ગુજરાતમાં પ્રાદેશિક પક્ષ બચ્યા નથી, કોઈ નાણાં આપતું નથી
રાજકીય પક્ષો લોકશાહીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે કારણ કે તેઓ ચૂંટણી લડે છે, સરકારો રચાય છે, નીતિઓ ઘડતા હોય છે અને સામાન્ય માણસના જીવનમાં શાસન અને જીવનમાં સુધારો કરવા માટે જવાબદાર છે. રાજકીય પક્ષોને મતદારો સુધી પહોંચવા, તેમના લક્ષ્યો, નીતિઓ સમજાવવા અને લોકો પાસેથી વિગતો પ્રાપ્ત કરવા માટે નાણાંની પહોંચની જરૂર છે. પરંતુ આ બધા માટે તેઓ ક્યાંથી તેમના ભં...
8 ઓગસ્ટ 1956 મહાગુજરાતનું આંદોલન શરૂ કર્યું
ભારતે ભાષાવાર રાજ્યો રચવાનું ધ્યાનમાં લીધું પણ મુંબઈ રાજ્યને દ્વિભાષી જ રાખવાનું સૂચન કર્યું. વધુમાં તેમાં સૌરાષ્ટ્ર રાજ્ય, કચ્છ રાજ્ય અને મધ્ય પ્રદેશના નાગપુર વિભાગના મરાઠી ભાષી વિસ્તારો તેમજ હૈદરાબાદના મરાઠાવાડાને ઉમેરવાનું સૂચન કર્યું. મુંબઈ રાજ્યના સૌથી દક્ષિણના વિસ્તારો મૈસુર રાજ્યમાં ઉમેરવામાં આવ્યા. એટલે તેમાં ગુજરાતી ભાષા બોલતા લોકો ઉત્તરમા...
બાળકોને ચાણક્ય બનાવતી અમદાવાદની શાળા
ધોરણ ૮ માં ભણતા અશ્વિન દંતાણી તથા અંજલિ વિશ્વકર્માએ પુનાની ફાસ્ટેટ ગ્રોઈંગ કંપનીના એમ.ડી જલય પંડ્યાને પુછ્યુ કે...” આવડી મોટી કંપનીના એમ.ડી બનવા માટે ક્યાં ભણવું જોઈએ...?” જલય પંડ્યાએ ત્વરિત ઉત્તર આપ્યો કે... “ હું ધોળકા તાલુકાની ચલોડા પ્રાથમિક શાળામાં ભણ્યો છુ...”
ધોરણ ૮ માં ભણતી અન્ય બે વિધ્યાર્થિનિઓ પ્રિતી ખોરવાલ અને પ્રિયંકા મેણાએ રાજ્ય પરી...
ગુજરાતના પ્રાદેશિક પક્ષને કોઈ નાણાં આપતું નથી
ગુજરાતમાં કામ કરતાં પ્રાદેશિક પક્ષોને મત આપતાં નથી કે સત્તા તો લોકો આપતાં નથી પણ તેમને પૈસા પણ આપતાં નથી. છેલ્લો રાજકીય પક્ષ શંકરસિંહ વાઘેલાનો પક્ષ હતો જે વિધાનસભાની ચૂંટણીમાં જો હતો. પણ તે પક્ષને પૈસા આપનાર કોઈ ન હતું. રાજકીય પક્ષ ચલાવવા હવે મોંઘા થઈ ગયા છે. તેમ છતાં ગુજરાતમાં જે પ્રામાણિક લોકો કમાતાં નથી તેનાથી વધું રકમ રાજકારણમાં ગયા પક્ષી વ્યક્...
ગાંધીને ગદાર ગણાવતાં સોશિયલ મીડિયા જૂથમાં ગુજરાત ભાજપના નેતાઓ સામેલ
ભાજપના નવસારીના સાંસદ સી આર પાટીલ 'ગાંધી ગદ્દાર' નામના સોશિયલ મીડિયા ગૃપની વિવાદાસ્પદ પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા હોવાથી ભાજપમાં વિવાદ ઉભો થયો છે. આ ગૃપના નામ સામે પત્રકાર દ્વારા સવાલો ઊભા કરાંતા ભાજપના સુરતના હર્ષ સંધવીએ આજે સવારે ગૃપ છોડી દેવાનું પસંદ કર્યું હતું. આ ગૃપના સંચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની નોંધ મુકાયાને 24 કલાક પ...
મગફળી કૌભાંડમાં ભાજપના પૂર્વ કૃષિ પ્રધાન ચીમન સાપરિયાનુ નામ બહાર આવ્યુ...
ભાજપના પૂર્વ કૃષિ મંત્રીની સંડોવણીની પણ સરકાર તપાસ કરશે.
મગફળી કાંડનો રેલો ભાજપ તળે આવતાં જ ભારે ચકચાર મચી ગઈ છે. પૂર્વ કૃષિમંત્રી ચીમનભાઈ સાપરિયા નું નામ આ કૌભાંડમાં ઉછળતા સરકાર ચિંતિત બની છે. અને આ મામલે ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ કૃષિ વિભાગની તાકીદની બેઠક બોલાવી હતી.
મગફળી કૌભાંડ માં નિતનવા વળાંકો આવી રહ્યા છે. ત્યારેઆ મગફળી કાંડનો રેલો ...
મગફળીકાંડના મુળિયા મુખ્યમંત્રી કચેરી સુધી, કોંગ્રેસ
મગફળીકાંડમાં ન્યાયિક તપાસની માંગ સાથે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ખાતે, ત્યારબાદ ગોંડલ રામરાજય ગોડાઉન ખાતે અને આજરોજ શાપર- વેરાવળ ખાતે સતત ત્રીજા દિવસે મગફળીકાંડમાં સંડોવાયેલાને સજા થાય, 4000 કરોડના મગફળી કૌભાંડની ન્યાયિક તપાસ થાય તે માંગ સાથે પ્રતિક ધરણાં યોજયા હતા. જેમાં મોટી સંખ્યા...
વિશ્વ ઉમિયા ફાઉંડેશન ભાજપની સંસ્થા બની
ભારતીય જનતા પક્ષે સહકારી મંડળીઓ, સહકારી બેંકો, સહકારી ડેરી, સહકારી ખાંડ ફેક્ટરીઓ, હિન્દુ ધર્મ, અનેક જ્ઞાતિ મંગળો પર રાજકીય પ્રભુત્વ જમાવી દીધા બાદ હવે પાટીદાર જ્ઞાતિઓની ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ પર પણ પ્રભુત્વ જમાવી દીધું છે. ભાજપના નેતાઓએ એક વર્ષ પહેલાં વિશ્વ ઊમિયા ફાઉન્ડેશનની સ્થાપના કરીને કડવા પાડીદાર સમાજ પર કબજો કરી દેવા બનાવેલા પ્લાનમાં તેઓ...
ગુજરાત બુક ઓફ રેકોર્ડ સંસ્થા કેમ નથી સ્થપાતી ?
રાજસ્થાન અને ગુજરાતમાં વિશાળ કલાત્મક અને સાંસ્કૃતિક પરંપરાઓ છે, જે ભારત જીવન અને પ્રાચીન જીવનની કલા દર્શાવે છે. ગુજરાત પાસે સમૃદ્ધ અને વૈવિધ્યસભર લોક સંસ્કૃતિ ધબકે છે. ગુજરાતમાં અનેક લોકો અવનવું કરીને વિક્રમો બનાવી રહ્યાં છે. પણ આવા વિક્રમો માટે એક જ સ્થળેથી તેની વિગતો પ્રકાશીત થાય અને તેને સન્માન મળે એવી કોઈ ગુજરાત બુક ઓફ રેકોર્ડ નથી. જે રાજસ્થાનમ...
ભાજપના કુંવરજી સફળ કે નિષ્ફળ
કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયા પછી તેઓ ભાજપને ફાયદો કરાવવાના બદલે નુકશાન વધું કર્યું છે. જો કે રાજકોટ જિલ્લા પંચાયતમાં તેમના કોંગ્રેસ વખતના કેટલાંક ટેકેદારોઆ મળીને કોંગ્રેસની લોકપ્રિય જિલ્લા પંચાયત ઉખેડીને ફેંકી દેઈને લોકશાહી વિરુદ્ધ પગલાં ભર્યા છે. પણ તેઓ એક પ્રધાન તરીકે જોઈએ એવો દેખાવ કરી શક્યા નથી. વળી તેમનો ઉપયોગ ભાજપના કોળી નેતાઓ સામે કરવાનો હ...
સોનલ પટેલને કોંગ્રેસ અહેમદ પટેલ સામે કેમ આગળ કરી રહી છે
સમગ્ર દેશમાં ગુજરાતમાં પ્રદેશ કક્ષાએ મહિલા કોંગ્રેસનું સૌથી મોટું સંગઠન ઉભું કરનાર સોનલબેન પટેલી નિમણૂક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના સચિવ તરીકે કરવામાં આવી છે. રાહુલ ગાંધીએ પોતાની રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપ્યું છે. હવે તેઓ મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યમાં સહપ્રભારી તરીકે લોકસભાના કોંગ્રેસ નેતા મલ્લિકા અર્જુન ખડગે સાથે જવાબદારી સોંપવામાં આવી છે. જે સમગ્ર...
ડો.તોગડિયા સફળ કે નિષ્પળ
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડો.પ્રવિણ તોગડિયા ગુજરાતમાં ચારે બાજું ફરી રહ્યાં છે. તેઓ સંગઠનમાં નવી નિયુક્તિ કરી રહ્યાં છે. તે જે કંઈ કરી રહ્યાં છે. તેને લોકો હજું શંકાની નજરે જોઈ રહ્યાં છે. તેની નવી નીતિ અને નવા સંગઠન પર હજું જોઈએ એવું વ્યાપક જન સમર્થન મળી શક્યું નથી. જો કે તેની સામે વિશ્વ હિંદુ પરિષદ પણ નબળી પડી છે. ગુજરાતમાં વિશ્વ હિન્દુ ...
વિક્રમ માડમ કેમ અચાનક શાંત થઈ ગયા
કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે એક મહિના પહેલા તોફાન ઊભું કરી દીધું હતું હવે તેઓ એકાએક શાંત થઈ ગયા છે. 2017 ગુજરાત વિધાનસભાની પહેલી ચૂંટણી સભા ખંભાળિયામાં રાહુલ ગાંધીએ કરી હતી. રાહુલ ગાંધીના એકદમ નજીકના વિક્રમ માડમ ખંભાળીયાના MLA છે, કે જે સાંસદ પૂનમ માડમના કાકા છે. પુનમ માડમની સામે વિક્રમ માડમ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. વિક્રમ માડમ સંસદની ચૂ...
કોંગ્રેસની જૂઠ્ઠાણાં ફેલાવો યોજનાથી છે, ભાજપ
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર મૂકેલા ગંભીર આરોપોનો જવાબ ભાજપના પ્રવક્તા આપી શક્યા નથી. મેહુલ ચોકસીને ભગાડવામાં ભાજપના નેતાઓ સંડોવાયેલા છે એ આરોપોનો કોઈ જવાબ ભાજપે આપવાનું ટાળ્યું હતું. કોંગ્રેસના દબાણથી જ લોનો આ ભાગેડુઓને લોનો આપવામાં આવી હતી. તે દેશની પ્રજા સુપેરે જાણે છે. ગ્રેસનાં નેતાઓના ...
મેહુલ ચોકસી મોદીનું મોટું કૌભાંડ, કોંગ્રેસ
મેહુલ ચોક્સીને એન્ટીગુઆનું નાગરિકત્વ અપાવવા ભારત સરકારે પોલીસ ક્લીઅરન્સ આપ્યું ત્યારે દેશની કોર્ટોમાં ૪૨ કેસો પેન્ડીંગ હતા. અર્જુનભાઈ મોઢવાડીયાએ મેહુલ ચોક્સી સામેના ૪૨ કેસોની યાદી, આ કેસો અંગે જાણ કરતા અને તેમનો પાસપોર્ટ જમા કરવાની માંગણી કરતા પત્રો સહિતના દસ્તાવેજો જાહેર કર્યા.
મેહુલ ચોક્સી સામેના કેસોની વિગતો પ્રધાનમંત્રી, નાણા મંત્રી, મહારાષ્ટ્...

English