RSS અને મોદી દેશવિરોધી નિર્ણય લે છે, શ્રીનાથ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્વ કાર્યકર શ્રીનાથ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે જો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના પ્રચારક નરેન્દ્ર મોદી ની આર્થિક નીતિ ઓ ભારત માં રોજગારી પેદા કરી ગરીબી દુર કરનારી,સામાન્ય માણસો ને તથા ભારતીય અર્થતંત્ર ને મજબૂત કરનારી અને વિકાસ દર ને ઊંચે લઇ જનારી હોય તો....... વર્ષ ૧૯૯૦-૧૯૯૧ માં દેશ ની આર્થિક પરિસ્થિતિ ખુબજ નાજુક હતી,માત્...
2019ની ચૂંટણી પહેલાં કચ્છને વડાપ્રધાન આપશે નવા પ્રોજેક્ટની ભેટ
2019ની લોકસભાની ચૂંટણી માટે દેશનાં તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારી આરંભી દીધી છે. કેન્દ્રની ભાજપ સરકાર પણ ફરી એકવાર વડાપ્રધાન મોદીનાં નેતૃત્વમાં સત્તા મેળવવા માટે તૈયાર છે. ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા છેલ્લાં એક મહિનાથી દેશનાં વિવિધ રાજ્યોમાં કેન્દ્ર અને જે તે રાજ્ય સરકારોનાં સંયુક્ત પ્રોજેક્ટનાં લોકાર્પણ કરી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાન મોદી આગામ...
લોકસભાની ચૂંટણી માટે રાજ્યમાં બેઠકોનો દૌર, કોંગ્રેસની મળી રહી છે મંથન ...
2019ની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ ભાજપ અને કોંગ્રેસ દ્વારા આરંભી દેવાઈ છે. ગુજરાતમાં પણ છેલ્લાં એક મહિનાથી ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોતાનાં પક્ષનાં વિવિધ હોદ્દેદારોની બેઠકોનો દૌર ચાલી રહ્યો છે અને લોકસભાની ચૂંટણી માટેની વ્યૂહરચના ઘડાઈ રહી છે.
બન્ને પક્ષને પોતાનો આંતરિક કલહ પરેશાન કરી રહ્યો છે. કેમ કે, લોકસભાની ચૂંટણી માટે ભાજપનાં કેટલાંક વર્તમાન સા...
બરવાળા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં બહાર આવી જૂથબંધી
ભારતીય જનતા પાર્ટીમાં જૂથબંધી નહિ હોવાનો મસમોટો દાવો કરનારી પ્રદેશ નેતાગીરીને આજે બરવાળા નગરપાલિકાની પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી મામલે જૂથબંધી હોવાનો અહેસાસ થયો હતો. પ્રદેશ નેતાગીરી દ્વારા અવારનવાર પોતાના પક્ષમાં ક્યાંય જૂથબંધી નહિ હોવાનું અને કોંગ્રેસમાં નેતા એટલાં જૂથ એવું કહેવામાં આવતું હતું. જોકે, આજે યોજાયેલી ચૂંટણીમાં ભાજપમાં પણ આંતરિક જૂથબંધી ...
દેખાડા માટે ભાજપનાં નેતાઓએ સફાઈ કરી, અમદાવાદનાં મેયરે સ્વચ્છ માર્ગ સફા...
સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિની ઉજવણી ચાલી રહી છે. તો બીજી બાજુ રાજ્યમાં ભાજપનાં નેતાઓ દ્વારા સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. મોટાં શહેરો ઉપરાંત નાનાં શહેરોમાં પણ ભાજપની જિલ્લા તાલુકા સંગઠનો દ્વારા આ ઝૂંબેશ હાથ ધરાઈ છે. આવી જ ઉજવણી બોટાદનાં બરવાળા તાલુકા ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. પરંતુ અહીં ભાજપનાં તાલુકા કક્ષાનાં નેતાઓ સફ...
બૂથ જીતીશું તો ચૂંટણીઓ જીતીશું નાં મંત્ર સાથે ભાજપની વિશ્લેષણ બેઠક યોજ...
ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓનો આરંભ કરી દેવાયો છે. ગુજરાતની લોકસભાની ૨૬ બેઠકો પર ફરી વિજયી બનવા તમામ બેઠકોનું વિશ્લેષણ પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવી રહ્યું છે. જેનાં ભાગરૂપે આજે ભાવનગર ખાતે ભાવનગર અને અમરેલી લોકસભા બેઠક અંગેની એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
આગામ...
ખેડૂતોએ દેવા માફી માટે દાન ઉઘરાવી મુખ્યમંત્રીને મોકલાશે
રાજ્ય સરકાર દ્વારા હંમેશા નર્મદાનાં નીર રાજ્યનાં છેવાડાનાં ગામ સુધી પહોંચાડવાનાં બણગાં ફૂંકવામાં આવે છે. પરંતુ હકીકતમાં રાજ્યનાં ઘણાં છેવાડાનાં ગામો એવાં છે જ્યાં હજુ સુધી નર્મદાનાં નીર પહોંચ્યા જ નથી. જેના કારણે એ વિસ્તારોનાં સ્થાનિક લોકો સહિત ખેડૂતોને પણ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલાં ન ભરા...
પરપ્રાંતિયોને કેમ ઠોકર મારી રહી છે અલ્પેશની ઠાકોર સેના, પ્રદેશ કોંગ્રે...
સાબરકાંઠાનાં ઢૂંઢર ગામે 14 મહિનાની માસૂમ બાળકી પર થયેલાં દુષ્કર્મ બાદ રાજ્યમાં પરપ્રાંતિય લોકો પરનાં હુમલા થવાની ઘટનાને કારણે ગુજરાતનું માથું શરમથી ઝૂકી ગયું છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં દેશનાં તમામ રાજ્યોનાં લોકો રોજગારીનાં આશયે આવીને વસે છે અને પોતાનું ગુજરાન ચલાવતાં હોય છે. પરંતુ, સાબરકાંઠાની ઘટના બાદ રાજ્યનાં અને તેમાં પણ ખાસ કરીને ઉત્ત...
પાટીદારોની સદભાવના યાત્રા, માંગણીઓ સ્વીકારો નહિ તો પરિણામ ભોગવવા ચીમકી...
પાલનપુરથી ઉંઝા ઉમિયાધામ ખાતે નીકળેલી પાટીદાર સદભાવના યાત્રાને પાસ નેતા હાર્દિક પટેલ અને એસ.પી. જી. નેતા લાલજી પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદારો આ યાત્રામાં જોડાયા હતા.
અનામત, ખેડૂતોને દેવામાફી અને અલ્પેશ કથિરીયાની જેલમુક્તિની માંગ સાથે બનાસકાંઠાના પાટીદારોએ પાલનપુરથી ઉંઝા ઉમિયાધામ સુધીની પાટીદાર સદભાવના યોજી હતી. પાલનપુર...
ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની હારના કારણો શું ?
ઉત્તર ગુજરાત એ કોંગ્રેસ મત બેંકનો ગઢ ગણાય છે. અહીં થતી તમામ રાજકીય બાબતો સમગ્ર રાજ્યને અસર કરે છે. પાટીદાર આંદોલન અને ઠાકોર સેનાનું OBC અનામત બચાવો અહીંથી જ શરૂ થયું હતું અને તેની અસર સમગ્ર ગુજરાતમાં ઊભી થઈ હતી. જેનાથી ઉત્તર ગુજરાતની ભાજપની મત બેંકનુ વ્યાપક ધોવાણ થયું હતું અને કોંગ્રેસ માટે પાટીદાર અને ઠાકોર મતની નવી ધરી વિધાનસભાની ચૂંટણી પહેલા રચા...
ભાજપના નેતા શંકર ચૌધરીની છળકપટ, માશુંગ દોસ્તની ફેસબુક વોલ પરથી
પાલનપુર સીવીલ હોસ્પિટલને ગલબાકાકા મેડીકલ કોલેજમાં ફેરવવા માટે ગબલાભાઈ પટેલનુ ટ્રસ્ટ બનાવીને શંકર ચૌધરીએ ગબલાકાકાનું નામ વટાવી લીધું છે.
એવો પ્રશ્ન મેં માર્ચ-2017માં પૂછ્યો હતો. ત્યારે સાચા પ્રશ્નને જૂઠો સાબિત કરવાની કોશિશ કેટલાક લોકો કરતા હતા.
* પણ વાસ્તવિકતા એ છે કે મેડિકલ કોલેજ ગલબાકાકાના નામે નથી, એ વાસ્તવ છે. એ મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિય...
ધોળીધજા ડેમમાં જળ સમાધી લેવા જતાં ધારાસભ્યોની અટકાયત
રાજ્યનાં ખેડૂતોને પડી રહેલી પાણીની સમસ્યા તેમ જ દેવાંમાફીને લઈને સુરેન્દ્રનગર જિલ્લાનાં કોંગ્રેસનાં ત્રણ ધારાસભ્યોએ ધોળીધજા ડેમમાં જળસમાધિ લેવાની જાહેરાત કરી હતી. જેનાં ભાગરૂપે આજે સવારે જ્યારે આ ત્રણ ધારાસભ્યોની આગેવાનીમાં ખેડૂતો ધોળીધજા ડેમ પહોંચ્યા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી. જેનાં કારણે ખેડૂતોનાં મામલે રાજનીતિ ગરમાઈ છે.
સુરેન્દ્રનગર જ...
પરપ્રાંતિયો પરનાં હુમલામાં રૂપાણી સરકાર પર વધતું રાષ્ટ્રીય દબાણ
હિંમતનગરનાં ઢૂંઢર ગામે માસૂમ બાળકી પર હેવાનિયભર્યાં દુષ્કર્મ બાદ રાજ્યમાં ઊભી થયેલી સ્થિતિને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. અને ઢૂંઢર ગામની ઘટના બાદ પરપ્રાંતિયો પર થઈ રહેલાં હુમલા અને તેનાં ભયનાં ઓથાર હેઠળ ગુજરાતમાંથી પોતાનાં વતન તરફ હિજરત કરીને જઈ રહેલાં પરપ્રાંતિયો બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સરકાર સાથે ટેલિફો...
અલ્પેશ ઠાકોરનો નવો દાવઃ જો ઠાકોર સેના કહેશે તો હું રાજીનામું આપીશ
ગુજરાતમાં પરપ્રાંતિયો પર થઈ રહેલાં હુમલામાં રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ઠાકોર સેના દ્વારા પરપ્રાંતિયો વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો જવાબદાર હોવાનો આરોપ ભાજપ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. તો છેલ્લાં કેટલાંક દિવસોથી ચાલી રહેલી હુમલાની ઘટના અને તેનાં કારણે શરૂ થયેલી હિજરતનાં દૌરમાં તમામ ઠીકરાં અલ્પેશ પર ફૂટી રહ્યાં છે ત્યારે...
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પરપ્રાંતિયો પરનાં હુમલા બાદ ગુજરાતમ...
ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેઓ દરવર્ષે નવરાત્રી દરમિયાન બીજાં નોરતાંએ પોતાનાં પૈતૃક ગામ માણસામાં સ્થાનિક મંદિરમાં પૂજા અર્ચના કરશે. આ ઉપરાંત તેઓ પ્રદેશ ભાજપનાં પદાધિકારીઓ સાથે બેઠક પણ યોજવાના હોવાનું જાણવા મળ્યું છે. તેઓ તેમનાં એક દિવસનાં ગુજરાત પ્રવાસ દરમિયાન તાજેતરમાં ગુજરાતમાં પરપ્રાંતિ...

English