Thursday, February 19, 2026

પત્રકાર ઝવેરચંદ મેઘાણીના જીવન અને કર્તવ્ય અંગે બધું જ, પણ 3 સ્મારક સિવ...

29 એપ્રિલ 2023 સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જીવન આધારિત સંગ્રહાલય બનશે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રારા ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય’ અને ‘રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલય’નું ખાતમુહૂર્ત 27 એપ્રિલ 2023માં કરવામાં આવ્યું હતું. સ...

એક અઠવાડિયામાં ગુજરાતના સરકારી તંત્ર સામે 43 હજાર લોકોએ ફરિયાદો કરી

एक हफ्ते में 43 हजार लोगों ने गुजरात की सरकारी व्यवस्था के खिलाफ शिकायत दर्ज कराई, In a week, 43 thousand people filed complaints against the government system of Gujarat ગાંધીનગર, 28 એપ્રિલ 2023 સ્વાગત સપ્તાહ દરમ્યાન રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતમાં કુલ 43 હજાર પ્રશ્નો, ફરિયાદ, મુશ્કેલી, રજૂઆતો મળી હતી. તેમાંથી 93 ટકા એટલે કે 40 હજાર 50...

ગુજરાતમાં 6150 સ્માર્ટ કલાસરૂમમાંથી 420 સ્મા શરૂ કરતી ભાજપ સરકાર

અમદાવાદ, 27 એપ્રિલ 2023 ગુજરાતમાં 2020-21-1815 સ્માર્ટ કલાસરૂમ મંજુર જેમાંથી 420 સ્માર્ટ કલાસ રૂમ કાર્યરત થયા હતા. 23 ટકા જ કામગીરી થઈ હતી. 2021-22માં 4335 સ્માર્ટ કલાસરૂમ મંજૂર થયા, એકપણ સ્માર્ટ કલાસરૂમ કાર્યરત નહીં. અગાઉના બે વર્ષમાં નિરાશાજનક કામગીરીને લીધે વર્ષ 2022-23 માં તો ગુજરાતને એક પણ સ્માર્ટ કલાસરૂમ મંજુર કરવામાં આવ્યા નથી. છેલ્લા ત્ર...

સિંચાઈ પ્રધાન કુંવરજીના બણગા અને વાસ્તવિકતા જૂદી

ગાંધીનગર, 27 એપ્રિલ 2023 સિંચાઈ પ્રધાન કુવરજી બાવળીયાએ સિંચાઈની સિદ્ધી વર્ણવી છે. પણ વાસ્તવિકતા કંઈક જૂદી છે. સિંચાઈમાં ભાજપની સરકાર 22 વર્ષથી સદંતર નિષ્ફળ છે તેની વિગતો સરકારી આંકડાના આધારે સમજી શકાય તેમ છે. પ્રધાન કઈ રીતે જુઠ્ઠું બોલી રહ્યાં છે તે તેના પરથી સમજી શકાય તેમ છે. જળસંપત્તિ પ્રધાન કુંવરજી બાવળીયાએ 26 એપ્રિલ 2023માં જાહેર કર્યું કે,...

વર્ષે 1 લાખ દેશી ગાય ઘટી, 47 લાખ બળદ ગુમ, ગાયને રૂ.900ની સહાય કામ ન આવ...

1 lakh desi cows reduced in one year in Gujarat, 47 lakh bulls missing, Rs 900 assistance per cow don't work, गुजरात में एक साल में 1 लाख देसी गाय कम हुंई, 47 लाख बैल गायब, प्रति गाय 900 रुपये की सहायता भी काम नहीं आई દિલીપ પટેલ ગાંધીનગર, 25 એપ્રિલ 2023 ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને ગાય માટે ભાજપની હિંદુ વિચારધારા ધરાવતી સરકાર મોટું અભિયાન શ...

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આત્મા રાજકોટના ફાંકોડી વિજય રૂપાણીમાં પ્...

मुख्यमंत्री भूपेंद्र पटेल की आत्मा पूर्व मुख्यमंत्री विजय रूपाणी में प्रवेश करती है - कहा गुजरात में विश्व स्तरीय 103 विश्वविद्यालय - CM Bhupendra Patel's soul enters ex CM Vijay Rupani - said Gujarat has 103 world-class universities દિલીપ પટેલ ગાંધીનગર, 24 એપ્રિલ 2023 મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલએ રાજકોટની 1870માં માત્ર રાજવંશોને સિક્ષણ આપવા...

મોદીની પ્રસિદ્ધિ – 20માંથી 2 ચિત્તાના કુનોમાં મોત, ગુજરાતની જેમ ...

શ્યોપુર, 23 એપ્રિલ 17 સપ્ટેમ્બર 2022માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે તેમના જન્મદિવસ પર કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી હતી અને નામીબીયાથી લાવવામાં આવેલા 8ચિત્તાઓને ઉદ્યાનમાં છોડવામાં આવ્યા હતા. પછી ફેબ્રુઆરી 2023માં 12 મળીને કુલ 20 ચિત્તા છોડવામાં આવ્યા હતા. ત્યાર બાદ ચિત્તા ટપોટપ મરવા લાગ્યા છે. બે ચિત્તાના મોત થયા હતા. 10 ટકા મોતનો આંક ...

ગુજરાતમાં 13 લાખ હેક્ટર જમીન પરના 58 પ્રોજેક્ટ સામે 20 લાખ લોકોનો વિરો...

ढाई लाख करोड़ का निवेश विवादों में, गुजरात में 13 लाख हेक्टेयर जमीन पर 58 परियोजनाओं के विरोध में 20 लाख लोगों ने किया विरोध ગાંધીનગર, 22 એપ્રિલ 2023 ગુજરાતમાં 58 પ્રોજેક્ટસ એવા છે જેમાં સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યાં છે. આવા ચાલુ તકરાર પ્રોજેક્ટ કે જે મોટા ભાગે માળખાગત પરિયોજનાઓ છે. જેમાં 20 લાખ 32 હજાર 249 લોકો અસરગ્રસ્ત છે. જેમાં 12 લાખ 86 ...

ઘર આંગણે સરકાર – સ્વાગતમાં 26 વર્ષમાં 10 લાખ ફરિયાદો 

घर पर सरकार - स्वागत में 26 साल में 10 लाख शिकायतें દિલીપ પટેલ ગાંધીનગર, 22 એપ્રિલ 2023 20 વર્ષમાં 7 લાખ ફરિયાદો મુખ્યમંત્રીના જનસંપર્ક  ‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કચેરી 1997માં ગુજરાતના લોકપ્રિય મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે શરૂ કરી હતી. દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુજરાતમાં 8 મુખ્ય પ્રધાનોએ અમલી બનાવ્યો છે. ઘર આંગ...

ગુજરાતમાં ગામડાના મકાનોની પ્રોપર્ટી કાર્ડ યોજના નિષ્ફળ

ગાંધીનગર, 22 એપ્રિલ 2023 ગામતળ રીસરવે કરીને પ્રોપર્ટી કાર્ડ આપવાનું 2021થી 2024 સુધીમાં ગુજરાતમાં કરવાનું છે. 2021-25 દરમિયાન દેશના 6.62 લાખ ગામડાઓમાં 1.25 કરોડ સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરાયા છે. પણ ગુજરાતમાં કામગીરી ખોરંભે પડી ગઈ છે. કેટલાં કાર્ડ અપાયા છે તે અંગે સત્તાવાર જાહેરાતો કરાઈ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2020માં દેશના 8 રાજ્યો મ...

મોદીનું નીમ કોટેડ યુરિયા, નેનો યુરિયા કે ડ્રોન દ્વારા યુરિયાનો છંટકાવ ...

કરોડોનું કૌભાંડ અટકશે 9 વર્ષથી નીમ તેલ કોટેડ યુરિયા વાપરવામાં આવે છે. જેથી સબસિડીનું યુરિયા કારખાનાઓમાં ન વપરાય. તેમ છતાં 2019માં ગુજરાતમાં 3 ફેક્ટરીઓ પકડાઈ હતી કે જ્યાં નીમ કોટેડ યુરિયા પર પ્રોસેસ કરીને કારખાનામાં વાપરવા માટે બનાવતી હતી. આવી અનેક ફેક્ટરીઓ ગુજરાતમાં છે. જેમાં દર વર્ષે કરોડો રૂપિયાના યુરિયા પગ કરી જાય છે. આમ 6 હજાર કરોડના યુરિયામ...

જ્યાં ઘર તેમાં નળ યોજના 2022માં પૂરી ન કરી શકાઈ

દિલીપ પટેલ ગાંધીનગર, 21 એપ્રિલ 2023 ભાજપની સરકારના તત્કાલિક મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 7 માર્ચ 2021માં ગુજરાતની પ્રજાને વચન આપ્યું હતું કે, 'નલ સે જલ તક' યોજનામાં 2022ના અંતે એક પણ ઘર બાકી નહીં રહે. ઝુપડપટ્ટીના દરેક ઘરમાં નળ હશે. પાણી જન્ય રોગથી પ્રજાને મુક્તિ અપાવીશું. ગુજરાત વિધાનસભામાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 ના અંત સુધીમાં રાજ...

ભાજપની શેખી પણ 2022માં ગુજરાત ક્ષય મુક્ત ન થયુ, તમાકુથી ટીબી વધ્યો

ગાંધીનગર, 20 એપ્રિલ 2023 વિશ્વ આરોગ્ય સંગઠ્ઠને વર્ષ 2030 સુધીમાં ટીબી મુક્ત વિશ્વનું લક્ષ્યાંક નક્કી કર્યું છે. ભારતમાં 2025માં ટીબી નાબુદ કરવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. ગુજરાત સરકારે 2022માં રાજ્યને 'ટીબી મુક્ત' બનાવવાની જાહેરાત પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી હતી. 'ટીબી નિર્મૂલન'ની દિશામાં અગ્રણી રાજ્ય બનવાની શેખી મારી ...

સુરતમાં 71 ટકા ઝૂંપડપટ્ટી દૂર થઈ, ગરીબી અને ઝુંપડાના 15 અહેવાલો

દિલીપ પટેલ ગાંધીનગર, 19 એપ્રિલ 2023 કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયે સ્માર્ટ સિટી સુરતની 16 એપ્રિલથી 18 એપ્રિલ 2023 માટે નેશનલ મીડિયા ટૂર યોજી હતી. સુરતનાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે ઈ. સ. 2000માં સુરતમાં ઝૂંપડપટ્ટીમાં વસ્તી 26 ટકા હતી, હવે ઘટીને 6 ટકા થઈ છે. સુરતની વસ્તી અત્યંત ઝડપથી વધી રહી છે તો બીજી તરફ સ્લમ વસ...

કાશ્મીરની સળગતી વાર્તા: ભારતમાં વિલીનીકરણથી લઈને કલમ 370 નાબૂદ સુધીની ...

કાશ્મીરની વાર્તા: ભારતમાં વિલીનીકરણથી લઈને કલમ 370 નાબૂદ સુધી, જાણો ક્યારે, શું થયું? આઝાદીના 72 વર્ષ પછી, જમ્મુ અને કાશ્મીરની ઓળખ બદલવા માટે ફરીથી ઇતિહાસ રચવામાં આવ્યો અને કલમ 370નો અંત આવ્યો. આ છે 'દાસ્તાન-એ-કાશ્મીર: 1947-2021' જમ્મુ અને કાશ્મીરમાં પથ્થરમારો (ગેટી) જમ્મુ અને કાશ્મીરમાં પથ્થરમારો (ગેટી) આજ તક - સાભાર સુધાંશુ મહેશ્વરી નવી દિલ્...