Saturday, August 8, 2026

ઉત્તર પ્રદેશમાં બળાત્કારથી 5 મહિલાના મોત, આદિત્યનાથ નિષ્ફળ

યુપીના મુખ્યમંત્રીએ બળાત્કારના કેસમાં 19% ઘટાડો હોવાનો દાવો કર્યો છે, પરંતુ ચાર મહિનામાં પાંચ બળાત્કાર પીડિતોનાં મોત થાય છે ઉત્તર પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પ્રશ્નો ઉભા થયા છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં બળાત્કારના અનેક કિસ્સા બન્યા છે. ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં, 18 વર્ષીય બળાત્કાર પીડિતાનું કાનપુરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગયા અ...

’આપના 5 વર્ષ સારા ગયા, લગે રહો કેજરીવાલ’- દિલ્હીની ચૂંટણી ...

આવતા વર્ષે યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીનું સૂત્ર 'સારા રહ્યાં પાંચ વર્ષ - લગે રહો કેજરીવાલ'. આ સૂત્ર સાથે, પાર્ટીએ 2020ના શરૂઆતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ 'આપના ધારાસભ્યો અને પાર્ટીના અન્ય નેતાઓની હાજરીમાં' છેલ્લાં પાંચ વર્ષ સારા - લેગો રહો કે...

ઉન્નાવ રેપ કેસમાં ધારાસભ્ય કુલદીપ સેંગરને આજીવન કેદ; અદાલતે 25 લાખનો દ...

દિલ્હી કોર્ટે શુક્રવારે ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને ઉન્નાવ રેપ કેસમાં આજીવન કેદની સજા સંભળાવી છે. આજીવન કેદની સજાની સાથે કોર્ટે સેંગર પર 25 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. કોર્ટે સેન્જરને એક મહિનાની અંદર દંડ ભરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે અમને કોઈ પરિસ્થિતિ leજવણી બતાવતા દેખાઈ નથી, સેંગર એક જાહેર સેવક હતો, તેણે લોકો સાથે દગો કર્યો...

ઉદ્ધવ ઠાકરેએ ભાજપને તીર મારી કહ્યું – હિન્દુઓ અન્ય દેશોમાંથી ક્ય...

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે સુધારેલા નાગરિકત્વ કાયદાને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે સવાલ ઉઠાવ્યો કે દેશમાં કયા સ્થળે અને સરકાર આ હિન્દુઓને (ઇમિગ્રન્ટ્સ) કેવી રીતે આપશે ? તેમણે બેજગામ સરહદ વિવાદમાં ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર પર કર્ણાટકની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો. ઉદ્ધવ મહારાષ્ટ્ર વિ...

ભાજપના નેતા ચીમન સાપરીયાનું ડીઝલ કૌભાંડ, પંપ હડતાલ પર  

ગાંધીનગર : ભાજપના નેતા ચીમન સાપરીયા જેના પ્રમુખ છે તે, જામજોધપુર વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા હમણાં જ ખોલવામાં આવેલાં પેટ્રોલ પંપમાં ડીઝલ વેચાણમાં ગેરરીતિ, નિયમ વિરુધ્ધ વેચાણ, સરકારના વેરાની કરચોરી, સહકારી કાયદાનું ઉલ્લંઘન સહિતની બાબતોની રજૂઆત રાજ્ય સરકાર તેમજ અધિકારીઓ અને પ્રધાનોને વારંવાર કહેવા છતા કોઈ પગલાં ન લેવાતાં તાલુકાના પેટ્રોલ ડિલર...

મુસ્લિમો માટે વિશ્વના ઘણા દેશો છે, હિન્દુઓનું કોણ ? ગડકરીએ કહ્યું

RSSના સંનિષ્ઠ કાર્યકર કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ બુધવારે બંધારણની વિરદ્ધ જઈને કહ્યું હતું કે હિન્દુઓ માટે ભારત વિશ્વનો એક માત્ર દેશ છે, જ્યારે મુસ્લિમો માટે વિશ્વના ઘણા દેશો છે. દેશભરમાં નાગરિકત્વ કાયદા વિરુદ્ધ થયેલા વિરોધની નિંદા કરતા અને આ કાયદાની જરૂરિયાતને યોગ્ય ઠેરવતા તેમણે આ વાત કહી. પરિવહન અને રાજમાર્ગ મંત્રીએ કહ્યું કે, હિન્દુઓ માટે દુનિ...

પ્રિયંકા ગાંધી ધરણામાં પહોંચ્યા તો કયાં કોંગ્રેસના નેતા પર ગુસ્સે થયા ...

સુષ્મિતાદેવે ગુસ્સે ફોન કર્યો જ્યારે તે પિકિટિંગ માટે પહોંચ્યા, કોઈને ન જોયું, વરિષ્ઠ કોંગ્રેસમેન નીચે દોડી આવ્યા જામિયા મીલીયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અને સુધારેલા નાગરિકતા અધિનિયમ સામે વધતા ગુસ્સોએ સોમવારે રાષ્ટ્રીય પાટનગરમાં તાજી પ્રદર્શન શરૂ કર્યું. કોંગ્રેસ અને અન્ય અનેક વિરોધ પક્ષો - વિરોધકારોના સમર્થનમાં બહાર આવ્યા હતા....

પોતાની પ્રસિદ્ધિ માટે મોદીએ વોટ્સએપ જેવી ચેટિંગ એપ તૈયાર કરાવી

ભાજપનું મિડિયા સેન્ટર વોટ્સ એપ પર બલ્ક મેસેજ મોકલવા માટે જાણીતું છે. ભાડૂતી કંપનીઓ દ્વારા ભાજપ આજ સુધી ચૂંટણીઓ જીતતું આવ્યું છે. ફેક મેસેજીસ મોકલવાનો આરોપ પણ આ પક્ષ પર છે. ભાજપે જે રીતે મેસેજીસ મોકલીને પ્રજાને કઈ રીતે બનવવી તે જાણી લીધું છે. હવે સરકાર પોતે આવા મેસેજ મોકલવા માટે આગવી ચાલ ચાલી રહી છે. ગુજરાતના લોકોને પક્ષ દ્વારા આવા ભરપૂર મેસેજ મોકલવ...

લઘુમતી મંત્રાલય અને મદ્રેસા ડીગ્રીને માન્યતા આપો – MCC

ગુજરાતમાં લઘુમતીઓને એ અધિકારો પણ નથી જે બીજા રાજ્યો માં પ્રાપ્ત છે. તેથી માઈનોરીટી કો-ઓર્ડીનેશન કમિટી (MCC) ગુજરાત દ્વારા 18 ડિસેમ્બર 2016ના રોજ લઘુમતીઓના મુદ્દાઓની રજૂઆત માટે બનાવવામાં આવી હતી. સરકાર બંધારણીય માંગોને સાંભળે અને તેને પૂરી કરાવવા માટે પૂરતા પ્રયત્નો કરે તે માટે MCC દ્વારા મોરબી ખાતે જાહેર સભા મળશે. ભારત સરકાર દ્વારા સંયુક્ત રાષ્ટ...

ભરતી કૌભાંડમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સંડોવણી – કોંગ્રેસ

બિન સચિવાલય કલાર્કની તાજેતરમાં ભરતી પ્રક્રિયામાં લાખો યુવાનો પરીક્ષાર્થી હતા, પુરાવા સ્પષ્ટ હોવા છતાં સરકાર દ્વારા સીટ (SIT)ના નામે ૧ મહિના જેટલા સમય પસાર કરી કૌભાંડીઓને રાજકીય રક્ષણ આપવામાં આવ્યું. ગેરરીતિ, પેપર ફૂટવાના સ્પષ્ટ પુરાવાના કારણે બિનસચિવાલય કલાર્ક પરીક્ષા રદ્ કરવાની ફરજ પડી છે, જેને ગુજરાતના વિદ્યાર્થીઓ – યુવા શક્તિનો વિજય ગણાવતા ગુજરા...

એક હજાર કરોડનાં બુદ્ધ નગરની નવી યોજના પણ બુદ્ધ સર્કિટ 10 વર્ષથી ન બની

રાણીની વાવ નજીક 25 એકર જમીનમાં રૂ.1000 કરોડના ખર્ચે બુદ્ધનગર બનશે. નેપાળ અને ભૂતાનથી બૌદ્ધિસ્ટ વિજય સિંઘ અને શંકર મહાર્જને પાટણની મુલાકાત લીધી હતી. બુદ્ધ વિહાર, ધ્યાન યોગ કેન્દ્ર, 51 ફૂટની બુદ્ધ પ્રતિમા, આધુનિક હોલ, આંતરરાષ્ટ્રીય બુદ્ધિજમ શોધ કેન્દ્ર, બગીચો , બુદ્ધિજમ વિશ્વ વિદ્યાલય, શાળા બનશે. પણ 2009માં 10 વર્ષ પહેલાં ભાજપની મોદી સરકારે બનાવેલ...

મુખ્ય પ્રધાન રૂપાણી અને ઉર્જા પ્રધાન દલાદ જુઠું બોલતાં રંગે હાથ પકડાયા...

ગાંધીનગર : ઉર્જા પ્રધાન સૌરભ દલાલે જાહેર કર્યું હતું કે, ગુજરાત વીજ નિયમ આયોગ સમક્ષ ઘણા વર્ષોથી ભાવ વધારો માગેલ નથી. આ વર્ષે પણ વીજળીના દરોમાં વધારો ન કરવાનો નિર્ણય કર્યો છે. આવું જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું. પણ ખરેખર તો સરકારે આયોગ સમક્ષ રાજ્ય સરકાર હસ્તકની 4 વીજ કંપનીઓએ વર્ષ 2015-16 માં વીજદરમાં 2.47 ટકા એટલે કે પ્રતિ યુનિટે 13 પૈસ...

લક્ષ-ચંડી યજ્ઞમાં જનરલ ડાયર અમિત શાહની આહુતી

અમિત શાહની હાર, પાટીદારોનો વિજય કેન્દ્રના ગૃહ પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની ગુજરાતમાં સતત હાર થઈ રહી છે. ફરી એક વખત અમિત શાહ પાટીદારો સામે હારી ગયા છે. તેમણે ગુજરાત આવવાનું માંડી વાળ્યું છે. 18મીએ લક્ષ ચંડી યજ્ઞમાં અમિત શાહને ઊંઝા મંદિરના ટ્રસ્ટીઓએ આમંત્રણ આપ્યું ત્યારથી જ પાટીદાર સમાજ ભડકી ગયો હતો. વિરોધ કર્યો હતો. વિરોધની આગેવાની હાર્દિ...

શંકરસિંહના ગળે રૂ.1700 કરોડની લટકતી તલવાર રાખીને ધાર્યું કરતાં મોદી

NTC જમીન કૌભાંડ, શંકરસિંહ વાઘેલા અને ગોવાણી બિલ્ડર્સ : સમગ્ર હકીકત જાણો શંકરસિંહ વાઘેલા સામે જે 1700 કરોડના જમીન કૌભાંડ મામલે બુધવારે બપોરે સીબીઆઈ દ્વારા જે કાર્યવહી કરવામાં આવી છે તેના બીજ તો 2014માં જ રોપાઈ ચૂક્યા હતા. જે તે સમયે મુબંઈના પરેલમાં આવેલી એનટીસીની એક જમીનમાં થયેલા કૌભાંડ મામલે જે તે સમયે સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તે મ...

રાણકી વાવમાં રૂ.1 કરોડના ખર્ચે ઉત્સવ શરૂ

પાટણ રાણકી વાવને કારણે દુનિયાના નકશામાં ચમક્યું છે. કલા- સ્થાપત્યની આ અલભ્ય વિરાસત છે. પાટણ ખાતે બે દિવસના સંગીત સમારોહ યોજાયો છે.  પાટણ એ ગુજરાતની પ્રાચીન રાજધાની છે. પાટણમાં રાણકી વાવની ગરિમા ઉજવવાનો આ ઉત્સવ છે. પાટણ ગુજરાતની અસ્મિતાનું પ્રતિક છે. રાણકીવાવ, મોઢેરા સૂર્યમંદિર, રુદ્ર-મહાલય, બિન્દુ સરોવર જેવા વિવિધ સ્થાપત્યો ગુર્જરધરાને મળેલા અલભ્ય ...