Saturday, August 8, 2026

અમદાવાદના નિષ્ફળ મ્યુનિસિપલ કમિશ્નર છતાં ભાજપ મૌન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટી તંત્ર અને શાસક પક્ષ વચ્ચે ચાલતો આંતરિક ખટરાગ સપાટી પર આવી ગયો. નવાપશ્ચિમ ઝોનની બોડકદેવ ઝોનલ ઓફીસ ખાતે વિસ્તારના પ્રાથમિક સમસ્યાના પ્રશ્નોની ચર્ચા કરવા મળેલી રિવ્યુ મિટીંગમાં ભારો હોબાળો મચી ગયો હતો. જ્યાં વેજલપુર અને જોધપુરના ભાજપના કોર્પોરેટરોએ તેમના વિસ્તારમાં લાંબા સમયથી મંજૂર થયેલા રોડ ન બનતા હોવાની રજૂઆત...

ગાંધી આશ્રમ સામે શાંતિના જાહેરનામાનો અને બંધારણનો ભંગ, ભાજપ-પોલીસ બેજવ...

અમદાવાદ : બંધારણ બચાવો CAA હટાઓ ધારણા પ્રદર્શનને અમદાવાદમાં મંજુરી આપી નહીં અને CAAના સમર્થનમાં થતી રેલીઓને ગાંધી આશ્રમ ખાતે મંજુરી આપી દેવામાં આવી છે. આમ બંધારણનો ભંગ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા બંધારણને બાજુ પર મૂકીને નાગરિકતા કાયદામાં સુધારો કરી ધર્મ આધારિત નાગરિકતાને મંજુરી આપી છે. આ કાયદો દેશના બંધારણ ના અનુચ્છેદ ૫,૧૪,૧૫ અને ૨૧ નું ...

ભાજપની માંડ 6 રાજ્ય સરકારો બચી, જારખંડે ભાજપ ખંડખંડ

છેલ્લા 2 વર્ષમાં ભાજપે 4 રાજ્યમાં સત્તા હાંસલ કરી, તેમા કર્ણાટકના પક્ષાંતર કરાવીને બનાવેલી સરકાર બાદ કરતા મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ નાના રાજ્ય છે. એમ હવે ભાજપની જ સરકારો હોય એવી 6 રાજ્યો છે. 2017માં ખૂબ જ સારી સ્થિતિમાં હતું. 72% વસ્તી અને 75% ભૂપ્રદેશ ધરાવતા 19 રાજ્યોમાં NDAની સરકાર હતી. ઝારખંડમાં સત્તા ગુમાવ્યા બાદ હવે NDA પાસે 16 રાજ્યમાં સ...

ભાજપના નેતા પબુની ધમકી છતાં રૂપાણીએ કોઈ પગલાં ન ભર્યા

દ્વારકામાં ભ્રષ્ટાચાર મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુ માણેકે ધમકી આપવા અને તેની સાથે કૃષ્ણ નગરી દ્વારકામાં ભ્રષ્ટાચાર અંગે જિલ્લા કલેક્ટર કે પોલીસ વડા દ્વારા કોઈ પગલાં ન ભરાયા પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી કે પક્ષ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ કોઈ પગલાં ભર્યા નથી.  સુરજકરડી ગામમાં એક ખાત મુહુર્ત કાર્યક્રમમાં પબુ માણેકે હાજરી આપતી હતી ત્યારે જાહેરમાં માહિતી ...

ભાજપના સાંસદ પૂનમ જે ગટરમાં પડી ગયા, તે કૌભાંડ શું છે ?

allgujaratnews.in ગાંધીનગર : જામનગર મહાનગર પાલિકાના ભાજપના શાસક નેતાઓ કૌભાંડને ઢાંકી રહ્યાં છે. બેંકે ગટર યોજના માટે રૂ.150 કરોડની લોન તે કૌભાંડ બની ગયું હતું. માહિતી અધિકાર ચળવળકાર કલ્પેશ આશાણીએ પુરાવા એકઠા કરી કૌભાંડ કરનારા સામે પગલાં ભરવા માંગણી કરી હતી. દરિયો પ્રદૂષિત ન થાય તે માટે આઇસીઝેડએમ (ઇન્ટરગ્રેડેટ કોસ્ટલ એન્ડ મેનેજમેન્ટ) હેઠળ લોન આપી હત...

નોટા મતથી ટોપ 10 ધારાસભ્યોને નકાર્યા હોય એવી મહારાષ્ટ્રની બેઠકો કઈ ?

ઇસીઆઈ દ્વારા 2013 માં સ્થપાયેલ નોટાનું બટન, મતદારોને તેમના મત વિસ્તારના તમામ ઉમેદવારોને નકારવાનો વિકલ્પ આપ્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભા, 2019 માં નોટા માટે 5,51,49,929 મતોમાંથી 7,42,134 (1.35%) મતદાન થયું હતું. 2014 માં મહારાષ્ટ્ર વિધાનસભામાં 5,29,01,236 મતો પૈકી 4,83,459 (0.91%) એ નોટાને મત આપ્યો હતો.

મહારાષ્ટ્રમાં ફરીથી ચૂંટાયેલી ધારાસભ્યો કેટલા ?

ફરી ચૂંટાયેલા 118 ધારાસભ્યોમાંથી 60એ 50 ટકાથી વધુ સરસાઈથી જીત મેળવી છે. 40 ફરીથી ચૂંટાયેલા ધારાસભ્યો 10% કરતા પણ ઓછા અંતરથી જીત્યા છે, જ્યારે 23 ધારાસભ્યો વિજયના 30% કરતા વધારે સરસાઈથી જીત્યા છે.

મહિલા ધારાસભ્યોનું પ્રદર્થન

મહિલા ધારાસભ્યોનું પ્રદર્થન 288 ધારાસભ્યોમાંથી 24 મહિલાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. બધાં 30%થી વધુ મતથી સાથે તેમના મત વિસ્તારોમાં જીત્યા. મહિલા ધારાસભ્યોમાં મનીષા અશોક ચૌધરી (ભાજપ) તેમના મત ક્ષેત્રમાં એટલે કે  64..87 ટકા મત સાથે દહિસર બેઠક પરથી જીત્યા છે અને વિજયનું અંતર 47.33% છે.  

રાજકારણમાં ગુનાખોરી – મહારાષ્ટ્રમાં સ્વચ્છ સામે જેટલા હાર્યા એટલ...

એડીઆર અને મહારાષ્ટ્ર ઇલેક્શન વોચ (એમડબ્લ્યુ) એ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 ના 288 મત વિસ્તાર માટે  વિશ્લેષણ કર્યું છે. ધારાસભ્યોના ગુના મતનો ગાળો  જાહેર કરાયેલા ફોજદારી કેસો સાથેના 176 ધારાસભ્યોમાંથી, 58 સ્વચ્છ પૃષ્ઠભૂમિવાળા નજીકના હરીફ સામે જીત્યા છે. આ 58 ધારાસભ્યોમાંથી, 12 ધારાસભ્યો 20%થી વધુ વિજયના અંતરે જીત્યા છે. 3 આમાંથ...

મહારાષ્ટ્રના એ નસીબદાર 5 અને બુંધા 5 ધારાસભ્યો

મહારાષ્ટ્રના એ નસીબદાર 5 અને બુંધા 5 ધારાસભ્યો મહારાષ્ટ્રની ચૂંટણીનું જાહેર થયું વિષ્લેશણ

વિડિયો – “શરમ નથી આવતી તમને”, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને...

એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ભોપાલના ભાજપના સાંસદ પ્રજ્ પ્રજ્ઞા ઠાકુરને કહેતો નજરે પડે છે કે તમને શરમ આવવી જોઈએ કારણ કે તમારા કારણે ઘણા લોકોને ઈજા થઈ રહી છે. આ આખી વિડિઓ ફ્લાઇટની અંદરની છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક માણસ ખૂબ ગુસ્સે છે તે પ્રજ્ પ્રજ્ઞા ઠાકુર સાથે દલીલ કરી રહ્યો છે. વ્યક્તિ કહે છે કે ફ...

ઉત્તર પ્રદેશ: નાગરિકત્વના ગોળીબારમાં 14નાં મોત

ઉત્તર પ્રદેશમાં નાગરિકતા સુધારો અધિનિયમ, 2019 સામે છેલ્લા ચાર દિવસમાં બંદૂકના વિરોધમાં 16 લોકોમાંથી 14 લોકો માર્યા ગયા. ભારતીય એક્સપ્રેસ દ્વારા આઠ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ટાંકીને પુષ્ટિ કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં માર્યા ગયેલા અન્ય બે લોકો, રાશિદ (35 35) નું માથામાં ઈજાના કારણે ફિરોઝાબાદમાં મોત થયું હતું જ્યારે મોહમ્મદ સગીર ()) વારાણસીમા...

મોદીનું પ્રજાને વચન છતાં નેતાઓ સામેના ખટલા ફાસ્ટ ટ્રેક અદાલતમાં કેમ ચલ...

4 નવેમ્બર 2011માં દેશની સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ જારી કરી 162 સાંસદો સામે ચાલી રહેલા ખટલાની ફાસ્ટ ટ્રેક કોર્ટોમાં સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગુજરાતમાં ફાસ્ટ ટ્રેક કોર્ટો છે. આ બાબતે નરેન્દ્ર મોદીએ 2014ની લોકસભાની ચૂંટણી વખતે પ્રજાને વચન આપ્યું હતું કે રાજકારણમાં અપરાધી સામેના ગુનાઓનો ઝડપી નિકાલ કરવામાં આવશે. તેથી લોકો...

ગુજરાત સાથે દેશમાં ગુનાખોર ધારાસભ્યો કેટલાં ? વાંચો

2017ની ચૂંટણીમાં ચૂંટાયેલા ગુજરાતમાં 47 ધારાસભ્યો એવા હતા કે જેમની સામે ગુનાખોરી હતી. તેમની સામેના ગુનાનો ઝડપથી નિકાલ કરાયો નથી. કેસ ચલાવવા પર જ આવતાં નથી. બીજા રાજ્યો કરતાં ગુજરાતની સ્થિતી સારી છે. ભાજપ અને કોંગ્રેસ ગુનાખોરોને ટિકિટ તો આપે છે પણ પ્રજા તેમને મોટા પ્રમાણમાં જીતાડતી નથી. જૂઓ આલેખ. ગુજરાતમાં નવા સરકાર બનવા જઈ રહી છે. નવા ધારાસભ...

કોંગ્રેસ અને ભાજપ કરતાં શિવસેનાને ઓછા મત છતાં સરકાર બનાવી

કોંગ્રેસ અને ભાજપ કરતાં શિવસેનાને ઓછા મત છતાં સરકાર બનાવી. જૂઓ કયા પક્ષને કુલ કેટલા ટકા મત મળ્યા. એ.ડી.આર.નો અહેવાલ