ચોખાનાં ફોર્ટિફિકેશનની જાહેરાતનું એક વર્ષ
ચોખાનાં ફોર્ટિફિકેશનની જાહેરાતનું એક વર્ષ
24 રાજ્યોના 151 જિલ્લાઓએ ફોર્ટિફાઇડ ચોખા ઉઠાવ્યા હતા; 6.83 એલએમટીનું વિતરણ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા બીજા તબક્કામાં કરવામાં આવ્યું હતું
બીજા તબક્કામાં આઇસીડીએસ અને પીએમ પોષણ હેઠળ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોએ 7.36 એલએમટી જથ્થો ઉપાડ્યો
આદરણીય પ્રધાનમંત્રીએ 75મા સ્વતંત્રતા દિવસ પર ભારત સરકા...
વાંકાનેરમાં ભાજપના 18 અંગ વાંકા, મોરબીથી દિલ્હી સુધીનું રાજકારણ
વાંકાનેરમાં ભાજપના 18 અંગ વાંકા, મોરબીથી દિલ્હી સુધીનું રાજકારણ
વાંકાનેર નગરપાલિકા સરકારે કેમ સુપરસિડ કરવી પડી
वांकानेर वांका में भाजपा के 18 अंग, मोरबी से दिल्ली तक राजनीति
वांकानेर नगरपालिका सरकार को क्यों हटाना पड़ा?
Wankaner - BJP politics from Morbi to Delhi
Why did the Wankaner municipality government have to be suspand?
ગાં...
કચ્છમાં 20 હજાર ગાયોના મોત, તો ગુજરાતમાં કેટલાં ?
कच्छ में 20 हजार गायें मरीं, गुजरात में कितनी?
20 thousand cows died in Kutch, how many in Gujarat?
ગુજરાતમાં કચ્છમાં 20 હજાર ગાયોના મોત, તો ગુજરાતમાં કેટલાં ?
અમદાવાદ, 7 ઓગસ્ટ 2022
ગાયમાતાને બચાવવા અને ભાજપ સરકારને જગાડવા જામનગરમાં શહેર કોંગ્રેસના પ્રમુખ વિરેદ્ન્રસિંહ જાડેજા (દિગુભા) એ આક્રોશ સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. કચ્છમાં 2...
ગુજરાત વિધાનસભા, પશુના મોત, ભાવ વધારો, લઠ્ઠાકાંડ, GST, બેરોજગારી પર કો...
તા. ૨૨-૦૭-૨૦૨૨
દેશના સંશાધનો, તિજોરી ઉપર ગરીબ સામાન્ય નાગરિકોનો હક્ક છે, શોષિત વંચિતોનો હક્ક છે, લુટારા - મળતીયાઓનો નહી તેવા સ્પષ્ટ પ્રત્યાઘાત સાથે રાજીવ ગાંધી ભવન ખાતે ખાસ પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ નિમાયા તે સંદર્ભ અમદ...
અમિત શાહન ભાષણમાં કેવા જૂઠાણા ચલાવ્યા તે જૂઓ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે બેંગલુરુમાં 'સંકલ્પ સે સિદ્ધિ' પરિષદની ત્રીજી આવૃત્તિને સંબોધિત કરી હતી. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ અને કેન્દ્રીય સાંસ્કૃતિક, પર્યટન અને ઉત્તર પૂર્વ બાબતોના મંત્રી જી. કિશન રેડ્ડી અનેક નેતાઓ સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં શાહે જે ભાષણ આપ્યું તે તેના વિભાગ દ્વારા જારી કરવામાં આ...
ફેરિયાને લોન આપવાની મોદીની સ્વનિધિ યોજનાનમાં, મોદીનો અન્યાય
અમદાવાદ, 4 જૂલાઈ 2022
કોરોનામાં લોકો આર્થિક રીતે બરબાદ થઈ જતાં સરકારે આત્મનિર્ભર ભારત યોજના બનાવીને 20 લાખ કરોડ રૂપિયાનું પેકેજ રાખવામાં આવ્યું હતું. જેમાંથી ગુજરાતને 1.50 લાખ કરોડ મળવાના હતા. આ યોજનામાં સહાય આપવાની હતી પણ મોદી સરકારે ફેરીયાઓને લોન આપી દીધી છે. 20 લાખ કરોડમાં રૂ.5 હજાર કરોડની પીએમ સ્વાનિધિ યોજના 2022 પણ તેનો એક ભાગ છે. આ યોજનામા...
ઓલા ઇલેક્ટ્રિકના વાહનો નબળા, ઓલાએ EVs વાહનોને બજારમાંથી પરત ખેંચ્યા, ક...
ઇલેક્ટ્રિક વાહનોના (EVs)ના સલામતી ધોરણો વિશે કેન્દ્ર સતર્ક; 3 મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ ઇલેક્ટ્રિક વાહનોને રિકોલ કર્યા
इलेक्ट्रिक वाहनों (ईवी) के सुरक्षा मानकों के बारे में केंद्र की सतर्कता; 3 निर्माण कंपनियां इलेक्ट्रिक वाहनों को वापस बुलाती हैं 3 manufacturing companies recall electric vehicles
નવી દિલ્હી, તા.02-08-2022
માર્ગ પરિવહન અને ધોરી...
ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ગુજરાતમાં 58 સ્થળે દરોડા
ઈન્કમટેક્સ વિભાગ દ્વારા ગુજરાતમાં સર્ચ કાર્યવાહી
નવી દિલ્હી, તા.02-08-2022
ભારતમાં આવક વેરો ભરનારા 6 કરોડ લોકો છે, જે 60 લાખ કરોડ વેરો ભરે છે. જેમાં પગારદાર કે વ્યક્તિગત વેરો ભરનારા 5.75 કરોડ લોકો રૂ.21 લાખ કરોડ વેરો ભરે છે. 12 લાખ સંયુક્તિ હિંદુ કુટુંબ, 13 લાખ પેઢી, 10 લાખ કંપની અને બીઓઆઈ છે.
સૌથી વધું કરોડા 20 લાખ પેઢી કે કંપનીઓ પર પડે છે. ધ...
લઠ્ઠાકાંડ 2022 દારૂ, કેમિકલ
આરોપીઓ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ ઘટનાનો મુખ્ય આરોપી જયેશની સાથે અન્ય ત્રણની ધરપકડ કરી છે. જયેશે ચાર વર્ષ એમોક કોર્પોરેશનમાં કામ કર્યું હતું. સાથે ઇન્ચાર્જ તરીકે સીનાર લિમિટેડ કંપની દ્વારા સપ્લાય થતાં મિથેનોલ કેમિકલને બેરલમાંથી કાઢી બબોલટમાં ભરવાનું જોબવર્ક કરતો હતો. મુખ્ય આરોપી છેલ્લા ચાર મહિનાથી ત્રણ બેરલમાં 600 લીટર કેમિકલ કટિંગ કરી આરોપી સંજય...
સિલિન્ડર, સબસિડી અને ચૂંટણીની રમત
સિલિન્ડર, સબસિડી અને ચૂંટણીની રમત
सिलेंडर, सब्सिडी और चुनावी खेल
Cylinders, subsidies and election games
લેખક : રવિશ કુમાર Ravish Kumar
યુપીની ચૂંટણી 2017માં થવાની હતી. તેમની ઉજ્જવલા યોજના શરૂ થઈ ગઈ હતી પરંતુ યુપી ચૂંટણી સમયે 2017-18 દરમિયાન ઉજ્જવલા પર 23,464 કરોડની સબસિડી આપવામાં આવી હતી. જેના કારણે લોકોના ઘરે સિલિન્ડર પહોંચી ગયા અ...
22 કરોડ બેકારો સામે, માત્ર 7 લાખ 22 હજારને નોકરી
22 કરોડ બેકારો સામે, માત્ર 7 લાખ 22 હજારને નોકરી
22 करोड़ बेरोजगारों के मुकाबले सिर्फ 7 लाख 22 हजार के पास है रोजगार
Against 22 crore unemployed, only 7 lakh 22 thousand have employment
દેશના બેરોજગાર યુવાનો પાસેથી પરીક્ષા ફોર્મ ફી પેટે 5 હજાર કરોડ વસુલાયા.
કેન્દ્ર સરકારની નોકરી માસે 8 વર્ષમાં 20.05 કરોડ બોકાર પાસેથી પરીક્ષા ફોર્મ ફી પે...
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાનો અને અમિત શાહ
केंद्रीय गृह मंत्री और अमित शाह
Union Home Minister Amit Shah
28 ગૃહ પ્રધાનનો કોણ
સરદાર વલ્લભભાઈ પટેલ, કૈલાસનાથ કાટજુ, ગોવિંદ વલ્લભ પંત, લાલ બહાદુર શાસ્ત્રી, ગુલઝારીલાલ નંદા, ઈન્દિરા ગાંધી, ઉમાશંકર દિક્ષિત, કાસુ બ્રહ્માનંદ રેડ્ડી, ચરણસિંહ, મોરારજી દેસાઈ, યશવંતરાવ ચૌહાણ, ગ્યાની ઝૈલસીંઘ, આર વેંકટરામન, પ્...
ખેતીની આવક બે ગણી કરવામાં મોદીની કૃષિ નીતિ સાવ નિષ્ફળ
25 જૂલાઈ 2022
ખેડૂતોની આવક બમણી કરવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી તેને 5 વર્ષ થયા છે. સરકારનો દાવો પોકળ લાગે છે, કારણ કે તેણે છેલ્લા 5માંથી 3 વર્ષમાં કૃષિ યોજનાઓ માટે ફાળવેલા નાણાં પૂરા વપરાયા પણ નથી.
28 ફેબ્રુઆરી, 2016ના રોજ કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે, 2022-23 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરાશે. પણ ખેડૂતની આવક કેટલી છે તે જાહેરાત કરી ન હ...
2015માં ઉજળીયાતોથી 6 શહેરોમાં બેઠકો વધી છતાં કોંગ્રેસમાં “ખામ...
2015માં 6 મહાનગરપાલિકામાં પાટીદાર આંદોલનથી ભાજપે ઓછી બેઠકો મેળવી
2015 में पाटीदार आंदोलन के चलते बीजेपी ने 6 नगर निगमों में कम सीटें जीती थीं
In 2015, the BJP won fewer seats in 6 municipal corporations due to the Patidar agitation
20 જુલાઈ 2022, અમદાવાદ
2015ની છ મહાનગરપાલિકાના ચુંટણી પરિણામની વાત કરીએ તો ભાજપે 388 બેઠક જીતી હતી જ્યારે ...
10 મોટા ઉદ્યોગોના 22 હજાર કરોડના રોકાણ, પણ 9.60 લાખ લોકોનું 18 હજાર હે...
ગુજરાતમાં ઉદ્યોગો સાથે ચાલી રહેલા 10 સંઘર્ષોનો અહેવાલ. 959,799 લોકો અસરગ્રસ્ત. 18,385 હેક્ટર જમીન અસરગ્રસ્ત વિસ્તાર. ₹22,665 કરોડના રોકાણને અસર થઈ છે.
ગુજરાતના ડોસવાડામાં ઝિંક પ્લાન્ટ સામે આદિવાસી સમાજનો વિરોધ, ડોસવાડામાં પોલીસ સાથે ઘર્ષણ,
તાપી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટનથી ખેડૂતોને નુકસાન, વળતર હજુ મળ્યું નથી
નર્મદા જિલ્લામાં કેવડિયા, વગ...
ગુજરાતી
English












