Thursday, February 19, 2026

ભારતમાં મુસ્લિમોનો જન્મ દર હિંદુ કરતાં નીચો ગયો, તેથી મોદી વસતી ગણતરી ...

ભારતમાં મુસ્લિમોની વસ્તી અંગેના દાવાઓનું સત્ય શું છે? શ્રુતિ મેનન અને શાદાબ નજમી, બીબીસી વાસ્તવિકતાની તપાસ - રિયાલિટી ચેક 17 એપ્રિલ 2023 એપ્રિલમાં ભારતની વસ્તી ચીનની વસ્તી કરતાં વધી જશે. ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતમાં મુસ્લિમોની સ્થિતિને લઈને અનેક દાવા કર્યા છે. અમેરિકાની મુલાકાત દરમિયાન નિર્મલા સીતારમણે એ દાવાઓને ફગાવી દીધા હતા કે ભ...

ગુજરાતમાં બેશરમ સંઘ

લેખક - શ્રીનાથ ઉપાધ્યાય કિરણ જેના ઠગ અને સંઘ કેવી જાળ રચે છે, તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સત્તાનો લોભ, નકલી હિંદુવાદ, ઘમંડી, રાષ્ટ્રવાદની આડમાં દંભની વિગતો સમજવા જેવી છે. કારણ કે કિરણ સાથે સંઘ અને ભાજપ જોડાયેલા છે. કિરણને સમજવો હોય તો ગુજરાત ભાજપ અને સંઘને સમજવો પડે તેમ છે. શ્રીનાથ ઉપાધ્યાય આ વાત સંઘ અને ભાજપ સાથે જોડાયેલા હતા એવા શ્રીનાથ ઉપા...

મોદી રાજમાં ગુજરાતથી વાઘ લુપ્ત થયા, કંઈ કર્યું નહીં, વાઘ જેવી ત્રાડ પણ...

દિલીપ પટેલ અમદાવાદ, 11 એપ્રિલ 2023 નરેન્દ્ર મોદીએ વાઘ અંગે ગૌરવ લઈને 9 એપ્રિલ 2023માં કર્ણાટકના મૈસુરમાં આવેલી મૈસુર યુનિવર્સિટી ખાતે જાહેરાતો કરી હતી. પણ ગુજરાતમાં તેમના મુખ્ય પ્રધાનના કાળમાં છેલ્લો વાઘ હતો તે રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. ગુજરાતમાં સફારી પાર્કમાં વઘને લાવવા માટે વચનો અપાયા પણ હજુ વાઘ આવ્યો નથી. ગુજરાત વાઘવિહોણું બન્‍યું છે. ...

ગુજરાતના કલ્પસર અને રો રો ફેરી પ્રોજેક્ટ મોદીના કારણે નિષ્ફળ, 1200 કરો...

અમદાવાદ, 8 એપ્રિલ 2023 15 ચૂંટણી જીતવા જેનો ઉપયોગ કર્યો તે કલ્પસર અને ઘોઘા રો રો ફેરી સર્વિસ પ્રોજેક્ટ નિષ્ફળ જતાં ગુજરાતની પ્રજાના 1200 કરોડ રૂપિયા ખંભાતના અખાતમાં નરેન્દ્ર મોદીએ ડૂબાડી દીધા છે. કલ્પસર યોજના શરૂ થઈ શકે તેમ હોવા છતાં તેની ડિઝાઈન બદલીને નકામી બનાવી દેવામાં આવી છે. કેન્દ્રમાં 10 વર્ષથી મોદી સરકાર હોવા છતાં તેની મંજૂરી આપી નથી. ગુજ...

મોદી રાજમાં સફાઈ કામદારોના મોતમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા નંબરે

છેલ્લા ત્રણ દાયકામાં થયેલા સફાઈ શ્રમિકો-કામદારોના મોતમાં ગુજરાતમાં સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે : અમાનવીય પ્રથામાં મોતને ભેટતા સફાઈકર્મી-શ્રમીકો અંગે માનવ અધિકાર આયોગ કેમ પગલાં ભરતું નથી ? • મેન્યુઅલ સ્કેવેન્જીંગ, સેપ્ટિક ટાંકી, ગટર સફાઈ જેવી અમાનવીય અને અપમાનજનક પ્રથાનો ગુજરાતમાં હજુ પણ યથાવત • મેન્યુઅલ સ્કેવેન્જિંગની અમાનવીય અને અપમાનજનક પ્રથાને ...

ગુજરાતમાં રોયલ્ટી રૂ.2000 કરોડની આવક અને ચોરી 21 હજાર કરોડની

ગાંધીનગર, 7 એપ્રિલ 2023 ગુજરાતના જીઓલોજી અને માઇનિંગ આયોગ (CGM)એ જાહેરાત કરી છે કે, નાણાકીય વર્ષ 22-23 માટે રોયલ્ટીની રૂ. 2070 કરોડની આવક થઈ છે. જેમાં પાછલા વર્ષની સરખામણીમાં 19.44%નો વધારો થયો છે. મુખ્ય ખનિજો જેમ કે, ચૂનાનો પત્થર, બોક્સાઈટ, લિગ્નાઈટ વગેરેનો ફાળો સમગ્ર રોયલ્ટી વસૂલવામાં 30% છે. જ્યારે, સામાન્ય રેતી, બ્લેકટ્રેપ, ગ્રેનાઈટ, માર્બલ, ચ...

ગુજરાતની 13 પવિત્ર નદી ભાજપ રાજમાં નહાવા લાયક ન રહી 

ગુજરાતની 13 પવિત્ર નદી ભાજપ રાજમાં નહાવા લાયક ન રહી સાબરમતી, ભાદર, ખારી, અમલાખાડી, વિશ્વામિત્ર, ધાડર સૌથી વધુ પ્રદૂષિત. મીંઢોળા, માહી, શેઢી, ભોગાવો, ભૂખી ખાડી, દમણગંગા, તાપી નહી ન્હાવા લાયક પ્રદૂષિત નદીઓના લીસ્ટમાં. અમદાવાદ, 6 એપ્રિલ 2023 પ્રદુષણ ઘટાડવા માટે કેન્દ્રની મોદી સરકારે ગુજરાત માટે અતિ પ્રદૂષિત નદીઓમાં પ્રદુષણ ધટાડવા વર્ષ 2022...

ગુજરાતમાં કમોસમી વરદાસથી 15 જિલ્લાના 2 લાખ હેક્ટરનો સર્વે થતાં 42,210 ...

ગાંધીનગર, 6 એપ્રિલ 2023 કેબિનેટ બેઠકમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરાઇ હતી‌. માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકશાન થયું છે. જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર,અરવલ્લી અને...

દાઢી રાખશો તો દંડ ફટકારવાનો ચૌધરીમાં વિચિત્ર આદેશ

05 - 5 - 2023 કેરીનો પાક મે અને જૂનમાં પાકે છે. પરંતુ એપ્રિલ મહિનો શરૂ થયો છે. જુનાગઢ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ ચારથી પાંચ હજાર કેસર કેરીના બોક્ષની આવક થઇ હતી. જેના કારણે હવે સામાન્ય લોકો સુધી પણ કેસર કેરી પહોંચી જશે. કેરીની મહારાણી ગણાતી કેસર કેરીમાં કમોસમી વરસાદ અને વાતાવરણને કારણે પાક પર અસર થઇ હતી. કેરીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે...
congress

ગુજરાત કોંગ્રેસની કાગળ પર કથા, તમામ નિવેદનો અને પ્રેસનોટ

75 હજાર શબ્દોની કોંગ્રેસની તમામ પ્રેસનોટ અખબારી યાદી તા. ૨૮-૪-૨૦૨૩   · ભાજપ સરકારના શાસનમાં ગુજરાત રાજ્ય સરપ્લસ પાવર સ્ટેટ નહીં પણ દેશમાં 'પાવર પરચેઝ સ્ટેટ નં.૧' બની ગયું છે. · રાજ્યમાં વીજ વપરાશ કરતાં રહેણાંક કક્ષાના ગ્રાહકો પાસેથી ગ્રામ્ય વિસ્તારમાં ૭.૫% અને શહેરી વિસ્તારમાં ૧૫%ના દરે વીજ ડ્યુટી અન્વયે બે વર્ષમાં ૨૭૮૭.૬૨ કરોડ ...

12 કરોડની નકલી નોટો ગુજરાતમાં પકડાઈ

૨૫-૦૮-૨૦૨૨ વર્ષ ૨૦૧૬થી વર્ષ ૨૦૨૦ પાંચ વર્ષમાં ગુજરાતમાં કુલ ૧૨,૨૪,૨૩,૩૦૦ ના મૂલ્યની નકલી નોટો પકડાઈ જે ગંભિર અને ચિંતાનો વિષય છતાં ભાજપા સરકાર મૌન · છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૨૦૦૦/- ની પકડાયેલી નકલી નોટોનો પ્રમાણ ૧૦૭ ગણાનો વધારો નોંધાયો છે. સમગ્ર દેશમાંથી સૌથી વધુ નકલી નોટો ગુજરાતમાંથી પકડાઈ છે. નકલી નોટોનો કારોબાર કોના આર્શીવાદથી ? નોટબંધી ...

ભાવવધારો 2014 અને 2022માં

૩-૧૨-૨૦૨૨ આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં સતત ઘટાડો છતાં પેટ્રોલ-ડીઝલ-સીએનજીમાં અસહ્ય ભાવ વધારો એ ભાજપ સરકારની સિદ્ધી છે. મોઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી જનતા ત્રસ્ત, ભાજપના શાસનમાં કાળાબજારીયાઓ – સગ્રહખોરો મસ્ત. બેંકોમાં વ્યાજના દર ઘટાડો, રૂપિયાનું સતત અવમુલ્યન અને નાગરીકોની આવકમાં ઘટાડોએ ભાજપની ભેટ છે.  આંતરરાષ્ટ્રીય ક્રુડના ભાવમાં ...

ગુજરાતમાં સાયબર ગુન્હાઓમાં ૨૭૪ ટકાનો વધારો, સજા કોઈને નહીં

23-12-2022   · ગુજરાતમાં સાયબર ગુન્હાઓમાં ક્રાઈમમાં ૨૭૪ ટકાનો વધારો નોધાયો. · ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં સાયબર ગુન્હાના દોષિતની સંખ્યા શૂન્ય છે. · સાઈબર ગુન્હાઓમાં ગુજરાત ૧૫૩૬ ગુન્હાઓ સાથે દેશમાં ૮માં ક્રમાંકે છે. ડીઝીટલ ઇન્ડિયાની સુફિયાણી વાતો કરતી ભાજપ સરકારની પોલ ખોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તાશ્રી હિરેન બેંક...

મંત્રી સ્મૃતિ ઈરાની જુઠ્ઠુ બોલી રહ્યાં છે

૧૪-૨-૨૦૨૩ · લોકસભા, રાજ્યસભા અને મહિલા બાલ વિકાસ મંત્રાલય દ્વારા કરાવાયેલ પ્રેસ કોન્ફરન્સમાં પી.એમ. કેર ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ લાભાર્થી અનાથ બાળકોના આંકડાઓમાં વિસંગતતા ? · શું મહિલા બાલ વિકાસ મંત્રાલયના મંત્રી સ્મૃતિ ઈરાની જુઠ્ઠુ બોલી રહ્યાં છે ? · લોકસભાના એક જ સવાલના જવાબમાં અલગ અલગ આંકડા કેમ મળી રહ્યાં છે ? · લોકસભા અને રાજ્ય સભાના ...

અદાણી અને મોદીના ભ્રષ્ટ ગઠબંધનને ગુજરાત કોંગ્રેસે ખુલ્લા પાડ્યા

તા. 17-02-2023  દેશમાં વધતી જતી મોંઘવારી, વધતી બેરોજગારી અને કુશાસનની નિષ્ફળતાઓથી લોકોનું ધ્યાન હટાવવા માટે સરકાર દ્વારા પ્રાયોજિત વિભાજનકારી એજન્ડાનો ભોગ બનેલા દેશવાસીઓ સાથે કોંગ્રેસ પક્ષ ખભે ખભા મિલાવીને ઉભો છે. એક જવાબદાર વિપક્ષી પક્ષ તરીકે અમે પણ મૂડીવાદીઓના ફ્રી હેન્ડ, ભાજપ સરકારના મિત્રો, સરકારી તિજોરીને લૂંટવા માટે અને વડાપ્રધાનને લગતા આ સમ...