કેજરીવાલની ભાજપે નકલ કરી, નકલમાં અકલ ન હોય
ભાજપ દ્વારા ચલાવાયેલી ઝુંબેશ અંતર્ગત દિલ્હીવાસીઓ પાસેથી 11 લાખ, 65 હજાર સુચનો દિલ્હી ભાજપ પ્રદેશને મળ્યા હોવાનો દાવો કર્યો છે. આ પદ્ધતિ આમ આદમી પક્ષના વડા કેજરીવાલ દ્વારા અપનાવવામાં આવી હતી. જેનો ભાજપે નકલખોરી કરી છે. દિલ્હીમાં ભાજપ કેજરીવાલે નક્કી કરેલી પધ્ધતીની સીધી ઉઠાંતર કરી રહ્યો છે.
આકાશવાણીદિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી માટેના ભાજપના ચૂંટણી...
મોદીએ વોલમાર્ટનો વિરોધ કર્યો, પહેલું થાણું નાંખવાની મંજૂરી આપી, હવે મં...
અમદાવાદ, 19 જાન્યુઆરી 2020 ભારતમાં ખોટમાં ચાલી રહેલી વિશ્વની સૌથી મોટી રિટેલર અમેરીકન વોલમાર્ટ ઇન્ડિયાને મંદી નડી છે. ગુરુગ્રામના હેડક્વોર્ટરમાં ટોચના 56 અધિકારીઓને કાઢી મૂકવાનું શરૂ કર્યું છે. સોર્સિંગ, એગ્રી બિઝનેસ અને એમએમસીજી ડિવિઝનમાંથી વાઇસ પ્રેસિડેન્ટ સહિત 56 સિનિયર અધિકારીઓને ઘેર બેસવાનું કહેવામાં આવ્યું છે. ભારતમાં બીટુબી કેશ એન્ડ કે...
વન પ્રધાન વસાવડાએ 300 અધિકારીઓને ગેરકાયદે આદિવાસી બનાવી કૌભાંડ
https://twitter.com/dmpatel1961 મીડિયા અને સરકારે તપાસ કરવી જોઈએ, આ વીડિયો સાંભળો જે હવે થવું જોઈએ જેથી બનાવટી લોકોને આદિજાતિ ઠીકના નામનો જાતિ પત્ર ન મળે. જે લોકો સર્ટિફિકેટ મેળવવા માટે લોકો પાસેથી પૈસા ઉધાર લઈને પ્રમાણપત્રો ખરીદે છે પછી સત્ય બહાર આવે છે, પછી તે વ્યક્તિ નાશ પામ્યો છે, ન તો કોઈ નોકર લાગે છે, ન તો તે પૈસા આપવા માટે...
RSSનું ભારતનું નવું બંધારણ કેવું છે ? પુસ્તક નરી કલ્પના, ભાગવતે અગાઉ ક...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રવક્તા દિનેશ વાળાએ પત્રકાર પરિષદમાં અમદાવાદમાં કહ્યું કે 16મી તારીખે વ્હોસ્ટ્સપ મારફતે સોશ્યલ મીડિયામાં “નયા ભારતીય સંવિધાન”ના હેડિંગ સાથે સંઘ અલગ પ્રકારનું નવું સંવિધાન બનાવવા માંગે છે. એવું પુસ્તક જાહેર કરાયું છે. તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહનજી ભાગવતના ફોટો મૂકવામાં આવ્યો છે. તેનો દૂરઉપયોગ કરીને સંઘ...
ભાજપના નેતાઓ દિલ્હી દરબારમાં હાજર, નવા પ્રદેશ પ્રમુખ કોણ ?
20 જાન્યુઆરી 2020ના રોજ સવારે ૧૦ કલાકે દિલ્હી ખાતે યોજાનાર ભાજપાના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણી માટે ભાગ લેવા માટે તથા દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર તથા વ્યવસ્થા અંગેની ભાજપાની બેઠકમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના ગુજરાત ભાજપાના આગેવાનો દિલ્હી 19મીએ સાંજે પહોંચી ગયા છે. ભીખુભાઈ દલસાણીયા સહી...
ખીરસરા પાસે જીઆઈડીસી બની, મેડિકલ ડિવાઈ માટે પાર્ક બનશે
રાજકોટ પાસે ખીરસરા ખાતે ગુજરાત ઔદ્યોગિક વસાહત – જીઆઇડીસીમાં ઊદ્યોગકારોને પ્લોટના ડ્રો કરવામાં આવ્યા હતા. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના અધ્યક્ષ બળવંત રાજપુતે રાજકોટના ખીરસરા ખાતે નિર્માણ પામનાર જીઆઇડીસીમાં આજરોજ ૪૭૧ પ્લોટોની ખાસ સોફ્ટવેરની મદદથી ફાળવણી કરવામાં આવી હતી. રાજ્યના દરેક જિલ્લા પોતાના સ્કીલ સાથે ઔદ્યોગિક ઓળખ ઊભી કરે અને સરકાર દ્વારા ઇન્...
દેશમાં સૌથી વધું ગુજરાતમાં 7 કરોડની નકલી નોટો પકડાઈ, કોનો હાથ ?
રૂ. ૬,૯૩,૬૦૦૦ ની રકમ સાથે ગુજરાત ફેક કરન્સીમાં, દેશભરમાં અવ્વલ નંબરે. રૂ. ૨૦૦૦ના મૂલ્યની નકલી નોટોની ટકાવારી ૫૬ ટકાથી વધુ. નોટબંધી એ ભ્રષ્ટાચાર, કાળાનાણા અને નકલી નોટોની સામેનો મહાયજ્ઞ છે તેવી વાતો કરનાર અમિત શાહ અને નરેન્દ્ર મોદી સરકારનું ‘નોટબંધી’ એ ‘નોટ બદલી’નું ઐતિહાસિક મહાકૌભાંડ છે. એવો આરોપ કોગ્રેસના નેતા મનીષ દોશીએ મૂક્યો છે. કાળુ નાણું, ...
મનમોહન નહીં મોદીના રાજમાં દિલ્હી રેપ કેપીટલ બની
દેશમાં 2012માં દુષ્કર્મના 24,923 કેસ નોંધાયા હતા જ્યારે 2018માં તે 33 ટકા વધી 33 હજાર કરતા વધારે નોંધાયા છે. મનમોહન સીંગ પર નિર્ભયા કેસના આરોપો મૂકીને મોદીએ ભાજપની સરકાર બનાવી હતી. હવે દિલ્હી ખરા અર્થમાં રેપ કેપીટલ બની હોવાની વિગતો કેન્દ્રની સરકારના વિભાગ દ્વારા જાહેર થયા છે. NCRB-નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે દિલ્હીમાં 2012માં દુષ...
જૈન રાજકીય પ્રભુત્વ ગુમાવી બેઠા છતાં મુખ્ય પ્રધાન જૈન
અમદાવાદઃ પારસી કોમ પછી દેશમાં વેપારી કોમ જૈન સમાજની વસતી નિરંતર ઘટી રહી છે. જૈનાચાર્ય વિમલસાગર સૂરિ મહારાજે 180 વર્ષ પછી ભારતમાં જૈનોનું અસ્તિત્વ જ નહીં રહે તેમ વડોદરામાં જણાવ્યું હતું. હવે ગુજરાતમાં જૈન સમાજની વસતિ ગણતરી તેઓ પોતે કરી રહ્યાં છે. 44.51 લાખ જૈનોની વસતી બતાવી છે. પણ તેના કરતાં વધારે હશે. સરકારી માણસો જ્યારે ઘરેઘરે વસતીગણતરી માટે જા...
કુવૈતમાં “સ્ટડી ઇન ગુજરાત” રોડ શૉ
ગાંધીનગર, જાન્યુઆરી 16, 2020: “સ્ટડી ઇન ગુજરાત”માં ગુજરાતની 19 યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓએ આ શો માં ભાગ લીધો છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવેલ એક નવીનતમ પહેલ છે, જેનો ઉદ્દેશ ગુજરાત રાજ્યને ભારતમાં શિક્ષણના કેન્દ્ર તરીકે વિકસાવવાનો અને વિદેશના તેમજ ભારતના અન્ય રાજ્યના વિદ્યાર્થીઓને ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આમંત્રિત કરવા...
મેં ભ્રષ્ટાચાર પર સર્જિકલ સ્ટ્રાઈક કરી છે, ચાલતો ભ્રષ્ટાચાર બંધ કર્યો ...
પારદર્શકતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતાનાં ચાર આધારસ્તંભો પર ચાલે છે ગુજરાત સરકાર : મુખ્ય પ્રધાન રૂપાણી ગાંધીનગર, 17 જાન્યુઆરી 2020 ભારતીય જનતા પક્ષની 1995થી આજ સુધીની કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલની સરકાર ન કરી શકી તે કામ વિજય રૂપાણીની સરકારે કરી બતાવ્યું છે, તે છે ભ્રષ્ટાચાર દૂર કરવાનું. આવા મતલબની ...
ગુજકોમાસોલના અધ્યક્ષ બનતાં દિલીપ સંઘાણી
રાજ્યના કૃષિક્ષેત્રનું સૌથી મોટુ માળખુ ધરાવતા ગુજકોમાસોલનું સુકાન દિલીપ સંઘાણીને ફરી સોપાયું છે. દિલીપ સંઘાણી પૂર્વ સહકારી મંત્રી પણ રહી ચૂક્યા છે. દેશની સૌથી મોટી ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન એટલે ગુજકોમાસોલ. આ ગુજકોમાસોલમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ છે. જેમાં ભાજપના મહામંત્રી કે સી પટેલ અને પ્રવક્તા ભરત પંડ્યા મેન્ડેટ લઈ...
અમદાવાસ બસ સેવાનું સંપૂર્ણ ખાનગીકરણ કરી દેવાયુ, ભાજપ મૂડીવાદી પક્ષ
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ઈ.સી.૨૦૨૦-21માં ૧૦૦ બસો મૂકવા જાહેરાત કરી છે. પણ શહેરી બસ સેવા પાસે તો પોતાની માત્ર 8 બસ રહી છે. ભાજપે અમદાવાસ શહેરી બસ સેવાનું હવે સંપૂર્ણ ખાનગીકરણ જાહેર કરી દીધું છે. એક સમયે લોકોની સેવા માટે દેશભરમાં વખણાતી હતી. હવે ભાજપે ધનોતપનોત કાઢી નાંખ્યું છે. પ્રજા પર બોજ વધારી દીધો છે. પ્રજાની માલિકીની સેવા ખ...
અચ્છે દિન બન્યા અરાજકતા દિન – અન્ન પ્રધાન રાજીનામું આપે – ...
• તેલ, પેટ્રોલ, ડીઝલ, દુધ, ગેસ, શાકબકાલાના લગલગાટ વધતાં ભાવોને પગલે ભાજપના મોંઘવારીના મુદ્દે ભૂગર્ભમાં – ભાજપની બોલતી બંધ થઈ
• તેલીયા રાજાઓ અને સરકારની મીલીભગતથી ખેડૂતો અને ખાનાર વર્ગને માર, સિંગતેલમાં સાત દિવસમાં રૂા. ૬૦ના ઉછાળા સાથે સિંગતેલનો ડબ્બો ૨૦૦૦/- રૂા. પુરવઠા મંત્રી રાજીનામું આપે. અચ્છે દિનના વાયદા બહુત હુઈ મહંગાઈ કી માર... અબકી બાર.....
દક્ષિણ ગુજરાતના દશ હજારથી વધુ લાભાર્થીઓને રૂા.૧૪૦ કરોડની સહાય
બારડોલીના મહૂવાથી દક્ષિણ ગુજરાત પ્રદેશના ૧૦ હજારથી વધુ વનબંધુ-અંત્યોદય લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના રૂ. ૧૪૦ કરોડના લાભ-સહાયનું ઘરઆંગણે વિતરણ કરતાં અંત્યોદય વિકાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.
ગુજરાત છેવાડાના ગરીબ, વંચિત, વનબંધુ અને અંત્યોદયના સર્વાંગી વિકાસમાં અગ્રેસર રહી ગરીબીમુકત, શોષણરહિત, બેકારીમુકત, ભ્રષ્ટાચાર રહિત નયા ભારતન...

English