”બાપ મેરે અગલે જનમ મોહે પાટીદાર કિજો” હાર્દિક પટેલને હવે &...
"બાપ મેરે અગલે જનમ મોહે પાટીદાર કિજો" હાર્દિક પટેલને હવે "ટોપી" પહેરાવતાં આવડી ગયું.....!!! "બાપ મેરે અગલે જનમ મોહે પાટીદાર કિજો"....!!
હાર્દિક પટેલને હવે "ટોપી" પહેરાવતાં આવડી ગયું....!! અનામત ભલે વિચારણે હોય "સમાનતા" જળવાઈ એ મહત્વની છે....!
---------------------------------------------...
ભાજપનું બોગસ સહી પ્રકરણ વડી અદાલત સુધી પહોંચ્યું
રાજપીપળા નગરપાલિકાના ભાજપના ચાર સભ્યોએ એવો આરોપ મૂક્યો હતો કે કેમ તેમના જે રાજીનામા મંજૂર કરવામાં આવ્યા છે, તે રાજીનામા તેમણે આપ્યા નથી. કોઈકે ખોટી સહી કરીને પોતાના નામે રાજીનામાં આપી દીધા છે. આ અંગેની ફરિયાદ કરવા માટે તેઓ પોલીસ સ્ટેશને ગયા હતા, પરંતુ પોલીસે તેની ફરિયાદ લેવાનો ઇનકાર કરી દીધો હતો. આ સભ્યો એટલા માટે વડી અદાલતમાં ગયા છે. વડી અદાલતે ર...
ભાજપ સરકારનું જમીન રી-રસવે કૌભાંડના પુરાવા મળ્યા
રાજ્ય સરકારે વર્ષ 2009 - 10 થી ગુજરાતના 1 કરોડ 25 લાખ જેટલા સરવે નંબરોને ફરીથી માપી રેકર્ડ આધુનિક અને ઉપગ્રહ ટેકનોલોજીનો ઉપયોગ કરી ડીઝીટલાઈઝ કરવા જમીન માપણી ચાલુ કરી હતી. ઉપગ્રહની મદદથી થયેલી જમીન માપણી એ ગુજરાતની ભાજપ સરકારનું સૌથી મોટું જમીન કૌભાંડ છે. જેમાં ચાર પ્રધાનો અને ભાજપના ટોચના નેતાઓ સંડોવાયેલા છે. ભાજપના એક નેતાની હૈદરાબાદની આઈ આઈ સી ટે...
દેવગઢબારીયામાં ભાજપનું દુકાન કૌભાંડ બહાર આવ્યું
દેવગઢ બારીયા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના બે સભ્યોએ કરોડો રૂપિયાનું શોપિંગ સેન્ટર સરકારની જમીન ઉપર બનાવી દીધું હતું. જેના ઉપર 64 દુકાનો બનાવી દેવામાં આવી છે. તે વેચીને કરોડો રૂપિયા ઘરભેગા કરી દીધા હોવાનો પર્દાફાશ થયો છે. ભાજપના સભ્યો દ્વારા આચરવામાં આવેલા દુકાન કૌભાંડ અંગે સંજયભાઈ પરમારે લગત ચલાવી હતી. તેમણે આ અંગેની સંપૂર્ણ વિગતો માહિતી અધિકાર ...
વિજલપોરમાં ભાજપનો બળવો, પોતાના પ્રમુખને દૂર કરવા દરખાસ્ત
નવસારી જિલ્લાના વિજલપોર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી આંતરિક વિખવાદો ઊભા થયા છે. જેમાં 18 સભ્યો ભાજપના નેતાઓની નીતિથી નારાજ છે. તેથી તેઓ પક્ષના શાસન સામે વારંવાર રજૂઆતો મોવડી મંડળ સમક્ષ કરી ચૂક્યા છે. છતાં ભાજપના નેતાઓ સાંભળવા તૈયાર ન થતાં 13 સભ્યોએ પોતાના પક્ષના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત કરી છે. નવસારી જિલ્લા કલેકટર અને ...
ભાજપની ત્રણ મહિલા કોર્પોરેટરો લાંચ લેતા પકડાઈ, છેલ્લે નેન્સી
સુરત મહાનગર પાલિકાની ભાજપની કોર્પોરેટર નેન્સી સુમરાની લાંચ કેસમાં એસીબીએ 7 સપ્ટેમ્બર 2018ના રોજ ધરપકડ કરી હતી. આ અગાઉ નેન્સીના ભાઇ અને પિતાની ધરપકડ થઇ ચુકી છે.લાંચ કેસની એક ઇન્ટરેસ્ટીંગ વાત એ જાણવા મળી છે કે પાલિકામાં અત્યાર સુધીમાં 3 કોર્પોરેટર લાંચ કેસમાં પકડાયા છે અને આ ત્રણેય મહિલા કોર્પોરેટર જ હતી. સુરત મહાનગર પાલિકાના વોર્ડ ન.11ની કોર્પોરે...
હાર્દિકને નહીં ભાજપ સરકારને શરમ આવવી જોઈએ
હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન સમાપ્ત થયા પછી પ્રતિક્રિયા આપતા ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે નલીયાકાંડની મીઠી ખારેકનાં કડવા ઠળિયાઓને તેમજ ૧૫૦૦ વાળા રોજમદારોને માલુમ થાય કે શરમ હાર્દિક પટેલને નહિ પણ.........., રામનાં નામે દેશમાં હિંસાઓ કરાવી, નફરત ફેલાવી અને આજે આખા દેશ અને વિવિધ રાજ્યોમાં સત્તામાં હોવા છતાં રામમંદિરની વાત નથી કરતા એ બેશરમ લોકોને...
હાર્દિક પટેલનું 11 મીનીટનું ભાષણ અક્ષરશઃ આ પ્રમાણે છે
18 – 19 દિવસના ઉપવાસ થયા પછી. સમાજની મુખ્ય 6 સંસ્થાઓના હાથે પારણા કરતાં મને આનંદ છે. યુવાનોની વાત હોય છે કોઈ પણ વાત પર મરીફીટવું, વડિલોનું કામ હોય છે એ વાત પર સલાહ અને સૂચન આપવા. આજે 19-19 દિવસ સુધી આપણી આપણી લડાઈ માટે સંપૂર્ણ ન્યાછોવર થઈ ગયા હતા. જેની અંદર ઘણાં બધા લોકોએ અંગ્રેજોની ભૂમિકા ભજવી તો ઘણાં લોકોએ ક્રાંતિકારીની ભૂમિકા ભજવી હતી. પહેલા ભગત...
પાકિસ્તાન સરહદનો વાવ તાલુકો ભાજપનાો ભ્રષ્ટાચારનો કૂવો
વાવ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઈ રાજપૂતે ભારતીય જનતા પાર્ટીના સમયમાં ભ્રષ્ટાચાર થયો છે તેને દૂર કરવાની માંગણી સાથે ઉપર ઉતરી ગયા હતા. તેમના જ પક્ષના કેટલાક સભ્યોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો તેમનો આરોપ હતો. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખએ આ રજૂઆત પોતાના જ પ્રમુખ સામે કરી હતી. તેમ છતાં બે મહિનાથી કોઇ તપાસ ન થતાં તેમણે ઉપવાસ પર ઉપર જવાની ચી...
હાર્દિકનું કદ વધ્યું, ભાજપ સામે ઉભો થયો નવો પડકાર
પાસના કન્વિર હાર્દિક પટેલ રાજકીય અને સામાજિક કદ વધી ગયું છે. તે ફરી એક વખત લોકપ્રિયતાની ટોચ પર આવીને ઊભો છે. આ વખતનું આંદોલન તેમનું અનોખું આંદોલન બન્યું છે. અગાઉની સરકારે જે રીતે પાટીદાર નાગરિકો પર અત્યાચાર કરીને અપ્રિય બની હતી તે રીતે જ વિજય રૂપાણીની સરકારે પાટીદાર નાગરિકો પર હાર્દિક પાસે ન જવા દેવા અને ઊપવાસ ન કરવા દેવા માટે અત્યાચાર કરીને ફરી એક...
બાબરા કોંગ્રેસમાં બળવો, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્ય વિર...
અમરેલીના બાબરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં વિખવાદ ઊભા થયા છે. બાબરા તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષની ચૂંટણી હતી તેમાં કોંગ્રેસ દ્વારા જે સત્તાવાર ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હતા તેને કોંગ્રેસના જ બળવાખોર સભ્યોએ હરાવી દીધા છે. તેથી તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષની ચૂંટણીમાં ભારે વિવાદ સર્જાયો હતો. કારોબારી સમિતિના અધ્યક્ષ પદના ક...
મોરબીને કેમ મહત્વ અને મમત્વ મોટા રાજકીય પક્ષો આપી રહ્યાં છે
મોરબી નગરપાલિકામાં ભાજપના સ્થાને આવેલાં કોંગ્રેસમાં બળવો થયો હતો. 7 સભ્યોએ બળવો કરતાં તેમને સસ્પેન્ડ કરાયા હતા. જેની પેટા ચૂંટણી 27 ઓગસ્ટે જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસને સત્તા જાળવી રાખવી હોય તો પેટા ચુંટણી જીતવી અનિવાર્ય છે. તેથી પ્રદેશ કાક્ષાએથી કોંગ્રેસ અને ભાજપના નેતઓએ ખાસ સૂચનાઓ મોરબી એકમને આપી દીધી છે. હવે બન્ને પક્ષો વચ્ચે જંગ જામશે. કોંગ...
દેશમાં સૌથી વધું ગેસ આયાત થવાનો તે પોર્ટ સામે લોકોનું જાફરાબાદમાં આંદો...
અમરેલીના જાફરાબાદના દરિયાકાંઠારના ભાંકોદર ગામના ખેડૂતો તથા ગામજનો દ્વારા સ્વાન લિક્વિફાઇડ નેચરલ ગેસ- એલ.એન.જી. - કંપનીનું બાંધકામ શરૂ થતાં જ તેની સામે આંદોલન શરૂ થયું છે. ગ્રામજનોનું કહેવું છે કે, સ્થાનિકોને રોજગારી આપતી નથી. ખેડૂતોની જમીન પર કંપની કબજો કરી દીધો છે. તંત્રના જોરે આ કબ્જો જમાવે છે. ગામના ખેડૂતો પર ખોટા કેસો કરી હેરાન કરવામાં આવી ર...
અમરેલી સભામાં રાજકીય મહિલાના કપડાં ફાડી નંખાયા છતાં પોલીસ દ્વારા કોઈ પ...
અમરેલી નગરપાલિકામાં સામાન્યસભામાં કોંગ્રેસનાં દ્વારા સામસામે ખુરશી ફેંકવા, ગાળો આપવા સહિતની ઘટના બાદ સામસામે પોલીસ ફરિયાદ 8 સપ્ટેમ્બર 2018ના દિવસે નોંધવામાં આવી હોવા છતાં હજુ સુધી ગાળો આપનાર સભ્યો અને હિંસા પર ઉપરી આવનાર સભ્યો સામે પોલીસે કાર્યવાહી કરી નથી. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીનો મત વિસ્તાર હોવાથી પોલીસ યોગ્ય રીતે તપાસ ન...
ગુજરાતમાં લોકશાહીનો મૃત્યુ ઘંટ, પોલીસનો વધતો દૂર ઉપયોગ – કોંગ્રે...
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આજરોજ પત્રકાર તથા મીડીયાના મિત્રોને સંબોધતાં જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં લોકશાહી મરી પરવારી છે. કાર્યપાલિકા ઉપર સરકારની લગામ નથી.
લોકોની વધતી સમસ્યાઓ જ્યારે આંદોલનના અવાજ તરીકે ઉભરે ત્યારે પોલીસ તંત્રનો સતત દુરુપયોગ
કરવામાં આવી રહ્યો છે. આવી સમસ્યાઓને વાચા આપવા માટે વિધાનપાલિકા કે જે લોકશાહી...

English