Tuesday, March 10, 2026
SHAIKH

કોંગ્રેસના ધારાસભ્ય શેખના કારણે આખા દેશમાં ગરીબોની આરોગ્ય યોજના બની

ગાંધીનગર, 8 માર્ચ 2021 અમદાવાદના દરિયાપુરના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે વિધાનસભા ગૃહમાં જણાવ્‍યું હતું કે, ગરીબ લોકો માટે એસ.વી.પી. હોસ્‍પિટલ અને અન્‍ય ખાનગી હોસ્‍પિટલોમાં હાલ મા વાત્‍સલ્‍ય કાર્ડ અંતર્ગત સારવાર કરવામાં આવતી નથી. આ યોજના બનાવવા માટે મેં સતત આઠ વર્ષ સુધી વિધાનસભા ગૃહમાં માંગણી કરી હતી. મારી માંગણી અન્‍વયે તત્‍કાલીન મુખ્‍યમંત્રી આન...
EX , CMs BJP

ત્રીજા ભાગનું ગુજરાત ગરીબ, ભાજપનું શુસાન છે તો 26 વર્ષમાં ગરીબી કેમ દૂ...

દિલીપ પટેલ ગાંધીનગર, 6 માર્ચ 2021 2018માં ગુજરાતની ચોથાભાગની વસતી ગરીબ હતી. તે કોરોના અને ખેતીમાં મંદી પછી 30થી 33 ટકા થઈ ગઈ હોવાને કારણો છે. જો મોદીએ 14 વર્ષમાં અને ભાજપે 26 વર્ષમાં વિકાસ કર્યો હોત તો રાજ્યમાં 2018માં 31,46,413 પરિવાર ગરીબી રેખા અને 2021માં 50 લાખ પરિવાલો ગરીબી રેખા નીચે જીવી રહ્યા ન હોત. 2021માં કોરોના, મંદી, ખેત ઉત્પાદનમાં...

સરકારે ખેડૂતોની માંડ 8 ટકા જ મગફળી ખરીદી, બીજા બધા ખોટમાં

In Gujarat, the government bought only 8% of peanuts of farmers ગાંધીનગર, 5 માર્ચ 2021 ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે, ખેડૂતો પાસેથી બે વર્ષમાં 7 લાખ મેટ્રિક ટન મગફળી રૂપિયા 4 હજાર કરોડની ખરીદી છે. ખરેખર તો બે વર્ષમાં રૂપિયા 47845 કરોડની મગફળી સરકારી ભાવ પ્રમાણે અને બજાર ભાવ પ્રમાણે રૂપિયા 75 હજાર કરોડની મગફળી પાકી હતી. પણ સરકારે તો માંડ 8 ...
NAVLAKHA MANDIR, GHUMLI, JAMJODHPUR

સોમનાથ મંદિરની જેમ ગુજરાતમાં હિંદુ સંસ્કૃત્તિના 1700 ઐતિહાસિક સ્થળોનું...

The collapse of 1700 historical sites of Hindu culture in Gujarat like the Somnath Temple PHOTO - NAVLAKHA MANDIR, GHUMLI, JAMJODHPUR ગાંધીનગર, 5 માર્ચ 2021 ગુજરાત રાજય રક્ષિત 366 સ્મારક અને કેન્દ્રના સ્મારક મળીને કૂલ 500 જેટલાં ઔતિહાસિક સ્થળોની હાલત અત્યંત ખરાબ થઈ રહી છે. તેનું ધ્યાન રાખવા માટે સ્ટાફ નથી. આખા ગુજરાતમાં 500 સ્થળોનું ધ્યાન ...
BJP

2022માં ભાજપ ફરી એક વખત સરકાર બનાવશે, કોંગ્રેસનો જનાધાર તૂટ્યો

દિલીપ પટેલ ગાંધીનગર, 4 માર્ચ 2021 વિધાનસભાની છેલ્લી ત્રણ ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બંને પક્ષને મળેલા મતોની ટકાવારી વચ્ચેનું અંતર માંડ 7 ટકાથી 10 ટકા જ રહ્યું છે. હવે 2022ની ચૂંટણીમાં આ અંતર પણ એટલું જ રહેશે છતાં સ્થાનિક જનાઆધાર ઘટતા કોંગ્રેસની બેઠકો ઘટી જશે. 2017માં કોંગ્રેસ મતમાં 4 ટકા વધારો કરીને વિધાનસભાની ચૂંટણી જીતી શકાય એવું...

મંત્રીમંડળે નવીનીકરણીય ઉર્જા અંગે ભારત અને ફ્રાન્સ વચ્ચેના સમજૂતીને મં...

 03 MAR 2021 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે નવીનીકરણીય ઉર્જા સહકારના ક્ષેત્રમાં ભારત અને ફ્રાંસ વચ્ચે સમજૂતી પત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2021માં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. એમઓયુનો ઉદ્દેશ પરસ્પર લાભ, સમાનતા અને પારસ્પરિકતાના આધારે નવી અને નવીનીકરણીય ઉર્જાના ક...

1,074 રમકડા ઉત્પાદકોએ તેમના ઉત્પાદનોનું નિદર્શન કર્યું

રમકડાં ભારતીય રમકડાંની ગુણવત્તા, વિશિષ્ટતા, નવીનતા, પર્યાવરણમિત્રતા અને રોમાંચ (ક્આઈઆઈઈટી) પ્રદર્શિત કરવા માટે પ્રતીક બની શકે છે. લોકપ્રિય માંગ પર, ટોય ફેરને બે દિવસ માટે એટલે કે 4 માર્ચ સુધી વધારવામાં આવી રહ્યો છે. તેમણે એમ પણ માહિતી આપી હતી કે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ચુઅલ રમકડા મેળા બાદ દેશી રમકડાઓને પ્રોત્સાહન આપવા માટે 10-12 શારીરિ...

જન પ્રતિનિધિત્વ કાયદા હેઠળ રાજકીય પક્ષોની નોંધણી કરવા ચૂંટણી પંચની જાહ...

02 માર્ચ 2021 રાજકીય પક્ષોની નોંધણી લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 29 એ ની જોગવાઈઓ હેઠળ થાય છે. આ વિભાગ હેઠળ, તેની સ્થાપનાના days૦ દિવસની અંદર, ભારતના બંધારણના લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 324 ની કલમ 29A માં ઉલ્લેખિત અધિકાર હેઠળ કમિશન દ્વારા સૂચવેલ માર્ગદર્શિકા હેઠળ, નોંધણી ઇચ્છુક પક્ષને આ વિભાગ અંતર્ગત કમિશનમાં અરજી દાખલ કરવ...

સરકાર અભૂતપૂર્વ રીતે જળમાર્ગોમાં રોકાણ કરી રહી છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીનું કાર્યાલય પ્રધાનમંત્રીએ મેરિટાઇમ ઇન્ડિયા સમિટ 2021નું ઉદ્ઘાટન કર્યું ભારત દરિયાઈ ક્ષેત્રમાં વૃદ્ધિને લઈને અતિ ગંભીર છે અને દેશ દુનિયાની અગ્રણી ‘બ્લૂ ઇકોનોમી’ તરીકે વિકસી રહ્યો છેઃ પ્રધાનમંત્રી ભારતનો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં 23 જળમાર્ગોને કાર્યરત કરવાનો છેઃ પ્રધાનમંત્રી બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે રૂ. 2.25 લાખ કરોડના સ...

અમદાવાદમાં કોંગ્રેસની કચેરીમાં ઔવૈસીએ ભાગ પડાવ્યો, નબળો વિપક્ષ

Owaisi reduce Congress office in Ahmedabad, weak opposition ગાંધીનગર, 2 માર્ચ 2021 અમદવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસનું કાર્યાલય નાનું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યાલયનો એક ભાગ AIMIMના કાર્યાલય બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપને 160 બેઠક મળી છે. કોંગ્રેસને 24 બેઠક મળી છે. AIMIMને 7 બેઠક મળ...

નૈતિકતાના પાઠ ભણાવીને કેજરીવાલ દિલ્હી પહોંચ્યા અને ગુજરાતમાં સેક્સ સીડ...

As soon as Kejriwal reached Delhi after teaching moral lessons, the sex CD leaders joined the party in Gujarat ગાંધીનગર, 2 માર્ચ 2021 આમ આદમી પક્ષના એક કાર્યકરે જાગૃત્ત રહીને દિનેશ કાછડિયા મતદાન મથકમાં ખેસ પહેરીને ઘુસી રહ્યાં હતા ત્યારે આપના કાર્યકરે તેનો વિરોધ કર્યો હતો. તેનો વિડિયો ઉતાર્યો હતો. તેથી કાછડિયાએ પરત ફરવું પડ્યું હતું. કાછડિયા હ...
bulls

ગુજરાતમાં ગાય આધારિત ભાજપની કૃષિ નીતિ, પણ 90 ટકા બળદનું નિકંદન નિકળી ગ...

ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2021 ગુજરાત કૃષિ વિભાગે એક અહેવાલ જાહેર કર્યો છે તે ચોંકાવી દે એવો છે. ડેરી, કૃષિ, જમીન અને ખેડૂતો માટે તે અત્યંત ચિંતાજનક છે. ખેતી કામ માટે વપરાતા બળદ જાતનું નિકંદન નિકળી રહ્યું છે. 30 વર્ષ પહેલા દરેક ખેડૂત પાસે એક કે તેથી વધુ બળદની જોડી હતી. હવે 90 ટકા ખેડૂતો પાસે બળદ રહ્યાં નથી. ગાય આધારિત ખેતી માટે ગુજરાતના રાજ્યપાલ અન...
gas

ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વઘતાં દરેકે 7 વર્ષમાં રૂપિયા 45 હજાર ...

ગાંધીનગર, 27 ફેબ્રુઆરી 2021 7 વર્ષમાં પેટ્રોલ પર 258 ટકા અને ડીઝલ પર 820 ટકાનો એકસાઇઝ વેરામાં વધારો કેન્દ્ર સરકારે ઝીંકી મધ્યમ વર્ગનું જીવન ખોરવી નાંખ્યું છે. દેશમાં સતત 16 દિવસથી પેટ્રોલ – ડીઝલના ભાવ વધારા અને એલ.પી.જી. સીલીન્ડરમાં ભાવમાં લુંટ ચલાવવામાં આવી રહી છે. ગેસનું સીલીંડર રૂપિયા 800નું ફેબ્રુઆરી મહીનામાં જ 4 વખત એલ.પી.જી. સીલીન્ડર...
NITIN PATEL

ગુજરાત અંદાજપત્રના 55 લાખ પાના મોબાઈ એપ્લીકેશન પર મૂકાશે, CAG અહેવાલો ...

  ગાંધીનગર, 26 ફેબ્રુઆરી 2021 પ્રજાના નાણાંથી રાજ્ય સરકારનું અંદાજપત્ર આમ નાગરિકો મેળવી શકે તે માટે, નાણા વિભાગ દ્વારા - ગુજરાત બજેટ - મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરી છે. દેશભરમાં ગુજરાતે પ્રથમવાર આ છે. CAG અહેવાલો નહીં હોય વિધાનસભાની કાર્યવાહીના દસ્તાવેજો જાહેર કરવામાં નહીં આવે. ખરેખર તો વિધાનસભામાં રજૂ થતાં લાખો પાનના દસ્તાવેજો આ એપમા...
RUPALA MODI

કોંગ્રેસને પંચાયતોમાં જોરથી ધક્કો મારી પાડી દેવી છે, લોકસભામાં બે વખત...

ગાંધીનગર, 25 ફેબ્રુઆરી 2021 ભારતીય જનતા પક્ષ ગુજરાતમાંથી વિરોધ પક્ષને નેસ્ત નાબૂદ કરીને વિરોધ ન થાય અને ભાજપના નેતાઓ મનમાન્યો ભ્રષ્ટાચાર કરી શકે એવો પ્લાન બનાવી રહ્યાં છે. 6 મહાનગરોમાં કોંગ્રેસને ખતમ કર્યા બાદ હવે પંચાયતોમાં કોંગ્રેસની એક પણ બેઠક ન આવે એવું ઈચ્છી રહ્યાં છે. પણ કોંગ્રેસના નેતાઓ મશીનથી નહીં પણ કાગળથી મતદાન કરવાનું ગુજરાત અને દેશ વ...