Thursday, August 27, 2026

ગુજરાત વિધાનસભાનુ ચોમાસુ સત્ર 18 સપ્ટેબર 2018ના રોજ મળશે

ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસુ સત્ર તા. 18 અને 19 મી સપ્ટેમ્બર 2018 દરમિયાન બે દિવસ દરમિયાન ગુજરાત વિધાનસભા ખાતે મળશે. જેમાં ત્રણ વટહુકમને મંજૂરી આપી કાયદો પસાર કરાશેહ

અટલ બિહારીને દેશની શ્રધ્ધાંજલિ

લાંબી બિમારી બાદ અટલ બિહારી બાજપેઈનું અવસાન 93 વર્ષની ઉંમરે થયું છે. નવી દિલ્હીની એમ્સ હોસ્પિટલ દ્વારા બુલેટિન જાહેર કરીને અટલ બિહારી વાજપેયીના નિધન અંગેની જાણકારી આપી હતી. તેમને ગુજરાતના મુખ્ય પ્રધાન અને વિરોધ પક્ષના નેતાએ શ્રદ્ધાંલિ આપી છે. વિરોધ પક્ષના નેતા ગાંધી આશ્રમ ખાતે ઉફવાસ પર બેઠા હતા. આ સમાચાર મળતાં ત સરકાર સામેના ધરણા પડતાં મૂકીને વાજપે...

સેવાદળનું ધ્વજવંદન

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા સ્વતંત્રતા દિવસની 72માં વર્ષની ઉજવણી પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં પ્રદેશ પ્રમુખ અમીતભાઈ ચાવડાના વરદહસ્તે ધ્વજવંદન રાષ્ટ્રીય ત્રિરંગાને સલામી આપી કરેલ છે. આ રાષ્ટ્રીય પર્વમાં પ્રદેશ કોંગ્રેસ સેવાદળના મુખ્ય સંગઠકશ્રી મંગલસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસ સેવાદળના સૌનિકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્ર...

કચ્છ ભાજપમાં આંતરિક યુદ્ધ સમતું નથી

કચ્છ જિલ્લા પંચાયતમાં ભાજપના આંતરિક વિખવાદોના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી કરી લીધા બાદ એક મહિનાના ઘણાં લાંબા સમય પછી 7 સમિતિઓની નિયુક્તિ કરી છે. ગુંચવાયેલા કોકડામાં દોરો વીંટતા લાંબો સમય પસાર થઈ ગયો હતો. એક મહિના સુધી જિલ્લાના લોકોના રોજબરોજના કામ અટવાઈ ગયા હતા. ખાસ કરીને કચ્છના નેતા ભાનુશાળી સામે બળાત્કારના આરોપો લાગતાં સમગ્ર કચ્છના નેતાઓ તેમા...

લીંબડી ભાજપમાં બળવો કેમ થાય છે

લીંબડી નગરપાલિકામાં 28 સભ્યોમાંથી 16 ભાજપ અને 12 કોંગ્રેસના છે. લીંમડીમાં ભાજપની પાસે 20 વર્ષથી ગાંધીનગરની જેમ સત્તા પર છે. ભાજપના નગરપાલિકાના પ્રમુખ ધીરૂભાઈ ખાંદલાની વરણી કરવામાં આવી હતી. ભાજપ શહેર પ્રમુખ દલસુખ ચૌહાણ દ્વારા પાલિકાના નિર્ણય કરવા લાગતાં ભાજપના સભ્યો નારાજ થયા છે. તેના કારણે 9 ઓગસ્ટ 2018ના દિવસે મેલી સભામાં ભાજપના 7 સભ્યો ગેરહાજર રહ્...

બિલ્ડર અને ભાજપના પૂર્વ કોર્પોરેટર દશરથ પટેલના ગેરકાયદે બાંધકામ કેમ તો...

અમદાવાદમાં ભાજપના નેતાઓના ગેરકાયદે બાંધકામ તોડાતા નથી પાલનપુરની લાબડી નદીને પૂરીને કરી દીધેલા બંધકામને તોડી પાડવાનું આંદોલન શરૂ થતાં તેમાં ભાજપના જ નેતાઓના બાંધકામ આવતાં હોવાથી તેનું કામ પૂરું ન થયું પણ પછી ગુજરાતની વડી અદાલતે ટ્રાફિક અંગે આદેશ આપ્યો ત્યારે રાજ્યભરમાં બાંધકામ તોડવાનું શરૂ થયું છે જેમાં અનેક ભાજપના નેતાઓએ બનાવેલાં ગેકરાયદે બાંધકા...

રૂ.4 હજાર કરોડના ભ્રષ્ટાચારના મુદ્દે વિધાનસભા ઘેરાવ કરાશે

રૂ.400  કરોડના મગફળી કૌભાંડ સંદર્ભે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આયોજીત ધરણા-પ્રદર્શન કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યો હતો. રૂ.4000 કરોડના મગફળી કૌભાંડ સંદર્ભે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આયોજીત ધરણા-પ્રદર્શન કાર્યક્રમમાં પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, સિદ્ધાર્થભાઈ પટેલ, ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર (ઉપનેતા, ગુજરાત વિધાનસભા), હિંમતસિંહ પટેલ, ગ્ય...

બાયડમાં ભાજપને બાયબાય કહી દીધું

બાયડમાં કારોબારી સમિતિ અને ન્યાય સમિતિ બનાવવા માટે 24 સભ્યોમાંથી ભાજપને 9 અને કોંગ્રેસને 14 સભ્યોનો ફરીથી ટેકો મળતાં ભાજપ માટે સત્તા ગુમાવવા જેવું થયું છે. સભામાં ભારે ધાંધલ ધમાલ 13 ઓગસ્ટે થઈ હતી, જેના કારણે સભા મુલતવી રહી હતી. જે 14મી ઓગસ્ટે પણ રાજકીય ગરમી ચાલુ રહી હતી. જુન મહિનામાં ભાજપે કેટલાંક સભ્યોને નાણાં આપી હોર્સ ટ્રેડીંગ કરીને ખરીદી કરી હો...

બાયડના ધારાસભ્ય સામે જ કેમ ઝૂંબેશ ચાલે છે

બાયડના કોંગ્રેસના ધારાસભ્ય ધવલ ઝાલા સામે ફેસબુકમાં મોતના સોદાગર જેવા શબ્દો લખીને પોસ્ટ મૂકાતાં વિવાદ ઊભો થયો છે. કોંગ્રેસના આ ધારાસભ્ય સામે ખોટી પોસ્ટ મૂકવામાં આવતાં અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય ધવલ ઝાલા સામે આવી વિગતો મૂક્યા બાદ તેમની માનસિક હેરાનગતિ થઈ હોવાનું તેમનું તેઓ માને છે તેથી પોલીસને તેમણે અરજી કરી છે. કઠલાલના દિલીપ પરમાર ન...

સોમનાથમાં ભાજપે પોતાના નેતાને કેમ પાણીચું આપ્યું

વેરાવળ પ્રભાસ પાટણ કે જ્યાં સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં શ્રાવણના પ્રથમ સોમવારે ભાજપે પોતાના નગરપાલિકાના એક સભ્યને સસ્પેન્ડ કર્યા છે. તેમનો ગુનો માત્ર એટલો જ હતો કે તેઓ પ્રમુખ અને ઉપ્રમુખની ચૂંટણી સમાયે સભ્યા ત્યાગ કરી ગયા હતા. જે તેમનો અધિકાર માનવામાં આવે છે. ભાજપના સભ્ય દેવેન્દ્ર મોતીવરસને ટાઉન પ્લાનીંગ-શહેર આયોજન સમિતિમાં અધ્યક્ષ તરીકે...

MLAના પ્લોટ પર ગેદકાયદે બાંધકામ કેમ તોડાતા નથી

ગાંધીનગરમાં ધારાસભ્યોને આપવામાં આવતાં મફત પ્લોટ માંથી મોટાભાગના પ્લોટ પર હેતુ ફેર કરીને ગેરકાયદે બાંધકામ કરી દીધું છે. પૂર્વ ધારાસભ્યો અને હાલના ધારાસભ્યોએ દબાણ પણ કરી દીધા છે. તેમ છતાં તેમની સામે વર્ષોથી કામ ચલાવાતું નથી અને સામાન્ય લોકોના બાંધકામ તોડી નાંખવામાં આવ્યા હોવાથી ભારે રોષ ફેલાયો છે. સેક્ટર 2,1,22,8 એ ગાંધીનગરના સમૃદ્ધ વિસ્તારો છે. જ્યા...

ભાજપના હાથમાં અનામત સલામત નથી

એક સમયે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજ પર ભારે પ્રભુત્વ ધરાવતાં ભાજપ સરકારના પૂર્વ વન પ્રધાન અને ભાજપના પૂર્વ સાંસદ કાનજી પટેલે ફરી એક વખત વિવાદ ઊભો કર્યો છે. તેમણે એક પત્રિકા પોતાના નામ સાથે લખીને ભાજપ સામે એવા પ્રશ્નો ઊભા કર્યા છે કે જે આખરે હાર્દિક પટેલની અનામતની ઝૂંબેશ સાથે તેમના મુદ્દા જોડાઈ શકે છે. ચીખલીમાં રહેતાં કાનજી પટેલે એવો સવાલ ઊભો કર્યો...

બુલેટ ટ્રેનની માહિતી પર પડદો કેમ?

અમારા પ્રતિનિધિ COUNTRYWIEW બુલેટ ટ્રેન એનડીએ સરકારની "ખોટી અગ્રતા" નું પ્રતીક છે. ભારતને માસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમની જરૂર છે, જે "સસ્તું, કાર્યક્ષમ અને ખરેખર કામની છે, નહીં કે આ સફેદ હાથી જે દેશને લાંબા સમય સુધી આગળ ધકેલવા નહીં દેશે." દિલ્હીના બંધારણ ક્લબ, ભારતની ભૂમિ-અધિકારો સંગઠન, ભૂમિ અધિકારી અોલોલન (બીએએ) દ્વારા આયોજિત જાહેર સભામાં સ્પ...

ગાંધીનગરમાં કોંગ્રેસ પ્રમુખને લાફો કેમ માર્યો

ગાંધીનગર જિલ્લા પંચાયતની કચેરી ગુજરાત વિધાનસભીની સામે આવેલી છે જ્યાં કોંગ્રેસના બે સભ્યો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટનાને લઈને કોંગ્રેસમાં ઘેરા પ્રત્યાઘાર પડ્યા છે. સભ્યો કેમ મારામારી પર ઉતરી આવ્યા હતા તે અંગે પ્રદેશના નેતાઓએ વિગતો એકઠી કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુર્યસિંહ ડાભી અને સામાજિક ન્યાય સમિતિના પૂર્વ કો-ઓપ્ટ સભ્ય કાળુભાઈ મહેરાયા વચ્ચે મ...

MLA માટે આદિવાસી છે, કે રાજપુત, કંઈક તો નક્કી કરો

મોરવાહડફના ધારાસભ્ય ભૂપેન્દ્રસિંહ ખાંટનું આદિવાસી તરીકેનું જાતિ પ્રમાણપત્ર રદ કરવાના સિંગલ જજના નિર્ણયને ખંડપીઠ સમક્ષ 14 ઓગસ્ટ 2018ના રોજ પડકાર્યો છે. આદિજાતિ વિકાસ કમિશનરે ખાંટનું શિડયૂલટ્રાઇબનું પ્રમાણપત્ર ખોટું હોવાથી રદ કર્યું હતું. કમિશનરના નિર્ણયને ખાંટે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. સિંગલ જજે પણ વિકાસ કમિશનરનો નિર્ણય યોગ્ય ઠેરવીને જાતિનું પ્રમાણ...