Friday, August 7, 2026

300 કરોડની લાંચ લેનારા ગુજરાતના પોલીસ અધિકારી કોણ ?

દિલીપ પટેલ allgujaratnews.in નિવૃત્ત પોલીસ સનદી અધિકારી આર.જે. સવાણીએ રૂ.300 કરોડની લાંચ લેનારા અને સીબીઆઈમાં કામ કરનારા એ પોલીસ અધિકારીનો ઉલ્લેખ કર્યો છે, તે કોણ છે એ સવાલ ઊભો થયો છે. ભ્રષ્ટાચાર ઉપરથી વહે છે એટલે કે ગાંધીનગરની ડી જી કચેરી અને પ્રધાનોની સ્વર્ણિમ સંકુલ કચેરી એવો આરોપ પણ છે. આવા લોકોને એસીબી પકડતી નથી. મોટો ભ્રષ્ટાચાર તો IPS અધિકા...

કુંવરજી બાવળિયાએ મુખ્ય પ્રધાનને કહ્યું પ્રદીપ જાડેજા મારા કામો કરતાં ન...

રાજ્ય પ્રધાન મંડળની મળેલી બેઠકમાં કુંવરજી બાવળિયા અને ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા વચ્ચે બોલાચાલી થઈ હતી. કુંવરજી બાવળીયાએ તમામ પ્રધાનોની હાજરીમાં કહ્યું હતું કે,મારા કામો પ્રદીપ જાડેજા કરતાં નથી. ત્યારે મુખ્ય પ્રધાને પણ વાળને વાળી લેવા કહ્યું કે મારા કામો પણ થતાં નથી. નિતીન પટેલે પણ તેમાં ટાપસી પુરાવી હતી. ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના આસીસ્...

અમિત શાહ દીક્ષાંત પ્રવચન આપશે, શું દીક્ષા આપશે ?

ગાંધીનગર, 9 જાન્યુઆરી 2020 ૧૧મી જાન્યુઆરી - ૨૦૨૦ના રોજ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રિય ગૃહ પ્રધાન   અમિતભાઇ શાહ જન-જનની સલામતી અને સુરક્ષા માટેના ગુજરાત પોલીસના વિવિધ યોજનાઓ ગાંધીનગરના મહાત્મા મંદિરથી શરૂ કરાવશે. 7 હજાર જંકશન પર કેમેરા અદ્યતન ટેક્નોલોજીથી સુસજ્જ એવા રૂા. ૩૧૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ વિડીયો ઇન્ટીગ્રેશન એન્ડ સ્ટેટ વાઇડ ...

ગાંધીનગર સુધી મેટ્રો ટ્રેન લઈ જવા ઠેકો જાહેર કરાશે, ટ્રેનને હજુ 2 વર્ષ...

અમદાવાદ, 4 જાન્યુઆરી, 2020 આ મહિનાના અંત સુધીમાં અમદાવાદ-ગાંધીનગર માટે બાંધકામના કામના ટેન્ડરો આમંત્રિત કરવામાં આવશે. બહુ રાહ જોઈ રહેલ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલનું નિર્માણ પણ ખૂબ જલ્દીથી શરૂ કરવામાં આવશે, એમ રાઠોડે જણાવ્યું હતું, મોટેરાને ગાંધીનગર- છ -0 થી જોડતા કેટલાક વિભાગ માટેના પખવાડિયામાં ઠેકો આપવામાં આવશે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લ...

કોંગ્રેસના ધારાસભ્ય પ્રવિણ મારૂ માહિતી અધિકાર કાર્યકર્તા પર હુમલો કરના...

અમદાવાદ: બોટાદ જિલ્લાના સ્થાનિક વહીવટ પર દલિત અધિકાર અને માહિતીના અધિકાર ઉપરના ઘાતકી હુમલા અંગેની પોલીસ ફરિયાદ પરત લેવા દબાણ કરવા બદલ કોંગ્રેસના ગઢડાના દલિત ધારાસભ્ય પ્રવિણ મારૂએ સિવિલ સોસાયટીની તથ્ય શોધતી ટીમે કડક અપવાદ લીધો છે. કાર્યકર અમિત પરમાર, ખોપાલા ગામનાને મદદ કરવાને બદલે કોંગ્રેસના ધારાસભ્ય હુમલાખોરોનો પક્ષ લે છે, પરમારના પરિવારના સભ્યો...

અમિત શાહને માથાના કેજરીવાલ મળી ગયા, આપ્યો આકરો જવાબ

6 જાન્યુઆરી 2020 ના રોજ, ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર શબ્દોનો હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે દિલ્હીના સીએમએ રાજકીય લાભ માટે રાજધાનીમાં આયુષ્માન યોજનાના અમલની મંજૂરી આપી ન હતી, જેના કારણે ગરીબોનું નુકસાન થયું હતું. https://twitter.com/ArvindKejriwal/status/1214565412156796929 કેજરીવાલે હવે ગૃહ પ્રધાનના આ આરોપ...

હડતાલમાં ગુજરાતની તમામ મજૂર અદાલતો અને પંચ બંધ રહ્યાં, 35 સેવાઓને અસર

બંગાળથી મુંબઇ અને કેરળથી કચ્છ સુધી ભારત બંધનો પ્રભાવ, ટ્રાફિક અને બેન્કિંગ સેવાને અસર થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકારની 'લોકવિરોધી' રાજકારણના વિરોધમાં આ રાષ્ટ્રવ્યાપી ઔદ્યોદગીક હડતાલ થઈ છે. ગુજરાતમાં મોટી અસર જોવા મળી હતી. બેંકિંગ, પરિવહન અને અન્ય સેવાઓએ તેની અસર દર્શાવવાનું શરૂ કર્યું છે. સરકાર માટે સૌથી મોટી ચિ...

ઊંચી ફી લેતી કોલેજોના કારણે સરકાર પર રૂ.780 કરોડનું ભારણ

ગાંધીનગર, 8 જાન્યુઆરી 2020 ગુજરાત સરકાર પોતાની કોલેજો ઊભી ન કરી શકતાં ખાનગી કોલેજો વધી જતાં તેની ફી ઊંચી થઈ ગઈ છે. તેથી 6 લાખની આવક ધરાવતા અને પછાત વર્ગોના વિદ્યાર્થી માટે લોન આપવામાં આવે છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓ ભણે તો છે પણ તેમને નોકરી મળતી નથી. તેથી યુવાનો રોજગારીની માંગણી સાથે સરકારી નોકરી આપવાની અને ભણતર સસ્તું કરવા આંદોલનો કરી રહ્યા છે. ગ...

માફિયા સાથે ભાગીદારી કરવા લાંચ લેતા પકડાયેલા મામલતદારને બચાવતાં રાજનેત...

દિયોદર મામલતદાર પી.એસ. પંચાલ પોતાના ડ્રાઇવર પુનાભાઈ ગાડાંભાઈ ઠાકોર મારફત રૂ.25 હજારની લાંચ લેતા પકડાયા છે. લાંચ લીધા બાદ ઓફીસમાંથી નાણાં મળી આવતા બંને આરોપીની પુછપરછ માટે પાલનપુર એસીબી ઉઠાવી ગઈ છે. ખનન માફીયાઓના રેતી ભરેલા ડમ્પર ન પકડવા માટે હપ્તા લેવા ડ્રાઇવરને મોકલતો હતો. લાંચની રકમ મામલતદારની ઓફીસમાંથી મળી આવી હોવાથી આરોપીઓને બચવાનો માર્ગ અ...

હુમલાના વિરોધમાં રાજ્યમાં કોંગ્રેસના દેખાવો – જયરાજસિંહ

અમદાવાદ 8 જાન્યુઆરી 2020 ગુજરાતમાં અમદાવાદમાં એનએસયુઆઈના કાર્યકરો પર ભાજપ, આરએસએસ, એબીવીપી, વિશ્વ હિંદુ પરિષદના ગુંડાઓએ કરેલા હુમલામાં NSUI, યુથ કોંગ્રેસ, કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો જાહેર સ્થળોએ 8 જાન્યુઆરી 2020ના દિવસે ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે. ભાજપ સરકારની આ ડર અને ભયની રાજનીતિ સામે લોકશાહી બચાવવા માટે, સંવિધાન બચાવવા માટે ગાંધીજીના મુલ...

તીડ ઉડાવવાની મજૂરી ખેડૂતોને સરકારે ચૂકવી

તીડ પ્રભાવિત વિસ્તારના ખેડૂતો માટે રૂા.૩૧.૪૫ કરોડનું સહાય પેકેજ જાહેર. રાજ્યના તીડ પ્રભાવિત વિસ્તારના ૧૧,૦૦૦થી વધુ ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂા.૧૮,૫૦૦ સુધીની સહાય ચૂકવાશે. બે હેક્ટરની મર્યાદામાં કુલ રૂા.૩૭,૦૦૦ સુધીની સહાય સરકામર આપશે. એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ ઉપરાંત રાજ્ય સરકાર પ્રતિ હેક્ટર વધારાના રૂા.૫૦૦૦ ચૂકવશે. બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કુલ ૨૮૫ ગ...

ઠાસરાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ પરમારને ટીકટોક વીડિયોથી ધમકી

નડિયાદ કોર્ટ બહાર થયેલ હુમલાનો વીડીયો ‘ટીકટોક’ પર વાયરલ : ‘આ તો હજુ ભરવાડનું ટ્રેલર છે, હજુ પિક્ચર બાકી છે ગીત થકી ધમકી અપાઈ ભરવાડ સમાજના લોકો દ્વારા ધારાસભ્ય પર કરાયેલ હુમલાનો વીડીયો ઓડીયો મીક્ષ કરી કોઇ સંગ્રામ ભરવાડ ૦૭ નામના આઇડીથી ટીકટોક પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડીયોમાં અપલોડ એકાઉન્ડ સ્પષ્ટ જોઇ સકાય છે. વળી ૦૭ એટલે નડિયાદનો આરટીઓ કોડ છે. ...

મેં કામ કર્યું છે તો વોટ આપો, નહીંતર નહીં : કેજરીવાલ

દિલ્હી વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીના લોકો પાસે કામના આધારે વોટ માંગ્યા છે. કેજરીવાલનું કહેવું છે કે જો અમે કામ કર્યું છે તો સામાન્ય લોકો વોટ આપે, કામ ના કર્યું હોય તો વોટ ના આપતા. રાજધાની દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે આ વાત કહી હતી. કેજરીવાલે કહ્યું હતું કે મેં દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કામ કર્યું છે. સાર...

કેઝરીવાલના કામથી તેઓ ફરી ચૂંટાશે, ભાજપમાં આંતરિક ડખા

મતદાન : ભાજપ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હારશે, 58% લોકોના મતે ફરીથી આપની સરકાર બનશે દિલ્હી વિધાનસભાની ચૂંટણી 8 ફેબ્રુઆરી, 2019 ના રોજ મતદાન થશે અને પરિણામ 11 પર આવશે. જનસત્તા.કોમ દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા પછી એક મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. આમાં સીધો સવાલ એ હતો કે શું દિલ્હીની જનતા ફરીથી આમ આદમી પાર્ટી (આપ) ની સરકાર બનાવશે? બે કલાકમ...

ટ્વેન્ટી ટ્વેન્ટી રમવા નહીં નાઈટ વોચમેન તરીકે આવ્યા છે રૂપાણી – ...

ગુજરાતમાં બાળકોનાં મોત મામલે કોંગ્રેસના આખાબોલા નેતા અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપતાં સીએમ રૂપાણીનાં ૨૦-૨૦ મેચવાળા નિવેદનને લઈ તેમના પર પ્રહાર કર્યા હતા. મોઢવાડિયાએ કહ્યું કે, ૨૦-૨૦ રમવામાં બાળ મૃત્યુદર ઊંચો કરી દીધો છે. સરકારી શાળાઓ બંધ કરવાનો આંકડો ઊંચો કર્યો છે. જનતાએ આવું શાસન કરવા માટે મેન્ડેટ આપ્યો નથી. આટલેથી ન અટકતાં મુખ્યમંત્રી ૨૦-૨૦ રમ...