મોદી મંત્રીમંડળે બંદર કર્મચારીઓ પુરસ્કાર યોજનાને ચાલુ રાખવા મંજૂરી આપ...
નવી દિલ્હી, 29-01-2020 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે વર્ષ 2017-18 પછીના સમયગાળા માટે વર્તમાન ઉત્પાદકતા સંબંધિત પુરસ્કાર યોજનાને કોઈ ફેરફાર/સુધારા ન થાય ત્યાં સુધી ચાલુ રાખવા મંજૂરી આપી છે.
આ યોજનાથી મોટા પોર્ટ ટ્રસ્ટો અને ડૉકના 28,821 કર્મચારીઓ/શ્રમિકોને લાભ થશે અને તેનો અંદાજિત વાર્ષિક ખર્ચ 46 કરોડ રૂપિયા થશે. ઉત્પ...
મોદી મંત્રીમંડળે ભારતીય ચિકિત્સા પદ્ધતિ રાષ્ટ્રીય કમિશનમાં સુધારાઓ કર્...
નવી દિલ્હી, 29-01-2020 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે ભારતીય ચિકિત્સા પદ્ધતિ બિલ, 2019 માટેના રાષ્ટ્રીય કમિશનમાં અધિકૃત સુધારાઓ માટેની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ બિલ રાજ્યસભામાં સ્થગિત છે. પ્રસ્તાવિત કાયદો ભારતીય ચિકિત્સાની શિક્ષણ પદ્ધતિના ક્ષેત્રમાં જરૂરી નિયામક સુધારાઓ કરવાની ખાતરી આપે છે. પ્રસ્તાવિત ન...
મોદી મંત્રીમંડળે હોમિયોપેથી રાષ્ટ્રીય કમિશનમાં સુધારાઓને મંજૂરી આપી
નવી દિલ્હી, 29-01-2020 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે હોમિયોપેથી બિલ, 2019 માટે હોમિયોપેથી સેન્ટ્રલ કાઉન્સિલ (એચસીસી) એક્ટ, 1973 માટે રાષ્ટ્રીય કમિશનમાં અધિકૃત સુધારાઓને મંજૂરી આપી હતી. અત્યારે આ બિલ રાજ્યસભામાં સ્થગિત છે.
આ સુધારાઓ:
• હોમિયોપેથી શિક્ષણના ક્ષેત્રમાં જરૂરી નિયામક સુધારાઓની ખાતરી આપે છે.
• સામાન...
પૂર્વોત્તર રાજ્યો માટે ખાસ યોજના જાહેર કરતાં નરેન્દ્ર મોદી
મંત્રીમંડળે વંચિત ક્ષેત્રો, સમાજનાં ઉપેક્ષિત વર્ગો અને વિકાસશીલ પ્રાથમિક ક્ષેત્રોના કેન્દ્રિત વિકાસની નવી યોજનાઓ માટે પૂર્વોત્તર પરિષદની ફાળવણીમાંથી 30 ટકા ફાળવણીની મંજૂરી આપી
નવી દિલ્હી, 29-01-2020 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નીચેની મંજૂરીઓ આપી છે : -
1. પૂર્વોત્તર રાજ્યોનાં વંચિત ક્ષેત્રો, સમાજનાં ઉપે...
સાત તાલુકાઓમાં અધિક જિલ્લા ન્યાયાધીશ અદાલત
રાજ્યના લોકોને સસ્તો, ઝડપી અને ઘરઆંગણે ન્યાય મળે તે માટે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના સાત તાલુકાઓમાં અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટો આગામી ૩૧ જાન્યુઆરી-૨૦૨૦થી કાર્યરત થશે. સિવિલ જજો તથા સિનિયર સિવિલ જજોના કોર્ટના ચુકાદાઓ સામે અપીલ તેમજ રીવીઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને મુખ્ય જિલ્લા મથક સુધી જવું પડતું હતું. જેના કારણે તેના કિ...
બોડો વિસ્તારોના રૂ. 1500 કરોડના વિકાસ પેકેજનું કામ શરૂ કરી દેવાયું છે:...
નવી દિલ્હી, 30-01-2020
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બોડો સમજૂતી કરારને આસામમાં શાંતિ અને વિકાસનો ઐતિહાસિક અધ્યાય ગણાવ્યો છે. બોડો સમજૂતીને આવકારતા તેમણે જણાવ્યું હતું કે, આ સમજૂતી 'સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ'નો મંત્ર તેમજ 'એક ભારત – શ્રેષ્ઠ ભારત'ની લાગણીથી પ્રેરિત છે.
પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરી જણાવ્યું હતું કે, “ભારત અત્યા...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ ...
પ્રધાનમંત્રીએ વસંત પંચમી અને સરસ્વતી પૂજા પ્રસંગે શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી, 30-01-2020
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વસંત પંચમી અને સરસ્વતી પૂજા પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "હું આનંદ અને નવીકરણનો ઉત્સવ વસંત પંચમીના પ્રસંગે હાર્દિક શુભેચ્છાઓ આપું છું."
તેમણે કહ્યું કે “હું એ પણ પ્રાર્થના કરું છું...
બજેટ સત્રમાં તમામ મુદ્દા અંગે ચર્ચા કરવા માટે ખુલ્લુ મન – નરેન્દ...
પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર સંસદના આગામી બજેટ સત્રમાં તમામ મુદ્દા અંગે ચર્ચા કરવા માટે ખુલ્લુ મન ધરાવે છે. તેમણે કહ્યું કે હાલમાં વિશ્વની જે પરિસ્થિતિ છે તેમાંથી દેશ વધુ ફાયદો મેળવી શકે તે માટે આર્થિક મુદ્દાઓ ઉપર વધુ ધ્યાન અપાશે તેમણે કહ્યું કે સંસદની ઉત્પાદકતા વધે તે દરેક સભ્યની જવાબદારી છે.
નવી દિલ્હી, 30-01-2020
પ્રધાનમંત્રી શ્રી નરે...
RSSના પ્રચારક અને ભાજપના મહામંત્રીની ભત્રીજીના મુસ્લિમ સાથે લગ્ન, ક્યા...
ભાજપના નેતાની ભત્રીજીએ મુસ્લિમ છોકરા સાથે લગ્ન કર્યા, સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો. લોકો સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, પ્રવિણ તોગડિયા, બજરંગદળ, દુર્ગાવાહીનીને પૂછી રહ્યાં છે કે તમે લોકોને લવ જેહાદના નામે ઉશ્કેરો છો તો આ તમે શું કરી રહ્યાં છો. રાષ્ટ્રીય સ્વંસેવક સંઘ (આરએસએસ) ના પૂર્વ પ્રચારક અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી (સંગઠન મહામંત્રી) રામલાલની...
ભાજપના બળવાખોર મનસુખ વસાવાના વિવાદો કેવા છે ? વાંચો તમામ વિવાદો
ગાંધીનગર ખાતે આદિવાસી સમાજ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન કરવામાં આવી રહ્યું છે, આદિવાસી આંદોલનકારીઓને સમર્થન આપવા ભાજપના સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા. મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, અધિકારીઓ ગાંઠતા જ નથી અને ગુજરાતમાં અધિકારીઓનું જ રાજ ચાલે છે. સરકાર કોઇપણ હોય જો આદિવાસીઓના હિતની વાત હશે તો હું બધા સામે લડીશ. પૈસા આપીને ખોટા પ્રમાણપત્ર...
પ્રશાંત કિશોનને દલાદ કહીને નીતિશ કુમારે હાંકી કાઢ્યા
બળવાખોર વલણ અપનાવતાં બુધવારે જેડીયુના ઉપપ્રમુખ પ્રશાંત કિશોરને પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. આ સાથે બળવાખોર પૂર્વ સાંસદ પવન વર્માને પણ જેડીયુમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવવામાં આવ્યો છે. પ્રશાંત કિશોર અને વર્મા છેલ્લા ઘણા દિવસોથી પાર્ટી લાઇન પરથી રેટરિક કરી રહ્યા હતા. બંને નેતાઓ પર શિસ્તના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. મંગળવારે જેડીયુ પ્...
નીતીશ કુમાર કોંગ્રેસમાં જવાની 22 મંત્રણા કરી – બરખા દત્ત, પત્રકા...
વરિષ્ઠ પત્રકાર બરખા દત્તે બિહારના સીએમ અને જનતા દળ યુનાઇટેડના વડા નીતીશ કુમાર વિશે દાવો કર્યો છે. એક વીડિયો રિપોર્ટમાં ખુલાસો થયો છે કે નીતિશ કુમાર ભાજપ સાથે ડબલ ગેમ રમી રહ્યા છે. વીડિયોમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે નીતિશ કુમારે છેલ્લા બે વર્ષમાં કોંગ્રેસ સાથે 2 ડઝનથી વધુ વખત વાત કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમાર ભાજપ સાથે જો...
દિલ્હીના 80 ટકા લોકોએ નેતા એપને કહ્યું સરકારી શાળા સારી
નેતા એપના સર્વે મુજબ 80 ટકા લોકો એમ પણ માને છે કે આપ સરકારના આગમન પછી દિલ્હીમાં આરોગ્ય સેવા વધુ સુલભ થઈ ગઈ છે. દિલ્હીમાં ચૂંટણી 8 ફેબ્રુઆરીએ છે, જેનાં પરિણામો 11 ફેબ્રુઆરીએ જ જાહેર થશે. દિલ્હીની સરકારી શાળાઓમાં શિક્ષણના ધોરણમાં આટલો સુધારો થયો છે કે 61 ટકા લોકોએ કહ્યું કે તેઓ તેમના બાળકોને ખાનગી શાળાને બદલે સરકારી શાળામાં મોકલવાનું પસંદ કરશે. આ ...
પેટ્રોલીયમ પ્રધાન ધર્મેન્દ્રપ્રધાન અને કતારના ઉર્જા પ્રધાન સાદ વચ્ચે ક...
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન અને કતારના ઉર્જામંત્રી શ્રીયુત સાદ શેરીદા અલ કાબીની વચ્ચે ગુજરાતના હિતમાં એક મહત્વની બેઠક યોજાઈ નવી દિલ્હી ખાતે કેન્દ્રીય પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્રપ્રધાન અને કતારના ઉર્જામંત્રી સાદ શેરીદા અલ કાબીની વચ્ચે ગુજરાતના હિતમાં એક મહત્વની બેઠક યોજાઈ ગઈ, જેમાં રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલ ...
વલ્લભવિદ્યાનગર તથા કરમસદને આણંદમાં ભેળવી દેવા નિર્ણય
આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં શરતી ઠરાવ મંજૂર કર્યો આણંદ નગરપાલિકાની સામાન્ય સભાપ્રમુખ કાંતિ ચાવડાના અધ્યક્ષસ્થાને મળી હતી. આણંદ શહેરને બૃહદ નગરપાલિકાબનાવવા માટે રાજ્ય સરકાર અવારનવાર સૂચનો મંગાવતી હોઇ ટૂંક સમયમાં જ આ પ્રક્રિયાપૂરી કરી દેવાશે તેમ જણાવતાં ચાવડાએ જણાવ્યું કે વલ્લભવિદ્યાનગર તથા કરમસદને ભેળવી દેવા શરતી ઠરાવ મંજૂરકર્યો છે અને ત...

English