ગુજરાતમાં ભાજપ યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રા નિકળી
પ્રજાસત્તાક દિન અનુસંધાને ૨૫ જાન્યુઆરીએ ભાજપ ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા તમામ જીલ્લા, મહાનગરોમાં CAAના સમર્થનમાં વિવિધ કાર્યક્રમો જેમ કે, તિરંગા યાત્રા, પદયાત્રા, બાઇક રેલી, મશાલ રેલી થઈ હતી. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ભાવનગર શહેર ખાતે બાઇક રેલીમાં હાજર રહ્યા હતા. પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ મહેસાણામાં રેલામાં હાજર હતા. પ્રદેશ ઉપપ્રમુખ ગોરધ...
ગાંધીનગર ભાજપની કોબા કચેરીના કરોડોના નોટબંધી કૌભાંડની તપાસ ન થઈ
19 એપ્રિલ 2019માં રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલએ જણાવ્યું હતું કે, ૮મી નવેમ્બર,૨૦૧૬ ના રોજ વડાપ્રધાન દ્વારા રૂ.૫૦૦ અને રૂ.૧૦૦૦ની ચલણી નોટો રદ્દ કરવાનો નિર્ણય, સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ છે. આ આરોપ બાદ ગુજરાત ભાજપની રૂપાણી સરકાર કે કેન્...
ગુંડાગીરી કરતાં ભાજપના ધારાસભ્ય મધુ સામે રૂપાણી, શાહ, વાઘાણીએ પગલાં ન ...
ગાંધીનગર, 25 જાન્યુઆરી 2020 વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ વાડી વિસ્તારમાં આવેલા મહાદેવ તળાવમાં હનુમાનજી મંદિરના કામ માટે પાલિકા અને કલેક્ટરે મંજૂરી આપ્યા બાદ મહેસૂલ વિભાગમાં ફાઇલ અટવાઇ જતા સરકારના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની કામગીરીથી નારાજ થયા છે. હનુમાન મંદિર ગેરકાયદે બનાવેલું છે એવા આ મુદ્દે પત્રકારોએ સવાલ પૂછતા મધુ ગુસ્સે થઇ ગયા હ...
ભરૂચ બીજું ભયાનક ભોપાલ કેમ બની શકે, શુ છે એ ઝેરી કેમીકલ
જીએનએફસીમાં ૭૭૦૦ મેટ્રિક ટન ટીડીઇ પ્રોડક્ટ વેચાયા વગર પડી રહ્યો છે. અગાઉ આ ઝેરી કેમિકલ્સથી 4 લોકોના મોત થયા હતા. આ જત્થો જો લીક થાય તો આખુ ભરૂચ મોતના દરવાજે આવીને ઊભું રહી શકે તેમ છે. તેથી આ કારખાનાનો વિરોધ થઈ રહ્યો છે. ભાજપના નેતાઓ માની રહ્યાં છે કે, ભરૂર બીજું ભોપાલ ગેસ દુર્ઘટના જેવી ગંભીર હોનારત ગમે ત્યારે સર્જાવાની ગંભીર દહેશત વ્યકત કરી છે. ...
76 નેતાઓએ ભાજપ છોડી દીધો, મૂળ કારણ નાગરિકતા કાયદો
સુધારેલા નાગરિકત્વ કાયદા અને સૂચિત એનઆરસીના વિરોધમાં મધ્યપ્રદેશમાં ભાજપના ઓછામાં ઓછા 76 મુસ્લિમ કાર્યકરો અને પદાધિકારીઓએ પક્ષના સભ્યપદથી રાજીનામું આપ્યું છે. પાર્ટી છોડનારા તમામ કાર્યકરો ભાજપના ઇન્દોર, દેવાસ અને ખારગોનની લઘુમતી શાખાઓથી સંબંધિત હતા. મધ્ય પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ ભાજપના લઘુમતિ નેતાઓ પક્ષ છોડવાનું વિચારી રહ્યા છે. ભાજપના વરિષ...
કોણ છે ગીતા ગોપીનાથન ? મોદીની આર્થિક નિષ્ફળતા અંગે જે કહ્યું તે સાચું ...
મોદીની ખરાબ આર્થિક નીતિઓનો ભારતની પ્રજા ભોગ બની ચૂકી છે. નોટબંધી પછી ભારતમાં શું થવાનું છે તે અંગે વિશ્વના જાણિતા અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે જે કંઈ કહ્યું હતું તે સાચુ પડ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કઈ રીતે બરબાદ કરી મૂક્યો છે તે અંગે તેમણે જે કંઈ કહ્યું તે સાચું ઠર્યું છે. વિશ્વ બેંકે 23 જાન્યુઆરી 2020ના દિવસે ભારતને વિકાસ શીલ દેશમાંથી ...
પ્રશાંત કિશોરને નિતીશે કહ્યું પક્ષો છોડવો હોય તો છોડી દો
પાર્ટીમાં સીએએ મુદ્દે ચાલી રહેલા ઝગડા વચ્ચે બિહારના સીએમ નીતીશ કુમારે કડક વલણ અપનાવ્યું છે. જેને પણ જવાનું છે, ત્યાં જઈ શકે છે. મને આનો વાંધો નથી. જેડીયુના રાષ્ટ્રીય મહામંત્રી પવન વર્મા અને પ્રશાંત કિશોરને નિશાન બનાવશે. દરમિયાન વર્માએ કહ્યું કે હું સીએમ નીતીશના નિવેદનનું સ્વાગત કરું છું. બિહારના સીએમએ કહ્યું, "જો કોઈ (પવન વર્મા) ના ધ્યાનમાં કં...
ત્રણ રાજ્યો હાર્યા પછી ભાજપને ડહાપણની દાઢ દિલ્હીમાં ફૂટી
મહારાષ્ટ્ર, ઝારખંડ અને છત્તીસગઢમાં ચૂંટણી હારી ગયેલી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સ્થાનિક મુદ્દાઓને દિલ્હીમાં પોતાનું મોટું શસ્ત્ર બનાવી રહી છે. પક્ષનું માનવું છે કે આ વ્યૂહરચનાને કારણે માત્ર દિલ્હીની શક્તિ મળી શકે છે. પાર્ટી પાસેનો સૌથી મોટો મુદ્દો કાચી વસાહતોમાં કાચો રજિસ્ટ્રી છે. આ વસાહત લાંબા સમયથી આ હકની રાહ જોતી હતી. દિલ્હીના 40 લાખ લોકોને આનો સ...
ધારાસભ્ય ઈમાનદાર બેઈમાન, ભાજપની નિષ્ફળતા બહાર આવી
(દિલીપ પટેલ) ભાજપ માટે એક ધારાસભ્ય ખડે તે પરવડે તેમ નથી. તેથી એકી સાથે 99 ધારાસભ્યોનું સંખ્યાબળ ભાજપને લઘુમતીનું ભાન કરાવતું હતું. તેથી અગાઉ ક્યારેય ન થયું હોય એવું અનૈતિક પક્ષાંતર ભાજપે રૂપાણીની સસરાકને બચાવવા માટે અમિત શાહે કરાવવું પડ્યું હતું. 2017ની ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી. આ વાત ભાજપના ધારાસભ્યો સારી રીતે સમજી ગયા છે. તેથી રૂપાણી, વાઘાણ...
પૈસા નથી તેથી ભાજપની મિશ્ર સરકાર પગાર ઘટાડી દેશે
નાગાલેન્ડમાં એન.ડી.પી.પી.એ ભાજપ સાથે ગઠબંધન કરીને 'પિપલ્સ ડેમોક્રેટીક એલાયન્સ'ની સરકાર રચી છે. જેમાં ભાજપના વાય.પેટ્ટને નાયબ મુખ્ય પ્રધાન તરીકે છે. અસામાન્ય પગલામાં મુખ્ય સચિવ તેમજેન ટોયએ જાહેરાત કરી છે કે રાજ્ય સરકાર સરકારી કર્મચારીઓને ચૂકવવામાં આવતા પગારના એક ભાગને કાપીને તે ભંડોળમાંથી માળખાગત સુવિધા વિકસાવવાની વિચારણા ...
અનામતના મુદ્દે રૂપાણી અને નિતીન પટેલ વચ્ચે વિખવાદ
મુખ્યમંત્રીએ ધારાસભ્યો, સાંસદોને શાંત કરવા જણાવ્યું હતું ગાંધીનગર, 22 જાન્યુઆરી, 2020 મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રવિવારે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે ઊભી કરેલી મુશ્કેલ પરિસ્થિતિને સંભાળી લેવી પડી હતી. ધારાસભ્યો અને સાંસદો અનામતના પ્રશ્ને પત્રો લખીને જાહેર કરી રહ્યાં છે તે બંધ કરવા માટે નિતીન પટેલે કહ્યું હતું. તેનાથી એક વર્ગની લાગણીઓ દુભાઈ હત...
ગોધરાના ભાજપના પૂર્વ ધારાસભ્ય હરેશ ભટ્ટ સામે છેતરપિંડીની ફરિયાદ
અમદાવાદ, 22 જાન્યુઆરી, 2020
ગોધરાના પૂર્વ ધારાસભ્ય હરેશ ભટ્ટ વિરુદ્ધ જમીનના ગેરકાયદે વેચાણમાં સંડોવણી હોવાના મામલે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કાંતીભાઇ પંડિત નામના 80 વર્ષિય વકીલે ભટ્ટા, પાલડીના રૂપલ હરિહર અને થલતેજના સન્ની પટેલ વિરુદ્ધ વાસણા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પંડિત, જે મંજુશ્રી (વાસણા) માલિકો એસોસિએશનન...
હેકરનો દાવો: રિલાયન્સ કમ્યુનિકેશન ઇવીએમ હેકિંગમાં ભાજપને મદદ કરે છે
ઇવીએમ હેકિંગમાં ભાજપને રિલાયન્સ કમ્યુનિકેશનની મદદ મળે છે તેવા સનસનાટીભર્યા આક્ષેપો. કરવામાં આવ્યા છે. લંડનમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ના હેકિંગના ડિમોનેટાઇઝેશન દરમિયાન, અમેરિકન હેકર સૈયદ શુજાએ દાવો કર્યો હતો કે ભારતની ચૂંટણીમાં ઇવીએમ હેક કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેણે એક સનસનાટીભર્યા આરોપ લગાવ્યો હતો કે ઈવીએમ હેકિંગમાં ભાજપને રિલાયન્સ કમ...
અમદાવાદ દાણીલીમડાના કોંગ્રેસના કોર્પોરેટર સહેઝાદ ગેરલાયક ઠરશે ?
તોફાનોના ગુનામાં જેલમાં રહેલાં કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદ પઠાણ પર ડીસ્કવોલિફાઈની તલવાર લટકી રહી છે. આગામી સામાન્ય સભામાં તેઓ ગેરહાજર રહેશે તો સતત ત્રણ સભામાં ગેરહાજર રહેવા બદલ તેમને ડીસ્કવોલીફાય કરવામાં આવી શકે છે. કોર્પોરેટર દ્વારા ગેરહાજરીનું કારણ લખીને મોકલ્યુ છે અને તેને મંજુર કરવાની દરખાસ્ત કરી છે. સામાન્ય સભામાં મેયર દ્વારા તેમની ગેરહાજરી મ...
નવી દિલ્હી બેઠક પર કેજરીવાલ સામે 66 ઉમેદવારો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે નવી દિલ્હી બેઠક પરથી દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતુ. ફોર્મ ભરવાની આ છેલ્લી તારીખ હતી. કેજરીવાલની સામે લડવા માટે આ બેઠક ઉપર કુલ 65 ઉમેદવારોએ ફોર્મ ભરેલું હતું. તેમાંથી મોટાભાગના અપક્ષો છે. ઉમેદવારો એટલા બધા હતા કે, દસ્તાવેજોની ચકાસણી માટે જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરીની બહાર કલાકો સ...

English
