હાર્દિક પટેલ બને છે દેશની ધડકન, નેતાની વ્યાખ્યા બદલી
પાસના કન્વિર હાર્દિક પટેલ રાજકીય અને સામાજિક કદ વધી ગયું છે. તે ફરી એક વખત લોકપ્રિયતાની ટોચ પર આવીને ઊભો છે. આ વખતનું આંદોલન તેમનું અનોખું આંદોલન બન્યું છે. અગાઉની સરકારે જે રીતે પાટીદાર નાગરિકો પર અત્યાચાર કરીને અપ્રિય બની હતી તે રીતે જ વિજય રૂપાણીની સરકારે પાટીદાર નાગરિકો પર હાર્દિક પાસે ન જવા દેવા અને ઊપવાસ ન કરવા દેવા માટે અત્યાચાર કરીને ફરી એક...
ભાજપના સાંસદો મૌન બની જાય છે
ભાજપ સાંસદો સંસદમાં પ્રશ્ન ઉઠાવતા નથી, રાજ્ય સરકાર કેન્દ્રમાં રજૂઆત કરતી નથી, ભાજપ સરકારે
કેન્દ્રમાં છેલ્લા બે વરસમાં કોઈ દરખાસ્ત કરી નથી.
સત્તામાં આવવા માટે બૂમાબૂમ, વચન, વાયદા અને સત્તામાં આવ્યા બાદ પ્રજાલક્ષી વાત ભૂલી જવી.
આજ ભાજપની પ્રજા વિરોધી નીતિ પ્રસ્થાપીત કરે છે.
કેન્દ્રની થપ્પડ અને ગુજરાતને અન્યાયનો કુપ્રચાર કરનાર ભાજપની સાડા ચાર ...
4 કલાકમાં પ્રધાન બનેલાં ભાજપના કુંવરજી ચૂંટણી જીતશે કે હારશે ?
19 ફેબ્રુઆરી 2018માં રાજકોટની જસદણ નગરપાલિકામાં ભાજપને 23 અને માત્ર 5 બેઠકો કોંગ્રેસે મેળવી છે. તે સમયે કોંગ્રેસ નેતા કુંવરજી બાવળીયા અહીં હતા. તેઓ હવે ભાજપમાં ગયા છે. તેમના ગઢ એવા આ વિસ્તારમાં ભાજપમાં આંતરિક વિખવાદ વધી રહ્યાં છે. કુંવરજી બાવળીયા સામે ભાજપ અને પ્રજાનો વિરોધ વધી રહ્યો હોવાથી તેમણે અહીં ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ હવે ફરીથી ક...
બાબરા કોંગ્રેસમાં બળવો, ઠુંમર અને ધાનાણી નાપાસ
અમરેલીના બાબરા તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં વિખવાદ ઊભા થયા છે. બાબરા તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષની ચૂંટણી હતી તેમાં કોંગ્રેસ દ્વારા જે સત્તાવાર ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા હતા તેને કોંગ્રેસના જ બળવાખોર સભ્યોએ હરાવી દીધા છે. તેથી તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના અધ્યક્ષની ચૂંટણીમાં ભારે વિવાદ સર્જાયો હતો. કારોબારી સમિતિના અધ્યક્ષ પદના ક...
અમરેલીમાં પોલીસ રાજને ઝૂકાવતી કોંગ્રેસ
28 ઓગસ્ટ 2018ના રોજ કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્ન ઉકેલવા અને સરકારનું ધ્યાન દોરવા માટે ઉપવાસ શરૂ કર્યા હતા. અમરેલી શહેરના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે ડો. જીવરાજ મહેતા ચોકમાં 20 કોંગ્રેસના નગરસેવકોએ આમરણાંત અને પ્રતીક ઉપવાસ શરુ કર્યા હતા. પોલીસ રાજમાં વગર મંજૂરીએ ઉપવાસ શરૂ કરતાં પોલીસે અટકાયત કરી હતી. પોલીસ કસ્ટડીમાં કોંગ્રેસના 5 નેતાઓ સંદિપ ધાનાણી,...
દેશના રાફેલ કૌભાંડનું આંદોલન પણ GSPCના 20,000 કરોડના કૌભાંડ અંગે કોંગ્...
ગુજરાત કોંગ્રેસ દ્વારા દરેક જિલ્લા મથકે રાફેલ વિમાન સોદાના કરોડોના કૌભાંડોની વાત પ્રજા વચ્ચે જઈને કરવા લાગી છે. મહેસાણામાં કહ્યું હતું કે, યુપીએ સરકારે રૂ.526 કરોડમાં જે રાફેલ એરક્રાફ્ટની ખરીદીનો સોદો કર્યો હતો તે જ એરક્રાફ્ટ રૂ.1670 કરોડના ભાવે ખરીદવાનો સોદો કરીને ભાજપે પોતાના ઉદ્યોગપતિ મિત્રને મદદ કરવા દેશને રૂ.41,205 કરોડનો ચૂનો લગાવ્યો હોવાના આ...
દેશનના સૌથી મોટા અનાજ કૌભાંડ પર પડદો પડી ગયો, કોણ જવાબદાર ?
21 માર્ચ 2018 દિવસે વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ અન્ન અને નાગરિક પુરવઠાનું રાજ્યમાં રૂ.12,000 કરોડનું રેશનીંગના અનાજનું કૌભાંડ ગુજરાત વિધાનસભામાં રજુ કર્યું હતું. ત્યારે સરકારે પગલાં લઈને કોઈને પણ નહીં છોડવામાં આવે એવી જાહેરાત કરી હતી. ત્યાર બાદ સરકાર પણ ભૂલી ગઈ છે અને વિરોધ પક્ષના નેતા પણ આ પ્રકરણ ભૂલી ગયા છે. અમરેલીના માહિતી અધિકાર માટે લડતાં કા...
અધિકારીઓ સરકારના ઈશારે કામ કરવાનું બંધ કરે : કોંગ્રેસ
ગુજરાતમાં 20 થી વધુ જીલ્લા પંચાયત અને 143 થી વધુ તાલુકા પંચાયત પર કોંગ્રેસ પક્ષને ભવ્ય જન સમર્થન-જન આશીર્વાદના લીધે બેબાકળી બની ગયેલ ભાજપા યેન કેન પ્રકારે કોંગ્રેસ પક્ષ શાસિત જીલ્લા પંચાયત-તાલુકા પંચાયત કાવાદાવા-કાવત્રા કરીને તોડવા માંગે છે ત્યારે, કોંગ્રેસ શાસિત જીલ્લા પંચાયત-તાલુકા પંચાયતના તોડવાના કાવત્રા ભ્રષ્ટ ભાજપની સત્તા હડપવાની નીતિ પર આકરા...
ભરતસિંહ પરમારે ભાજપને ષડયંત્રખોર કહ્યો
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અનેક લોકોએ ભાજપ છોડી દીધો છે. તેઓ ટિકિટ મેળવવા અથવા સારા પદ મેળવવા માટે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા. તેમને ભાજપની નીતિ પસંદ આવતી ન હોવાથી ભાજપ છોડી રહ્યાં છે. આવા એક ભાજપના મહત્વના નેતા ભરતસિંહ પરમારે ભાજપ છોડી દીધો છે. તેઓ ગઈ વિધાનસભાની ચૂંટણી ખેડા જિલ્લામાંથી લડ્યા હતા. પણ હારી ...
લોકસભા ચૂંટણીમાં મોદીને મદદ કરવા શંકરસિંહનો ત્રીજો મોરચો
લોકસભામાં કોંગ્રેસ ફરી સત્તા પર ન આવે તે માટે શંકરસિંહ વાઘેલાએ પોતાનો રાજકીય ખેલ શરુ કર્યો છે. શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં કોંગ્રેસ છોડીને ભાજપને ફાયદો કરાવવા માટે અનેક અનીતિ આચરી હતી એવી રીતે હવે તેઓ દેશમાં ભાજપને ફાયદો થાય તે રીતે ત્રીજો મોરચો રચવા માટે છેલ્લાં બે મહિનાથી કામ કરી રહ્યાં છે. જો કોંગ્રેસને અલગ કરીને આ ત્રીજો મોરચો બને તો તેનો સીધો ફ...
અમદાવાદ ભાજપના નેતાની કારની કાળી ફિલ્મ પોલીસે હઠાવી
અમદાવાદ અને ગાંધીનગરની સડકો પર પોલીસ દ્વારા કારના કાચ પરથી કાળી ફિલ્મ ઉતારવામાં આવી રહી છે. જેમાં ઘણાં રાજકીય વ્યક્તિઓ અડફેટે આવી જાય છે. અમદાવાદના વટવા વોર્ડના ભાજપના પ્રમુખ પણ નરોડા કૃષ્ણનગર પાસે અડફેટે આવી ગયા હતા. તેની ગાડી રાતે પોલીસે પકડી તેની વિન્ડોની બ્લેક ફિલ્મ ઉતારી કાઢી હતી. કારની આગળ બેકવ્યૂહ કાચ અને અને બોનેટ પર પ્રેસિડેન્ટ ઓફ બી.જે.પ...
જીએસપીસીના ભાજપના ભ્રષ્ટાચારથી તિજોરીને ૨૦,૦૦૦ કરોડનો ફટકો
ગુજરાતના ઉર્જામંત્રીના જુઠ્ઠાણા સામે જી.એસ.પી.સી.ની હકીકત
જી.એસ.પી.સી. નું સત્ય છુપાવવા માટે ઉર્જામંત્રી જુઠનો આશરો લેવાનું બંધ કરે
જીએસપીસીનો ભ્રષ્ટાચાર રાજ્ય અને રાષ્ટ્રની તિજોરીને ૨૦૦૦૦ કરોડનો ફટકો
ભાજપના ભ્રષ્ટાચાર સામે આવે ત્યારે જ ઉર્જામંત્રી અને ભાજપને ગુજરાત યાદ આવે છે
ચકલી ખોલતાં પેટ્રોલ અને ગેસ આવશે તેવા સપના દેખાડનાર તત્કાલીન મુખ્યમં...
કોંગ્રેસમાં બીજા શંકરસિંહ ઉભા થઈ રહ્યા છે
કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને પડકારીને તેમણે કહેવી વાતોથી કોંગ્રેસમાં તેમનો ભારે વિરોધ થયો છે અને કોંગ્રેસના આ બન્ને નેતાઓ સમક્ષ રજૂઆતો પણ દિવસ દરમિયાન થઈ છે. તેમણે ઉચ્ચારેલા શબ્દો અંગે ભારે ઉહાપોહ થયો છે. શું કહ્યું તેમણે ? તેમના વિવાદાસ્પદ ઉચ્ચારો આ છે – ગાંધીનગર ...
અનોખું બન્યું – જૈન સાધુને સોનાની રાખડી બાંધી, એક ગામે એક દિવસ પ...
અમદાવાદમાં પહેલા ક્યારેય ન બન્યું હોય તેવી અનોખી ઘટના બની છે. 11 ગ્રામ સોનાની એક એવી બે રાખડી અને એક ચાંદીની રાખડી મહારાજ સાહેબની પિચ્છને ગુરુભક્તોએ ઉત્સાહપૂર્વક બાંધી 24 કેરેટના 8 ગ્રામ સોનાના સિક્કા અને 3 ગ્રામની સોનાની ચેઇનનો ઉપયોગ રાખડીમાં થયો છે. મુનિશ્રી પ્રસન્ન સાગરજી મહારાજ સાહેબની પિચ્છને આ રાખડી બાંધી હતી. પ્રસન્નસાગરજી મહારાજ ચાતુર્માસ સ...
ભાજપના નેતા દારૂ પીધેલી હાલતમાં પકડાયા
રાજકોટના મોરબીના શનાળા રોડ પર આવેલા સ્કાય મલ્ટીપ્લેક્સ સીનેમામા ગત રાત્રીના અગ્યારેક વાગ્યે ભાજપના નેતા અને પૂર્વ મોરબી નગરપાલિકા પ્રમુખ લલીત જેરામ કામરીયા પીધેલી હાલતમાં ફિલ્મ જોવા ગયા હતા. વધુ પ્રમાણમા નશો કરેલી હાલતમા રહેલા આ ભાજપના આગેવાનને સિનેમા સલામતી પક્ષકોએ અટકાવ્યા હતા. પરંતુ શરાબ અને સત્તાના નશામાં મદ આગેવાને ત્યાં જ રોફ જમાવવાનું શરૂ ક...

English