Friday, August 7, 2026

નવા ભારતના નિર્માણ માટેનું આ પ્રગતિશીલ બજેટ ધંધા-રોજગારમાં વધારો કરશે ...

સામાન્ય અને મધ્યમવર્ગની આવકમાં વધારો કરશે તેમજ અર્થતંત્રમાં લાંબાગાળાની નવી તેજીનો સંચાર કરશે ભારતના અર્થતંત્રને વધુ બળ મળે અને દેશની પ્રગતિની સાથે સાથે ગરીબોને રોજગારીના નવા અવસર પ્રાપ્ત થાય અને તેમની આવકમાં વધારો થાય અને જીવનધોરણમાં પણ સુધારો થાય તે માટેના પ્રયાસો આ બજેટમાં કરવામાં આવ્યા છે. વ્યક્તિગત આવકવેરાના દરોમાં ધરખમ ધટાડો મધ્યમવર...

સાબરમતી પ્રદુષિત નથી, રૂપાણી દિલ્હીમાં જુટ્ઠું બોલ્યા – મહેશ પંડ...

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 30 જાન્યુઆરીએ દિલ્હીમાં તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન જણાવ્યું હતું કે, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લાગુ થયા પછી સાબરમતી નદી શુધ્ધ થઈ ગઈ છે. ગુજરાતના વરિષ્ઠ પર્યાવરણીય કાર્યકર મહેશ પંડ્યાએ કહ્યું છે કે તે તેમના માટે યોગ્ય નથી. "ગાંધી શહીદ દિને ખોટું બોલ્યા છે.." પંડ્યા જેઓ એન.જી.ઓ. પર્યાવરણ મિત્રાના ડિરેક્ટર ...

કેન્દ્ર સરકારના બજેટ 2020-21ની મુખ્ય બાબતો જાણો

આ બજેટના ત્રણ મહત્વના વિષયો છે • મહત્વાકાંક્ષી ભારત - આરોગ્ય, શિક્ષણ અને સમાજના તમામ વર્ગો માટે માટે વધુ નોકરીના અવસરો • તમામને માટે આર્થિક વિકાસ - ‘સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’ • કાળજી લેતો સમાજ - માનવીય અને લાગણીશીલ સમજની રચના, એમાં અંત્યોદય સુધીની પહોંચ એક શ્રદ્ધાનો આધાર છે નવી દિલ્હી, 01-02-2020 21મી સદીના ત્રીજા દાયકાનું કેન્દ્ર સ...

સ્વચ્છ ભારત અભિયાન માટે કુલ 12,300 કરોડ

ખૂલ્લામાં શૌચક્રિય મુક્ત જાળવી રાખવા ઓડીએફ પ્લસ કચરાના નિકાલ સાથે પ્રવાહી અને દૂષિત પાણીના નિકાલ પર વિશેષ ધ્યાન જળ જીવન અભિયાન માટે રૂ. 3.60 લાખ કરોડની મંજૂરી નવી દિલ્હી, 01-02-2020 સંસદમાં નાણાંકીય વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કરાયું, ખૂલ્લામાં શૌચક્રિય મુક્ત (ઓડીએફ) ને ટકાવી રાખવા અને કોઈ પણ પાછળ ન રહે તે સુનિશ્ચિત કરવા...

ગુજરાત અને મહારાષ્ટ્રના વેરાની આવક 19 ટકા વધી

જાન્યુઆરી, 2020માં GSTની કુલ આવક રૂ. 1,10,828 કરોડ થઈ GSTના મહિના પછી અત્યાર સુધી જાન્યુઆરી, 2020 GSTની સૌથી વધુ આવક ધરાવતો બીજો મહિનો બન્યો નવી દિલ્હી, 01-02-2020 જાન્યુઆરી, 2020માં GSTની કુલ આવક રૂ. 1,10,828 કરોડ થઈ છે, જેમાં CGSTની આવક રૂ. 20,944 કરોડ, SGSTની આવક રૂ. 28,224 કરોડ, IGSTની આવક રૂ. 53,013 કરોડ (જેમાં આયાત પર થયેલા ર...

ગુજરાતને મોદીના પ્રધાન સીતારમને મ્યુઝિયમ આપ્યા, મંદીનું શું

ગુજરાતના ધોળાવીરાને આઇકોનિક સાઇટ તરીકે વિકસિત કરવામાં આવશે લોથલમાં હડપ્પા સંસ્કૃતિને દર્શાવતું મેરિટાઇમ મ્યુઝિયમ વિકસાવવામાં આવશે કેન્દ્રીય અંદાજપત્ર 2020-21માં પર્યટન ક્ષેત્રને રૂપિયા 2500 કરોડની ફાળવણીનો પ્રસ્તાવ સાંસ્કૃતિક મંત્રાલય માટે રૂ. 3150 કરોડનો પ્રસ્તાવ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેરિટેજ એન્ડ કન્જર્વેશનની સ્થાપના કરવામાં આવશે ...

બેરોજગારી ને મંદી ઘટાડવા બજેટમાં કોઈ જાહેરાત નહીં – પ.ધા.

રજૂ થયેલ બજેટમાં માત્રને માત્ર વાયદાઓનો જ વેપાર ભાજપ સરકાર ફરી એક વખત વાયદાની સરકાર સાબિત થઈ બેરોજગારી ઘટાડવા, આર્થિક મંદી ઘટાડવા, વેપારીઓને મંદીમાંથી બચાવવા માટે સરકારની બજેટમાં કોઈ જાહેરાત નહીં 02-02-20 વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે --- આજે લોકસભામાં રજૂ થયેલ બજેટ નાગરિકો માટે આશ્વાસનરૂપ, નિરાશાજનક, પાયાવિહોણું અને ...

હરેક વર્ગ-હરેક સમાજને આવરી લેતું જન-જનનું બજેટ – વિ.રૂ.

ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ શરૂ થતાં વૈશ્વિક વેપાર-કારોબારને ગુજરાતમાં નવું બળ મળશે કચ્છના ધોળાવીરાનો આઇકોનિક રી-ડેવલપમેન્ટ માટે સમાવેશ કરાતાં, વર્લ્ડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનવાની તક મળશે લોથલમાં મેરીટાઇમ મ્યુઝિયમ બનતાં સદીઓ પહેલાનો સામુદ્રિક વ્યાપારી વારસો ઉજાગર થશે ગાંધીનગર, 2 ફેબ્રુઆરી 2020 મુખ્ય પ્રધાન વિજ...

રૂપાણી માટે શરમ, ફાટકમુક્ત ગુજરાતની વાતો બંધ કરી આ વાંચો, મોદી સામે અ...

ગાંધીનગર, 1 ફેબ્રુઆરી 2020 ગુજરાત રાજ્યની 20 નગરપાલિકા વિસ્તારમાં આવેલા રેલ્વે ક્રોસિંગ પર 16 રેલ્વે ઓવરબ્રિજ અને 10 રેલ્વે  અંડરબ્રિજ માટે રૂ.757 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજુરી મારી સરકારે આપી છે. એમ કહીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 31 જાન્યુઆરી 2020એ જાહેરાત કરીને કહ્યું હતું કે, 16 નગરોમાં રેલ્વે ઓવરબ્રિજ બનવાના છે તેમાં ઓખા, પાલીતાણા, પાટણ, ...

મોદીના બજેટમાં ફરી એક વખત ગુજરાતની માંગ ન સંતોષાઈ, અન્યાય

દિલીપ પટેલ - અમદાવાદ allgujaratnews.in@gmail.com કેન્દ્રનું 2020-21નું અંદાજપત્ર નાણા પ્રધાન નિર્મલા સિતારમને રજૂ કર્યું છે. જેમાં ગુજરાતના લોકો, સગુજરાતની સરકાર અને સંસ્થાઓ જે ઈચ્છતાં હતા તેવી ઘણી માંગણીઓ કેન્દ્રની નરેન્દ્ર મોદીએ માન્ય ગણી નથી. ગુજરાતને આ રીતે ગુજરાતના સપુત નરેન્દ્ર મોદીએ અન્યાય કર્યો છે. ગુજરાતને શું ન મળ્યું કર્ણાવતી શહેનું...

કોંગ્રેસની 100 સિદ્ધીઓ બતાવાઈ, પણ બાબુભાઈની નિષ્ફળતા કેમ નહીં

કોંગ્રેસે પ્રદર્શન સાથે ‘60 વર્ષ ’ની ટુચકાઓને જવાબ આપ્યો અમદાવાદ, 31 જાન્યુઆરી, 2020 ગુજરાત કોંગ્રેસ દ્વારા દેશના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુથી લઈને મનમોહન સિંઘ સુધીની તમામ વડા પ્રધાનો અને અન્ય નેતાઓની આશરે 60 વર્ષની 100 સિદ્ધિઓની યાદી બનાવી છે. જે પ્રદર્શન બતાવવામાં આવશે અને શનિવાર સુધી ચાલશે. આ સૂચિમાં ભારતીય અવકાશ સંશોધન સંગઠન...

ભાજપની રાજનીતિ તમામ હદ પાર કરે છે, પ્રજા પરચો બતાવે છે

દિલીપ પટેલ, અમદાવાદ allgujaratnews.in@gmail.com ગાંધીનગરના પત્રકારો મોદી-શાહને સારી રીતે નસેનસમાં ઓળખે છે. તે દરેક કામ ચૂંટણીને ધ્યાનમાં લઈને કરે છે. 2022ની ગુજરાત વિધાનસભા અને  2024ની લોકસભાની ચૂંટણી જીતવા તેમણે અત્યારથી આયોજન કરી લીધું છે. જેના ભાગરૂપે નાગરિકતા સુધારણા કાયદો બંધારણની વિરૃદ્ધ જઈને પણ લાવ્યા કારણ કે તો જ તેનો વિરોધ થાય અને વિ...

મમતા બેનર્જીનું કેજરીવાલની પક્ષને દિલ્હીમાં સમર્થન 

દિલ્હી વિધાનસભા ચુંટણીમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃમણૂલ કોંગ્રેસ (ટીએમસી)ને સમર્થન આપ્યું છે ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને ટ્‌વીટ કરી રહ્યું કે આમ આદમી પાર્ટીના પક્ષમાં મતદાન કરવામાં આવે રાજેન્દ્રનગર બેઠકના ઉમેદવાર રાધવ ચઢ્ઢા સહિત તમામ આપના ઉમેદવારોના પક્ષમાં મતદાન કરવામાં આવે એ યાદ રહે કે...

મોદી, શાહ ‘ભૂલી ગયા’ કે ગાંધીજીનો પહેલો સત્યાગ્રહ દક્ષિણ આ...

નચિકેતા દેસાઇના લેખનું ટૂંકાણ હિન્દુ કટ્ટર નાથુરામ ગોડસે 30 જાન્યુઆરી, 1948 ના રોજ એક વાર મહાત્મા ગાંધીની હત્યા કરી હતી, પરંતુ તેમના જ અનુયાયીઓ ‘જય શ્રીરામ’ ના નારા સાથે રોજ મહાત્માની હત્યા કરી રહ્યા છે. તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં, 2002થી થઈ રહ્યું છે. ગાંધીએ સાંપ્રદાયિક સુમેળ માટે બલિદાન આપ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિ...

15 જાન્યુઆરી પછી ચીનથી આવેલા તમામ મુસાફરોને કોરોના વાયરસનો ટેસ્ટ કરાશે...

નોવલ કોરોના વાયરસ અંગે મુખ્ય સચિવે ઉચ્ચ સ્તરીય સમિક્ષા બેઠક યોજી નવી દિલ્હી, 30 જાન્યુઆરી, 2020 નોવલ કોરોના વાયરસનો સામનો કરવા માટેની તૈયારીઓ અંગે નિયમિત રીતે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી, કેબિનેટ સચિવ અને આરોગ્ય સચિવ ઉચ્ચ સ્તરીય સમિક્ષા બેઠકો યોજતા રહે છે. કેબિનેટ સચિવે અત્યાર સુધીમાં ચાર સમીક્ષા બેઠકો યોજી છે. આજે તેમણે આરોગ્ય અને પરિવા...