મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ફૂટી, શિવસેના પર ભાજપા ઈશારે માછલા ધોયા
નવી દિલ્હી, 28 મે 2020 કોંગ્રેસના નેતા સંજય નિરુપમે ભાજપની જે ઈચ્છા છે તેવું નિવેદન આપીને ખળભળાટ ઊભો કર્યો છે. તેમણે કહ્યું છે કે, શિવસેનાના સુપ્રિમો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોઈની સલાહ લીધા વિના પોતાની ઇચ્છાશક્તિ કરી રહ્યા છે. અમારી સરકાર મુંબઈની આ સ્થિતિ માટે જવાબદાર છે. મહારાષ્ટ્રની સૌથી ખરાબ પરિસ્થિતિ માટે શિવસેના જવાબદાર છે. મુખ્યમંત્રી ઘમંડ...
ભાજપનું ગંદુ રાજકારણ, ગુજરાતમાં વસતી દીઠ વધું મોત છતાં મહારાષ્ટ્રમાં સ...
ગુજરાતમાં ભાજપના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સદંતર નિષ્ફળ ગયા હોવા છતાં અહીં તે સરકારને ઉથલાવીને રાષ્ટ્રપતિ સાશનની માંગણી કોંગ્રેસે કરી નથી. પણ ભાજપે મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકારને ઊથલાવી મારવા માટે રાષ્ટ્રપતિ શાસનની માંગણી કરી છે. વસતીની દ્રશ્ટીએ મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં માણસો સૌથી વધું મોતને ભેટ્યા છે. છતાં કોંગ્રેસે ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસનન...
નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જાહેર સ્પષ્ટતામાં શું કહેવું પડ્યું ?
આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, પ્રચાર માધ્યમોએ અને દૈનિકપત્રોએ આરોગ્ય મંત્રીની કામગીરીની ટીકા કરી છે અને આરોગ્ય મંત્રી તરીકે મેં કેટલી વખત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી છે તે અંગે પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતની જનતા જાણી શકે એ માટે મારે કહેવું જોઈએ કે, આરોગ્ય મંત્રી તરીકે છેલ્લા બે મહ...
6 માં દિવસે ગુજરાતમાં 45 લાખ એનએફએસએ કાર્ડ ધારકો મફત અનાજ
ગાંધીનગર, 23 મે 2020 અમદાવાદ સિવાય ગુજરાતમાં લગભગ 45 લાખ એનએફએસએ કાર્ડ ધારકોને છઠ્ઠા દિવસે રાજ્ય સરકાર દ્વારા મે મહિનામાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિમાં અનાજ આપવામાં આવ્યું છે. જી.જી.એ એન.એફ.એસ.એ. કાર્ડ ધારકોને મે મહિના માટે નિ: શુલ્ક અનાજ સાબિત કરવાની જાહેરાત કરી હતી જેમાં 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કિલો દાળ અને કઠોળ તેમજ વડા પ્ર...
બધી જ સત્તા વડાપ્રધાન પાસે, કોઈ ચૂંકે ચાં કરી શકતા નથી – સોનિયા ...
લોકડાઉનમાંથી બહાર આવવાની સરકારની કોઈ વ્યૂહરચના ન હોવાનો દાવો કરતા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે કહ્યું હતું કે આ સંકટ સમયે પણ તમામ સત્તા વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) સુધી મર્યાદિત છે. "ઘણા જાણીતા અર્થશાસ્ત્રીઓએ અનુમાન લગાવ્યું છે કે 2020-21માં આપણો દેશ -5 ટકાના દરે વિકાસ કરી શકે છે. પરિણામો વિનાશક બનશે. "સોનિયાએ કહ્યું," હાલની સરકાર પા...
ખેડૂત આગેવાન પાલભાઈને ઝાડ પાસે ઊભા રાખી પાકિસ્તાનના ત્રાસવાદીની જેમ પો...
રાજકોટ, 21 મે 2020 ગુજરાતના ખેડૂત આગેવાન પાલ આંબલીયાને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટની પોલીસના લોકઅપમાં માર માર્યો હતો. તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલીયા છે. પાલ આંબલિયા પાકિસ્તાનથી આવેલા ત્રાસવાદી હોય તેવું વર્તન પોલીસે તેમની સાથે કર્યુ છે. ખેડૂતોને ભાજપ સરકાર અન્યાય કરી રહી છે તે અંગે તે...
19 દિવસમાં 1595 કોરોના હીજરતી મજૂર ટ્રેનો ચલાવી, ટિકિટ સાથે 21 લાખ મજૂ...
ભારતીય રેલ્વેએ 19 દિવસમાં "શ્રમિક હિજરતી કોરોના સ્પેશિયલ ટ્રેનો દ્વારા 21 લાખ મજૂર મુસાફરોને તેમના ગૃહ રાજ્યોમાં મોકલી આપ્યા છે. ટીકીટ લઈને. ભારતીય રેલ્વે દ્વારા 19 મે 2020 સુધી (1600 વાગ્યા સુધી) દેશભરમાં 1595 "શ્રમિક સ્પેશિયલ" ટ્રેનો દોડાવવામાં આવી છે. મુસાફરોને મફત ખોરાક અને પાણી આપવામાં આવી રહ્યું છે. 19 મે 2020 સુધી (1600 વાગ્યા સુધી) દે...
ભારતીય રેલ્વેનું સૌથી શક્તિશાળી એન્જિન 12000 એચપી પાટા પર દોડ્યું, દેશ...
ભારતીય રેલ્વે માટે આ ગૌરવની ક્ષણ છે, કારણ કે ભારત દેશમાં વધુ હોર્સપાવર ઉત્પન્ન કરનારા દેશોની પ્રતિષ્ઠિત ક્લબમાં જોડાનાર વિશ્વનો છઠ્ઠો દેશ છે.
સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત, ઉચ્ચ રેલ્વે લાઇન પર ઉચ્ચ હોર્સપાવર એન્જિન ચલાવવામાં આવ્યા છે.
મધેપુરા ફેક્ટરીમાં નવું ડિઝાઇન રેલ એંજિન
એન્જિનનું નામ WAG 12 નંબર 60027 છે. પૂર્વ મધ્ય રેલ્વેના ધનબાદ ડિવિઝનથી ટ્રેન...
કોવિડ-19નું ભારતનું દૈનિક બુલેટીન
Date: 18.5.2020 કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ અત્યારે દેશમાં કોવિડ-19ના સક્રિય કેસોની સંખ્યા 56,316 છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના કુલ 36,824 દર્દીઓ સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,715 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે. અત્યારે દેશમાં દર્દીઓનો સાજા થવાનો દર 38.29% નોંધાયો છે. ભારતમાં પ્રત્યેક ...
અમદાવાદમાં 160 સ્થળોએ કોરોનાની તપાસ કરવા 40 મેડિકલ વાન
અમદાવાદ, 17 મે 2020 કોરોના વાયરસ કોવિડ-19ના અમદાવાદ મહાનગરમાં વધતા વ્યાપને પગલે સંક્રમણ નિયંત્રણ માટે કન્ટેનમેન્ટ ઝોનના 10 વોર્ડસમાં લોકોની આરોગ્ય તપાસણી, ટેસ્ટિંગ સર્વેલન્સ સહિતની આરોગ્યલક્ષી કામગીરી આગામી 15 દિવસ હાથ ધરવાની કાર્યયોજનાને ઉચ્ચસ્તરીય વિડીયો કોન્ફરન્સમાં સરકારે આખરી ઓપ આપ્યો હતો. તુરંત કામગારી હાથ ધરાશે. જેમાં સિટી બસનો ઉપયોગ કરા...
પ્રશ્નપત્ર ચકાસણી સ્થળે ઘુસી ગયેલા ભાજપના સાંસદ કાછડીયા સામે પગલાં લીધ...
ગાંધીનગર, 17 મે 2020 અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડીયા પ્રશ્ન પત્ર તપાસવાના સ્થાને ઘુસી જઈને શિક્ષકોની કામગીરીમાં સીધો હસ્તક્ષેપ કરેલો હતો. ભાજપના સાંસદ નારણ કાછડીયા વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. તેઓ ધોરણ 10-12ની ઉત્તરવહીઓ જે ગુપ્ત જગ્યાએ તપાસવામાં આવે છે ત્યાં ઘુસી જતા તેમની સામે પગલાં ભરવા આમ આદમી પક્ષ અને કોંગ્રેસે માંગણી કરી હતી. ભાજપના સ...
કોમ્યુનીટી ટ્રાન્સમીશનનો તબક્કો શરુ થયાવાનું રૂપાણી કેમ સ્વીકારતા નથી ...
અમદાવાદ, 16 મે 2020 કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો વધી રહ્યા છે . રાજય સરકાર કે અમદાવાદ મહાનગર પાલિકા - અમપાએ હજુ સુધી સત્તાવાર રીતે કોરોના વાયરસના સંક્રમણમાં કોમ્યુનીટી ટ્રાન્સમીશનનો તબક્કો શરુ થયાનો સ્વીકાર કરાયો નથી....
રૂપાણી આટલું તો કરો, નહીંતર વધું મોત થશે
અમદાવાદ, 16 મે 2020 કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, વિનામૂલ્ય ટેસ્ટીંગ, ઉત્તમક્વોલીટીની સારવાર, અન્ય બિમારીથી પીડાતા દરદીઓને સારવાર રાજય સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ની મંજુરી વિના ખાનગી લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ બંધ કરી દેવ...
સિવિલના સ્ટાફને કોરોના થાય તો તે સારવાર ત્યાં લેતા નથી, એવીપી આવે છે
અમદાવાદ, 16 મે 2020 કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સને પણ સંક્રમણનો ચેપ લાગે તો તે એસવીપી હોસ્પિટલમાં દાખલ થવા રજૂઆત કરે છે, અને સિવિલ માં દાખલ થવાની ના પાડે છે . એસવીપીમાં કોરોના સંક્રમણની સારવાર સારી મળી રહી છે જયારે સિવિલમાં મળતી સા...
સ્ટલિંગ , નારાયણી અને એચસીજી હોસ્પિટલએ લૂંટ કરી, રૂપાણીએ કોઈ પગલાં ન લ...
અમદાવાદ, 16 મે 2020 કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, ઉપરાંત રાજય સરકારે ત્રણ મોટી હોસ્પિટલ સ્ટલિંગ , નારાયણી અને એચસીજી હોસ્પિટલને રુ . 8 લાખના પેકેજ લઈ કોરોના દર્દીઓની સારવાર કરવાની છૂટ આપી છે. જે ગેરકાયદે છે . હાલની મહામારીની સ્થિતિમાં કોઈપણ ખાનગી હોસ્પિટલને મનફાવે...

English