Wednesday, August 19, 2026

ખેડૂતો માંગે પાણી, ધારાસભ્યોને પગારની લ્હાણી

ખેડૂતોને દેવાં માફીની વાત બાજુ પર મૂકીને આજે ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યોનાં પગાર ભથ્થાંમાં જે વધારો કરવામાં આવ્યો છે તેનાં કારણે ખેડૂતો ઉપરાંત સામાન્ય પ્રજામાં પણ વિરોધનો જુવાળ જોવા મળ્યો છે. ધારાસભ્યોનાં પગાર જે પહેલાં મહિને 70 હજાર રૂપિયા હતાં તેમાં 25 ટકા જેટલો એટલે કે લગભગ 1 લાખ 16 હજાર 136 રૂપિયા પગાર થયો. આ પ્રકારનું વિધેયક રાજ્યનાં વિધાનસભા...

ચૂંટણી આવતાં ભાજપ સરકાર ફરી ફેરવશે રો રો ફેરી સર્વિસ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે વર્ષ 2017ની વિધાસભાની ચૂંટણી પહેલાં ભાવનગર જિલ્લાનાં ઘોઘાથી ભરૂચ જિલ્લાનાં દહેજ સુધીની ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી. આ ફેરી સર્વિસ શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત વાહનમાં અવર જવર કરવા માટે ખૂબ સમય જતો હતો. તેનાં બદલે આ ફેરી સર્વિસથી માત્ર ગણતરીનાં કલાકોમાં સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતનાં જે તે ...

મુખ્યમંત્રી રૂપાણીનાં વતન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ ઉપર દુ...

મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષાની વાતો કરનારી રાજ્ય સરકારનાં દાવા માત્ર પોકળ સાબિત થઈ રહ્યાં છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હોમ ટાઉન રાજકોટમાં એક તબીબે મહિલા તબીબ ઉપર દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવતાં સમગ્ર રાજકોટમાં ચકચાર મચી ગયો છે. ઘટનાની વિગતો એવી છે કે, રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલાં એક ડોક્ટર વિરૂદ્ધ બળાત્કારનો આરોપ મૂકતી ફરીયા...

મોહન ભાગવતના પગલે નરેન્દ્ર મોદી પણ હવે ગાંધીજીની જન્મભૂમિ પર આવશે

RSSના વડા મોહન ભાગવતે દિલ્હી  વિજ્ઞાન ભવન ખાતે વિદેશીઓ સમક્ષ ગાંધીજી અંગે પ્રસંશનીય ઉચ્ચારણો  કર્યા બાદ  હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ  આગામી 2જી ઓક્ટોબરે પોરબંદર ખાતે ગાંધીજી ના જન્મ સ્થાન કીર્તિ મંદિરમાં આવીને પ્રાર્થના કરશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આગામી ૨જી ઓક્ટોબરે ગાંધીજીની 150મી જન્મ જયંતી એ પોરબંદર આવશે અને પોરબંદરનાં કિર્તીમં...

બનાવટી પ્રમાણપત્ર આપશો તો સાંસદ કે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠરશો

ST/SC/OBC જાતિ અંગેના ખોટા પ્રમાણપત્રોના આધારે લાભ લેનારાઓને હવે કડકમાં કડક સજા કરવામાં આવશે. આ અંગેના કાયદાને ભારતના રાષ્ટ્રપતિશ્રીની મંજૂરીની મહોર મળી જતા હવે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા સામે આકરા પગલા ભરવામાં આવશે. ગુજરાત વિધાનસભામાં આ અંગેનો કાયદો પસાર કરી રાજયપાલીની ભલામણથી રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલી આપ્યો હતો. જેને તા. ૫મી ઓકટોબરના...

પરપ્રાંતિયો પરનાં હુમલા મામલે સરકારે હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું...

ગુજરાતમાં પરપ્રાંતિયો પર થયેલાં હુમલા સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીમાં રાજ્ય સરકાર દ્વારા સોગંદનામું કરવામાં આવ્યું છે. જેમાં કહેવાયું છે કે, આ પ્રકારનાં બનાવો ન બને તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. અને પરપ્રાંતિયો પરનાં હુમલા સંદર્ભે અત્યારસુધીમાં 63 ગુનાઓ નોંધવામાં આવ્યાં છે. તથા સેંકડો લોકોની ધરપકડ પણ કરવામાં આવી હોવાનું સોગંદ...

RSS – રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ૧૯૨૫ થી ૨૦૧૮ સુધીની ગુજરાત યાત્...

2018 વિજયાદશમીએ ૯૩માં વર્ષમાં RSSનો પ્રવેશ: હાલ ૧.૫૦ લાખ સ્વયંસેવકો કાર્યરત આજકાલ પુરા વિશ્વમાં આર.એસ.આર. ને જાણવા માટે લોકો ઇચ્છા દશાવી રહ્યા છે. એવું તે સંઘમાં શું છે ? તે રાષ્ટ્રના કોઇપણ પ્રશ્નમાં વિકટ પરિસ્થિતિમાં પણ સંઘ આગળ વધતો જાય છે અને હવે તો સંઘ પાસે જ અપેક્ષાઓ વધતી જાય છે. આમ પણ અનેક સંસ્થા સંઘનો જુઠ્ઠો પ્રચાર કરી કટોકટી નાખી છતાં પણ સ...

ભાજપ ફરી એક વખત ગુજરાતની 26 લોકસભાની બેઠક જીતી જીતશે

કોંગ્રેસ હજુ આળસમાં છે અને ભાજપે લોકસભાની તમામ 26 બેઠકો જીતવા માટે દરેક બેઠક દીઠ કામગીરી શરૂ કરી દીધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ સ્પષ્ટ કહી દીધું છે કે, ભાજપ આ વખતે પણ 26માંથી 26 બેઠકો ગુજરાતની જીતી લેશે. ગુજરાતની તમામ 26 બેઠકો ફરીથી કબજે કરવા ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. ભાજપના હોદ્દેદારો સાથે સમગ્ર રાજ્યમાં તાલુકા કક્ષા સુધી બ...

નકલી મતદાર ઓળખ કાર્ડ જોઈએ છે ?  તો ચૂંટણી પંચની કચેરીએ પૂછપરછ કરો

ચૂંટણી પંચની ગાંધીનગર ખાતેની કચેરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નડિયાદ જિલ્લા કલેક્ટર એટલે કે જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીમાં ચૂંટણીશાખામાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો મુકેશ કાંતિ વાઘેલા બનાવટી મતદાર ઓળખ પત્ર રૂ.100માં બનાવી આપતો પકડાયો છે. કોઈ રાજકીય પક્ષને 1000 કે 2000 મતની ગોલમાલ કરવી હોય તો તેના માટે મુકેશ જેવા માણસો સરળતાથી મળી શક...

કોંગ્રેસમાં ફરી જૂથવાદ, મોરબી જીલ્લા પંચાયતના 16 બાગીને ગેરલાયક ઠેરવો

મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં ત્રણ મહિના પહેલાં કોંગ્રેસનો જૂથવાદ જીતી ગયો હતો. પક્ષે આપેલાં આદેશ બાદ 16 બળવાખોર સભ્યો સામે હજુ સુધી આકરા પગલાં લેવાયાં નથી. માત્ર કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. ત્યારબાદ કોઈક અગમ્ય કારણોસર તેમને પક્ષમાંથી દૂર કરાયા નથી કે વિકાસ કમિશનર સમક્ષ તેમને પદ પરથી ગેરલાયક ઠેરવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં પ્રદેશ પ...

ભાજપમાં અશ્લિલ વિડિયોનું નવું કલ્ચર ઊભું થયું

કોઈ પણ અશ્લિલ સાહિત્ય રાખવું કે લોકોને પીરસવું તે કાયદા પ્રમાણે ગુનો છે. તેમ છતાં રાજકીય નેતાઓના ગૃપમાં મૂકાતાં સેક્સી વિડિયો અને ફોટોગ્રાફ્સ અંગે પોલીસે ક્યારેય પગલાં લીધા નથી. રાજકીય નેતાઓનાં વ્હોટ્સ એપ ગ્રૂપ હોય આવા ગ્રૂપમાં અશ્લીલ ક્લિપો ભૂલથી કે જાણી જોઇને પોસ્ટ થઇ હોવાના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં બન્યા છે. વિધાનસભામાં પણ ભાજપના બે ધારાસભ્યો પોર્...

ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે

ભાજપ શાસકોની ખેડૂત વિરોધી નિતીના કારણે રાજ્યના લાખો ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા છે ત્યારે ભાજપ સરકાર જાગે અને ખેડૂતોને ન્યાય આપે તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવ વધારાના કારણે તમામ ક્ષેત્રમાં મોંઘવારી ભુસકેને ભુસકે આસમાને પહોંચી ગઈ છે.  ખેડૂતોને પોષણ ભાવ મળતા નથી....

મુખ્ય પ્રધાન પર કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગુનો નોંધાવશે

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી વિરુદ્ધ બિહારના પ્રભારી અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ ક્રિમીનલ કેસ તથા નુકશાની વળતરનો દીવાની દાવો દાખલ કરશે. ગઈ કાલે વિજયભાઈ રૂપાણી એ કોઈપણ આધાર વગર મીડિયા સમક્ષ પર પ્રાંતીય ઉપર થયેલ હુમલા માટે બિહારના કોંગ્રેસનાં પ્રભારી શક્તિસિંહ ગોહિલ જવાબદાર છે તેવું નિવેદન કરેલ છે. સત્ય હકીકત એ છે કે ગુજરાતના યુ...

બાવળિયાથી નારાજ બોધરાને મહત્ત્વનું પદ અપાયું

રદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના કાર્યાન્વિત સમિતિ (સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્ર)ના અધ્યક્ષ તરીકે આજે નવા સચિવાલય, ગાંધીનગર ખાતે ડૉ. ભરતભાઇ બોઘરાએ ચાર્જ સંભાળ્યો હતો. કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં આવીને ચાર કલાકમાં જ પ્રધાન બની જતાં ભરત બોધરા તેમનો વિરોધ કરી રહ્યા છે. તેઓ જસદણની બેઠક પરથી ચૂંટાણી લડવા માંગતા હતા પણ બાવળિયા ભાજપમાં...

ભાજપના MP કાછડીના પુત્રએ મારી નાખવા સોપારી આપી

ભાજપનાં નેતાઓ કે તેમનાં સંબંધીઓ કોઈકને કોઈક કારણસર હંમેશા સમાચારમાં ચમકતાં રહે છે. પણ છેલ્લાં કેટલાંક સમયથી ભાજપનાં નેતાઓ બેફામ થઈને જે રીતે નિવેદનો કરી રહ્યાં છે તેનાં કારણે હંમેશા ચર્ચામાં આવ્યાં છે. હજુ થોડાં સમય પહેલાં ભાજપનાં સાબરકાંઠાનાં એક ધારાસભ્યનાં પરપ્રાંતિયો મામલેનાં નિવેદનનાં પડઘાં શાંત થયાં નથી ત્યાં ફરી એક નેતાનાં પુત્રનું કારસ્તાન...