Friday, August 28, 2026

હિન્દુઓના મસીહા  હિન્દુઓ માટે ખતરારૂપ

ભાજપા રાષ્ટ્રીય તડીપાર પ્ર્રમુખ અમીત શાહનો અસલી ચહેરો જોવા જેવો છે  ભાજપના રાષ્ટ્રીય પમુખ અમીત શાહના ખાનગીમા ઔવેસી સાથે સંબંધ છે. અને બિહારની ચુંટણી દરમિયાન ઔવેસીને અમીત શાહના ભડકાઉ ભાષણો લખી આપેલ. અને આ બન્ને મહાનુભાવો દેશની જનતાને મુર્ખ બનાવે છે. અમીતા શાહ અને ઔવેસીને કોઈ દેશ પેમ નથી. ફક્ત ને ફક્ત સત્તાની લાલચ છે. જો ધમઁ અને જાતી નુ ઝેર છેલ્લા ચા...

કેશુભાઈ પટેલ અને અડવાણીને ઈતિહાસ માફ નહીં કરે

લે. ડોક્ટર કુણાલ પટેલ આજે આપણા દેશ નો દરેક નાગરીક પરીવતન ની ઝંખના કરી રહ્યો છે. દરેક ને એવું હતું કે અચ્છે દીન આવશે. પણ એના થી સાવ ઉલટું પરીણામ મળ્યું છે. ત્યારે હવે કોઈ નવા પક્ષ ની રચના થાય. અને આ પક્ષ મા બઘાજ યુવાન હોય. અને એ પણ ભણેલા ગણેલા. કોઈ પણ ક્રિમીનલ રેકોર્ડ ઘરાવતા ના હોય અને રાષ્ટ્ર ને દિલ થી પેમ કરતા હોય. એવો કોઇ એક પક્ષ તૈયાર થાય તો જ ...

વડાપ્રધાનની રોજગાર યોજના કેવી છે ?

આ પોષ્ટ લખવાનો હેતુ કોઇ નામ કમાવવા નો કે રાજનીતિમાં આવાં માટે નથી. પરંતુ આપણા લોકલાડિલા પ્રધાન સેવક ની એક ભવ્ય યોજના નો સંદેશ તમારા સુધી પહોંચાડવા નો એક સંન્નિષ્ઠ પ્રયાસ છે.!! અને 2019 મા તમારો કિંમતી મત ( વોટ ) કોને આપવો એ હેતુથી લખાયેલી આ પોસ્ટ છે.! જો આ પોસ્ટ કંટાળાજનક લાગે તો અધૂરો છોડી દેજો તેમાં મારે કશું ગુમાવવાનુ નથી. તમો એક સુવર્ણ તક ચુ...

કચ્છને ભાજપે બળાત્કારની ભૂમિ બનાવી

કચ્છના નલિયામાં ભાજપની કાર્યકર પર ભાજપના જ નેતાઓએ બળાત્કાર કર્યો હોવાનું બહાર આવતાં બીજી અનેક ભાજપની કાર્યકર એવી યુવતીઓ સાથે ભાજપના નેતાઓએ બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો બહાર આવ્યા બાદ ભાજપના નેતા જનરલ સેક્રેટરી શંકર ચૌધરીને તપાસ સોંપાઈ હતી જેના પર ઠંડુ પાણી રેડી દઈને સમગ્ર કાંડ પર પડદો પાડી દેવામાં આવ્યો હતો. ફરી એકવાર ભાજપના નેતાઓના ચરિત્ર સામે સ...

ચાર વર્ષમાં 42 દેશ ફરીને મોદીએ 1500 કરોડ વાપર્યા

જૂન, ૨૦૧૪થી અત્યાર સુધીમાં વડાપ્રધાન મોદીએ ૮૪ દેેશોમાં પ્રવાસ કર્યો છે. આ વિદેશ પ્રવાસ માટેની ચાર્ટડ ફલાઇટો, વિમાનની સારસંભાળ અને હોટલાઇન સુવિધા પાછળ અત્યાર સુધીમાં ૧૪૮૪ કરોડ રૃપિયાનો ખર્ચ થયો છે. વિદેશ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન વી કે સિંહે રાજ્ય સભામાં વડાપ્રધાન મોદીના વિદેશ પ્રવાસ હેઠળ ચાર્ટડ ફલાઇટો, વિમાનની સારસંભાળ અને હોટલાઇન સુવિધા પ...

હાર્દિકની સફળતા પર પત્ર

જય હિંદ જય ભારત ! ડોક્ટર કુણાલ પટેલ અને કૂણાલ પટેલ ની ફેમીલી તરફથી મારા નાના ભાઈ હાદીક ને જન્મ દિવસ નિમિત્તે ખુબ ખુબ આભાર.! આજથી ટૂંક સમય પહેલા ગુજરાતની ધરતી પર એક એવા ધરતીપુત્રનો ઉદય થયો કે જેને ફક્ત ગુજરાત જ નહિ પરંતુ સામાગ્ર દેશનું ધ્યાન પોતાના પર કેન્દ્રિત કરાવ્યું.માત્ર વર્ષ ૨૪ વર્ષની ઉમરમાં નવા-નવા જુવાનીમાં પ્રવેશેલા નવ યુવકો જ્યારે ભણતર...

મહિલા સામેના ગુનાના દોઢ વર્ષમાં બે લાખ ફોન આવ્યા

ગુજરાત રાજ્યમાં નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી ત્યારથી રાજધર્મની ઐસીતૈસી કરનાર ભાજપ સરકારનાં છેલ્લા ચાર વર્ષનાં શાસનમાં ગુનાખોરીએ માઝા મુકતાં દારૂની રેલમછેલ, અપહરણ અને હત્યાનાં છડેચોક બનતાં બનાવો વચ્ચે દુષ્કર્મનાં ૩૨૩૧ બનાવો ગુજરાત માટે કલંકરૂપ છે. કેબીનેટ મંત્રી નહીં બની શકનાર છ ફુટ ઊંચા ગૃહ રાજ્યમંત્રી કે મુખ્યમંત્રીને આ ક્રાઈમ રેટ દેખાતો નથી કારણ ક...

હું ભાવનગરનો વાધાણી રીક્ષાવાળો

આજનું સોશિયલ મીડિયા એટલું પાવરફુલ થઈ ગયું છે કે સવારે જેને હીરો બનાવ્યો હોય તેને સાંજ પડતાં, પડતા ઝીરો કરી નાખવામાં આવેછે,આવુજ કંઈક જોવા મળ્યું સોશિયલ મીડિયામાં વાયરલ ભાજપના પરદેશ પ્રમુખ જીતુ વાંધાણીના એક વાયરલ ફોટોને લઈને,ફોટોગ્રાફ સિમ્પલ છે,એક ઓવરલોડ ઓટો રિક્ષામાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણી તે રિક્ષાને હાંકી રહયાં છે,પણ ફોટોગ્રાફ ને વાયરલ કર...

14 વર્ષના એકચક્રી શાસનમાં નરેન્દ્ર મોદીએ એક પણ પીડિત દલિતની મુલાકાત ન ...

માહિતી અધિકાર હેઠળ મેળવેલ વિગતોમાં છેલ્લાં ત્રણ મુખ્ય પ્રધાનોની વિગતો જાહેર કરવાની ફરજ સરકારને પડી છે. 2001થી સતત 14 વર્ગુષ ગુજરાતમાં એક ચક્રી શાસન કરનારા નરેન્દ્ર મોદીએ સમાજના કચડાયેલા અને પીડાતા એક પણ સમાજની રૂબરૂ મુલાકાત લીધી નથી. તેની સામે તેઓ વાયબ્રંટ ગુજરાતના શ્રીમતોના કાર્યક્રમાં દર બે વર્ષે 34 દિવસનો સમય ફાળવતાં રહ્યાં છે. તેઓ દેશ અને વિ...

ભારે વરસાદથી પ્રભાવીત વિસ્તારોમાં પાણી ઓસરે પછી સરવે અને સહાય ચૂકવાશે ...

ગયા ચોમાસામાં ત્રણ જિલ્લામાં તબાહી સર્જાય હતી જ્યાં રાહત કામગારીમાં તંત્ર નિષ્ફળ રહેતાં ગુજરાત બહારથી સહાયકારક ફોર્સ મંગાવવા પડ્યા હતા. આ ચોમાસામાં પાંચ જિલ્લામાં વરસાદે તબાહી સર્જી છે ત્યારે ત્યાં વહીવટી તંત્ર અત્યંત ધીમી કામગીરી કરી રહ્યું હોવાનું જણાતાં મુખ્યમંત્રીએ આ નિષ્ફળ તંત્રને કામગીરી ઝડપી કરવા માટે સૂચના આપવી પડી છે. મુખ્યમંત્રીએ વિજય રૂ...

પૂરની મુલાકાતો રદ કરી તુરંત સહાય આપો : કોંગ્રેસ

સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગનો વિસ્તાર અતિવૃષ્ટિથી અત્યંત પરેશાન છે. આ સંજોગોમાં સરકાર તરફથી તાત્કાલિક તકેદારી,બચાવ રાહત અને પુનઃવસનની કામગીરી થાય તે જરૂરી છે. કુદરતી પ્રકોપના સમયે કોંગ્રેસ પક્ષ તરફથી સરકારી તંત્રને સંપૂર્ણ સહયોગ આપવા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તત્પર રહેશે. આ કપરા સમયમાં કોંગ્રેસે સૂચનો કર્યા છે. પ્રધાનમંત્રી 20 જુલા...

શિક્ષણમાં 100% સિધ્ધિ મેળવી હોવાની જાહેરાત પણ નિષ્ફળતા ભરપુર

કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશના શિક્ષણમંત્રીઓ સાથે યોજેલી વિડીયો કોન્ફ૨ન્સમાં સમગ્ર દેશમાં શૈક્ષણિક વિકાસની દ્રષ્ટિએ ૮ પ્રકા૨ના દિશાનિર્દશ નકકી કરી શૈક્ષણિક વિકાસની જયાં વધુ જરૂરિયાત છે તેવા ૧૧૫ જિલ્લાઓને ભા૨ત સ૨કારે ઓળખ કરી અલગ તા૨વ્યા છે. આ જિલ્લાઓ માટે નિયત કરાયેલ ૮ ઈન્ડીકેટર્સમાં – દિશાનિર્દેશ સંબંધિત રાજયોએ શું કાર્યવા...

અમદાવાદમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનમાં એક લાખ લોકો આવશે

25 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા આમરણાંત ઉપવાસમાં હાર્દિક પટેલને ટેકો આપી ઉપવાસમાં જોડાવા મળે 4 દિવસમાં એક લાખ લોકો આવશે. જેમાં અત્યાર સુધી 2400 જેટલા લોકોએ આમરણાંત ઉપવાસ પર બેસવા માટે હાર્દિક પટેલને ફોન કરીને અથવા રૂબરૂમાં મળીને મંજૂરી માંગી છે. એક દિવસના પ્રતિક ઉપવાસમાં રોજ 5થી 7 હજાર લોકો જોડાવાના છે. તેઓ અનામતની માંગણીને ટેકો આપશે. જે રીતે વડાપ...

કનુ કલસરીયા કોંગ્રેસમાં જોડાયા

કનુભાઈ કળસરીયા આમ આમાદમી પક્ષ છોડીને હવે કોંગ્રેમાં જોડાયા છે. તેઓ ભાજપમાં હતા. નિરમા સિમેન્ટ ફેેકટરીને ખેડૂતોની જમીન આપી દેવાના પ્રશ્ને લોક આંદોલન ચલાવીને ભાજપ સરકાર સામે આવી ગયા હતા. પછી ભાજપ છોડી દીધો હતો. ભાજપ પહેલા તેેઓ અપક્ષ તરીકે મહુુવા વિધાનસભાની બેેઠ પરથી કચૂંટણી જીત્્યા હતા  છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ અપક્ષ તરીકે હારી ગયા હતા. હવે...

સહિદ યાત્રામાં હાર્દિક સાથે હજારો જોડાયા

પાટીદાર સમાજને અનામત આપો અને અનામતની લડાઈમાં શહીદ થયેલા પાટીદાર યુવાનોને ન્યાય આપોની માંગ સાથે યોજાયેલી પાટીદાર શહીદ યાત્રામાં આજે મોરબી ખાતે હજારો લોકો જોડાયા હતા.25 ઓગસ્ટથી અનામતની માંગ સાથે આયોજિત આમરણાંત ઉપવાસમાં મોરબીથી હજારો લોકો જોડાશે. એમ હાર્દિક પટેલે જણાવ્યું હતું.