ નગરપાલિકામાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે મતદાન થયું હતું કોંગ્રેસના 14 સભ્યો માંથી ૭ સભ્યો કોંગ્રેસના પ્રમુખ ને વિરુદ્ધ મતદાન કર્યું હતું કોંગ્રેસે આ સાત સભ્યોને સામે પક્ષાંતર ધારા વીર પગલા ભરવા માટે ફરિયાદ કરી હતી જેના આધારે સાત સભ્યોને ગાંધીનગરની સ્પેશિયલ કોર્ટમાં પક્ષાંતર ધારા ના ભંગ બદલ 26 મી જુલાઈએ આ જવામાટે...
લોકસભા ભાજપ રાદડિયા પછી રાદડિયા જૂનિયર
ભાજપમાં લોકસભાના ઉમેદવારોની પસંદગીની કામગીરી હાથ ધરવામાં આવી છે લોકસભાની ૨૬ બેઠકો અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે છે જય જાળવી રાખવા માટે હાથ ધરાયા છે એમાં ખાસ કરીને સાંસદ વિઠ્ઠલ રાદડિયા હાલ બીમાર હોવાથી તેઓ ચૂંટણી લડી શકે એમ નથી એમનું સ્થાન કોણ લઈ શકે એમ છે ચર્ચાનો દોર શરૂ થયો છે તો નો એકસૂરે છે કે રાદડિયા ની જગ્યાએ તેમના પુત્ર કે જેઓ હાલ અત્યારે સ...
કુંવરજી બાવળિયા ને ભાજપમાં લઈ જવાયા બાદ હવે રાજ લા પંચાયત તોડાશે
કોંગ્રેસના પીઢ નેતા બાવરિયા ને જપમાં કુંવરજી બાવળિયા ને ભાજપમાં લઈ જવાયા બાદ હવે રાજ લા પંચાયત સહિત જ્યાં પણ કોંગ્રેસનું શાસન છે તે તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તોડવા માટે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે ભાગરૂપે કુરજી બાવરિયા ને કેજે કોળી આગેવાન છે તેમને ભાજપમાં લાવવામાં આવ્યા હતા અને ગયા રવિવારે રાજકોટમાં કુંવરજી બાવળિયાને સન્માન માટે કોળી યોજાયુ...
મગફળી પકવતાં ખેડૂતોએ દેશમાં ગૌરવ અપાવ્યું, ભાજપે ભ્રષ્ટાચાર કરી માથું ...
વિશ્વમાં મગફળી પેદા કરનારો ભારત બીજા નંબરનો દેશ છે અને મગફળીના ઉત્પાદનમાં ભારતમાં ગુજરાત પ્રથમ રાજ્ય છે. દેશની 50 ટકા મગફળી સૌરાષ્ટ્રના ખેડૂતો પેદા કરી રહ્યાં છે. સમગ્ર દેશમાં મગફળીનું કૂલ ઉત્પાદન 2013-14માં રૂ.34343.93 કરોડ હતું જેમાં ગુજરાતમાં રૂ.18003.72 કરોડ હતું. એટલે કે દેશની કૂલ મગફળી થઈ હતી, તેની અડધી માત્ર ગુજરાતમાં થઈ હતી. 2011-12માં ગુજર...
રાજ્યોની એકતાં
તાજેતરમાં કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસના ગઠબંધન બાદ મુખ્યમંત્રી તરીકે એચડી કુમારસ્વામીના શપથગ્રહણ સમારંભમાં વિરોધ પક્ષોની એકજૂથતા જોવા મળી. વિરોધ પક્ષોના શક્તિ પ્રદર્શન માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ અખિલેશ, માયાવતી, મમતા બેનરજી, એન ચંદ્રબાબુ નાયડુ, તેજસ્વી યાદવ, સીતારામ યેચુરી સહિત અન્ય લોકો એકમંચ કર્યાં હતાં. આવું 2019માં ભાજપ અને વ...
કોંગ્રેસની આક્રોશ રેલીમાં પોલીસનો આકરો રોષ
રાજ્ય સરકારે મોટા ઉપાડે ફી નિયમન કાયદો રાજ્યની ખાનગી શાળાઓમાં લાગુ કર્યો છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ નિવેડો આવ્યો નથી. હાલમાં આ મામલે સુપ્રીમ કોર્ટમાં શાળા સંચાલકો દ્વારા કરાયેલી પીટીશનનો ચુકાદો આવ્યો નથી, ત્યારે આજે ગાંધીનગરમાં યોજાયેલી કોંગ્રેસની આક્રોશ રેલીમાં અમદાવાદ પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. આજે સવારથી જ ગાંધી...

English