વડાપ્રધાનનું ફંડ મોટી છેતરપીંડી છે.
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
આ તો એક સંભવિત કૌભાંડ જ કહેવાય . કેવી રીતે ? 1980ના દાયકામાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસના મુખ્ય પ્રધાન એ . આર . અંતુલેએ ઇન્દિરા ગાંધી પ્રતિભા પ્રતિષ્ઠાન અને કોંકણ ઉન્નતિ મંડળ નામનાં બે ખાનગી ટ્રસ્ટમાં એમની પાસેથી દાન મેળવવામાં આવ્યું હ...
સરકારના નાણાંનો ઉપયોગ વડાપ્રધાન ખાનગી રીતે કરી રહ્યાં છે
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
પીએમ કેર્સ ફંડમાં સરકારી અને ખાનગી કંપનીઓની કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી એટલે કે સીએસઆરની રકમ દાનમાં આપવામાં આવે તેવો પરિપત્ર પણ મોદી સરકારે બહાર પાડ્યો છે . કંપનીઓ પોતાની સામાજિક જવાબદારી નિભાવવા સીએસઆર ફંડ ઊભું કરે અને સમાજન...
વડાપ્રધાનના કેર્સ ફંડમાં 6500 કરોડ 7 દિવસમાં આવ્યા, કોણે આપ્યા ?
કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે .
હવે કોરોના મહામારીના માહોલમાં નરેન્દ્ર મોદીએ પીએમ કેર્સ ફંડની રચના કરી છે અને તેમાં એક જ સપ્તાહમાં રૂ . 6,500 કરોડ જમા થયાનો એક અંદાજ છે. તેમાં મહાનુભાવોથી માંડીને સૌ કોઈ દાન આપી રહ્યું છે . 2014 - 15થી 2018 - 19 દરમ્યાન ‘ વડા પ્રધ...
વડાપ્રધાનનું કોરોના કેર્સ ફંડ અને રાહત ફંડ ખાનગી છે – શાહ
પીએમ કેર્સ ફંડ અને વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ : બંને ખાનગી અને અપારદર્શક - કોરોના મહામારી સામે લડવા માટે દાન ભેગું કરવા વડા પ્રધાને ‘ પીએમ કેર્સ ફંડ ' ની રચના કરી તેણે ઘણો વિવાદ ઊભો કર્યો છે . જ્યારે વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડ ' નામે એક રાહત ફંડ વર્ષોથી હતું ત્યારે આ નવું ફંડ શા માટે ઊભું કરવામાં આવ્યું એવા સવાલો પૂછવામાં આવી રહ્યા છે . જૂનુ...
ખનિજ ફંડના રૂ.5730 કરોડ ગેરકાયદે વાપરવા રૂપાણીની તૈયારી
જિલ્લા ખનીજ ફંડમાં રૂ.5730 કરોડ છે, ગુજરાત સરકાર તે વાપરે
Preparation of Rs 5730 crore illegal use of mineral fund, The District Mineral Fund has Rs,5730 crore, which is used by the Government of Gujarat
અમદાવાદ, 13 એપ્રિલ 2020 allgujaratnews.in
ખાણ કામથી અસર થતાં લોકો માટે જે ફંડ વાપરવું જોઈએ તે હવે કોરોના માટે વાપરી નાંખે એવી શક્યતા ...
રૂપાણી સરકારનું ગરીબ અનાજનું ચણા દાળ કૌભાંડ, થેલીઓ મળી
રાજકોટના મોરબી હાઇ વે પર ગુજરાતની વિજય રૂપાણીના સરકારી રાશનની ચણા દાળની ખાલી કોથળીઓનો મોટો જથ્થો મળી આવ્યો છે. લોકડાઉનમાં સરકાર તરફથી રાશન આપવા આવી રહ્યું છે. તે થેલીઓ અહીંથી મળી આવતાં કૌભાંડ થયું હોવાની શક્યતા છે. એક કિલો ચણા દાળની ખાલી કોથળીઓનો જથ્થો મળ્યો છે. આથી અનેક કૌભાંડોના સવાલો ઉઠ્યા છે. લોકડાઉનમાં ગરીબ પરિવારો સુધી સરકારી અનાજ પૂરું પહોંચ...
ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડમાં ગોલમાલ કેમ ? બંધારણ, કાયદાનો રૂપાણીએ ભ...
- પ્રો. હેમંતકુમાર શાહ
અત્યારે કોરોના વાયરસના સંદર્ભમાં ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરી રહી છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપી રહ્યા છે. તુલનાત્મક રીતે સુખી લોકો, ધાર્મિક લોકો-સંપ્રદાય, સંસ્થાઓ અને કંપનીઓ આ ફંડમાં નાણાં આપે છે. પરંતુ આ ફંડના વહીવટના સંદર્ભમાં કેટલાક પાયાના સવાલો ઊભા થાય છે. પારદર્શિતા અને સુશાસ...
જ્યારે દેશ કોરોનાના સંકટથી ગભરાયેલો છે, ત્યારે 20 થી 30 હજાર વેન્ટિલેટ...
આ વેન્ટિલેટર ગંભીર કોરોના દર્દીનું જીવન બચાવી શકે છે. થોડી ખામીના કારણે 30-40 હજાર વેન્ટીલેટર ચાલતાં નથી. તેને રિપેર કરવામાં આવ્યા નથી. સાવ નકામા પડી રહ્યાં છે. આ વાતનો ખુલાસો કોરોના નિવારણ માટે રચાયેલા અધિકારીઓના જૂથોની બેઠકમાં થયો છે.
આ વેન્ટિલેટર ખાનગી અને સરકારી બંને હોસ્પિટલોમાં સ્થિત છે. આ બેઠકમાં એનઆઇટીઆઇ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અમિ...
ગુજરાત પોલીસ મજૂરોની હેરાફેરી કન્ટેનરમાં કરે છે ? બે ઘટનાનું શું છે સત...
કોરોના ઇન્ફેકશનના ભયના કારણે આંતર રાજ્ય સરહદો સીલ કરાઇ છે તેમજ ભારે ચેકીંગ ચાલે છે. ઘર તરફ જતાં મજૂરોને પણ શેલ્ટરમાં અટકાવી દેવાયા છે. આવી સખતાઇ વચ્ચે પણ ઘરે જવા માગતાં મજૂરો હવે કંટેનરમાં પુરાઇને પણ સીલ કરાયેલી સરહદો વટાવી રહ્યાં છે.
ઘટના એક
ગુજરાત પોલીસે કન્ટેનરમાં 120 મજૂરો બંધ કર્યા
લોકડાઉન દરમિયાન પરપ્રાંતિય કામદારો સાથે કેવું વર્તન ક...
અનાજ કૌભાંડ – કોરોના કરતાં ધનેડાથી સડેલાં અનાજથી લોકો વધારે બિમા...
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં આવેલી રેશનીંગની દુકાન પરથી ગરીબ પરીવારોને મફત અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જે અનેક સ્થળે સડેલું ધનેડા પડેલું અનાજ આપવામાં આવી રહ્યું છે. જે રૂપાણી સરકારનું સૌથી મોટું અનાજ કૌભાંડ માનવામાં આવે છે. સરકારી ગોડાઉનમાં ત્રણ માસ જૂનો દાળનો જથ્થો પડ્યો હતો. નવો જથ્થો આવતાની સાથે જૂનો જથ્થો પણ સામેલ કરી દેવાયો હતો. ...
કોરોનામાં બાળકો શાળા સાથે વિડિયોથી ભણવા માંગે છે પણ નેટની સ્પીડ કેન્દ્...
ગાંધીનગર, 3 એપ્રિલ 2020
શાળાઓ બંધ તો શું થયું, આ સરકારી શાળાના શિક્ષકોએ વોટ્સેપ પર ભણાવવાનું શરૂ કર્યું છે. મોટા ભાગના વિદ્યાર્થિઓ અને વાલીઓ વિડિયો દ્વારા પોતાના બાળકોને શાળા ભણાવે એવું ઈચ્છે છે, શાળા પણ એવું ઈચ્છે છે. પણ મોદી, રૂપાણી અને અંબાણી ઈન્ટરનેટની પૂરી કેબીપીએસ આપતા ન હોવાથી તેમ કરી ન શકતાં ભણતર બગડી રહ્યું છે. રાજનેતાઓને ઈન્ટરનેટની પૂર...
સાંભળો-જૂઓ આ વિડિયો – ભાજપના નેતા સી આર પાટીલનું ગરીબોનું અનાજ ક...
ગરીબોને મફત આપવાનું અનાજ ભાજપના નેતાઓ ગાડીઓ ભરીને લઈ જતાં હોવાનું અને તેમના અંગત કચેરીઓએથી વિતરણ થતું હોવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. ભાજપે ગરીબોના નામે એપ્રિલ ફૂલ બનાવ્યા હોવાનું આજે ગરીબ લોકોને લાગી રહ્યું છે. સાંભળો આ વિડિયો
https://youtu.be/tceMLkrzeT4
રાજ્યના 60 લાખ રેશનકાર્ડ કુટુંબોના 3.25 કરોડ સભ્યોને ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ ...
રૂપાણીનું એપ્રિલ ફૂલ – ગરીબોની મજાક કરી સડેલું અનાજ આપ્યું
રાજ્યના 60 લાખ રેશનકાર્ડ કુટુંબોના 3.25 કરોડ સભ્યોને ગુજરાત સરકાર દ્વારા 1 એપ્રિલ 2020થી સસ્તા અનાજની 17 હજાર દુકાનેથી વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં, 1.5 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ અને 1 કિલો નમક વિનામૂલ્યે આપવાનું શરૂ કર્યું હતું. જેમાં અનાજ ન મળતું હોવાની અને મળે છે તો તે સડેલું હોવાની ફરિયાદો રાજ્યમાં અનેક સ્થળે ઊભી થઈ છે. મફત અનાજ આપવાનો ગુ...
સત્તા માટે ધારાસભ્યોને ખરીદવા કરતા કોરોના માટે વધુ પૈસા ખર્ચ કર્યું હો...
બોલિવૂડ ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ સમાજને લગતા દરેક મુદ્દા પરના પોતાના મંતવ્યો માટે જાણીતા છે. અનુરાગ કશ્યપ દેશભરમાં ફેલાયેલા કોરોનાવાયરસના સંકટ પર પણ નજર રાખી રહ્યા છે અને સરકારના દરેક આંદોલન પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તાજેતરમાં જ અનુરાગ કશ્યપે સરકાર પર કટાક્ષ કરતા ટ્વિટ કરીને તેમણે લખ્યું હતું કે, "જો ધારાસભ્યોએ સત્તા ખરીદવા અને ગ્લોરીં...
ભાજપના બે મોટા રાજકીય નેતાઓની ખટપટમાં ‘એર એમ્બ્યુલન્સ’ પ્ર...
અમદાવાદ, 29 માર્ચ 2020
એકતરફ રાજ્ય સરકાર જ્યાં ગુજરાત દેશમાં મેડીકલ ટુરીઝમમાં અગ્રેસર હોવાના બણગાં ફૂંકે છે. તો બીજીબાજુ મેડીકલ ટુરીઝમ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા 'એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ'ની મોટા ઉપાડે જાહેરાત કર્યાં બાદ ત્રણ-ત્રણ વખત રજૂ થયેલી પ્રપોઝલને ખુદ સરકારે જ અભરાઈએ ચઢાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે. અલબત આ પ્રોજેકટ ટલ્લે ચઢવા પાછળ બે મો...
ગુજરાતી
English